________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વપક્ષીએ જે એવું કહ્યું છે કે ઉપમા અને રૂપક બંનેમાં સાદશ્ય-શબ્દથી (રૂપકમાં લક્ષણ દ્વારા) વ્યક્ત થાય છે, તેથી બંનેમાં તફાવત રહેતો નથી. તે દલીલ પણ બરાબર નથી. તેનું કારણ એ છે કે રૂપકમાં જે સાદડ્યું છે તે અમેદઘટિત છે, જ્યારે ઉપમામાં તે સદશ્ય ભેદ મિશ્રિત છે અને આજ બંને વચ્ચેનો તફાવત છે. એમાં કોઈ સામે એવી દલીલ કરે કે કોઈ વક્તા મતમાં ભેદ ધટિત સાદશ્યનું પ્રતિપાદન કરવાની ઇચ્છાથી ‘મુ દ્રઃ' જે લાક્ષણિક પ્રયોગ કરે, તે ત્યાં “મુä 1:' વાકયને ઉપમા માનવાની આપત્તિ આવશે. જગનાથ આનો જવાબ એ આપે છે કે આવા સ્થળોએ લક્ષણ માટે અવકાશ જ રહેતું નથી, કારણ કે એમાંની લક્ષણ તાદ્રષ્યનું પ્રતિપાદન કરવાની ઈચ્છાને આધીન છે, અર્થાત જ્યારે તાદનું પ્રતિપાદન કરવાનું હોય ત્યારે જ લક્ષણ પ્રાજવાની છે. બાકી નહીં, કેમ કે લક્ષણાનું મુખ્ય પ્રયોજન ભેદથી વિરુદ્ધ એવા તાદામ્યનું પ્રતિવાદન કરવાનું છે,
રૂ૫કમાં લક્ષણને સ્વીકાર કરતાં પ્રાચીન મત સામે પૂર્વપક્ષી બીજો એક વાંધો ઉપસ્થિત કરે છે. “gષથઘઃ” જેવા ઉપમિત સમાસમાં ઉત્તરપદ વાઘને અર્થ લક્ષણાથી “ચાપ્રદાઃ ' એ સ્વીકારવો પડે એમ છે, કારણ કે સાદસ્યવાચક બીજો શબ્દ નથી. લક્ષણનો અહીં સ્વીકાર કરીએ એટલે તાદામ્યપ્રતિપત્તિનો સ્વીકાર કરવો પડે અને તેમ કરવાથી આ સમાસ રૂ૫કનું દૃષ્ટાંત બની રહેશે, જ્યારે પ્રાચીને એ તે આને દિલુપ્તા ઉપમનું દષ્ટાંત કહ્યું છે.
જગન્નાથ બે રીતે આ વાંધાનું નિરાકરણ કરે છે. વૈયાકરણે આખા સમાસમાં શક્તિને સ્વીકારે છે, જેને એ લોકે સમાસશક્તિ કહે છે. એમના મત પ્રમાણે “પુષ્પા ' શબ્દ પોતે જ શાઘarદરા વિસિઝgs:' એવો અર્થ દર્શાવે છે, જેમાં ભેદઘટિત સાદસ્ય છે અથવા એમ પણ કહી શકાય કે ઉપમાન શબ્દ “વ્યાઘ” નિરૂઢ લક્ષણથી ભેદઘટિત સદસ્ય વિશિષ્ટતાનું પ્રતિપાદન કરે છે, તેથી પ્રાચીનના મતે આ દૃષ્ટાંત રૂપકનું નહીં, પણ ઉપમાને છે, તે વધારામાં કહે છે કે જે લોકો “a” વગેરે નિપાને વાચક નહી, પણ ઘાતક માને છે, તેમના મત પ્રમાણે તે મુ દ્ર વ' વગેરે સ્થાનમાં પણ નિરૂઢ લક્ષણા માનવી પડશે.
જગનાથે ‘વિદ્ર-માનતé a:” એ પરંપતિ રૂપકમાં નવીએ જે અન્યોન્યાશ્રયની વાત કરી છે. તેને પરિહાર રૂપક પ્રકરણમાં નીચે પ્રમાણે કર્યો છે : પરંપરિત રૂપકમાં અન્યોન્યાશ્રય દોષની આશંકા ન કરવી જોઈએ. કાલ્પનિક જગતમાં આ દોષ બાધક નથી, કારણ કે કાવ્ય જગતની બધી વાત કહ૫નામય હોય છે, કવિ પ્રતિભાને અધીન હોય છે, જેમ કે વ્યાવહારિક જગતમાં શિપીઓ પણ એકબીજાના આધારે જ રહેલી ઈટો અને શિલાખંડોથી વિશિષ્ટ ભવનનું નિર્માણ કરે છે.” છે , છેલે જગન્નાથ, રૂપકમાં તાદ્રપ્રત્યયને સાદસ્થલક્ષણાના ફલ તરીકે સ્વીકારશું, તે ‘સદા' મુવ' એ ઉપમામાં પણ તે સ્વીકારવાની આપત્તિ આવશે, એવી નવી-ની દલીલનું ખંડન કરતાં કહે છે કે “તૂરદા મુવમૂ:” એ પ્રયોગમાં લક્ષણને અભાવ હોવાથી તાદ્રપ્રત્યયની આપત્તિ થવાની સંભાવના જ નથી, કારણ કે પ્રાચીન જ સિદ્ધાંત એવો છે કે તાદ્યપ્રત્યય તે લક્ષણનું કળ છે. જગનાથ વધારામાં ઉમેરે છે કે મહાભાષ્ય વગેરે ગ્રંથ અમને અનુકુળ છે. તે અહી પાણિનીય અષ્ટાધ્યાયીના સૂત્ર (૪. ૧. ૪૮) પરના મહાભાષ્યને અને તેના પરની કેટની ટીકાનો નિર્દેશ કરતાં લાગે છે: O &થ પુનાતમિન “સ:” ત્યત દ્રવતિ ? વામ: પ્રારે તમિન ‘સ: રુચેત-દ્રવતિ |
केयट-भिन्नानामभेदाभावादिति प्रश्नः । आराप्यते ताप्यम् न तु मुख्यमित्यर्थः ।
પંડિતરાજ જગન્નાથના મતે ઉપમા અને રૂપકને શાબ્દબોધ]
[૧૭૭
For Private and Personal Use Only