SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४. वल्मीकमूलाद दहनेन भीताः तत्कोटरैः पञ्च सम भुजङ्गाः । सम विपन्नस्य नरस्य देहाद् विनिस्सृताः पञ्च यथेन्द्रियाणि ॥ १-१० પ્રા. પી. સી. દવે આ પાંચ સર્ષોના વર્ણનમાં પાંચને સૂચક માની લાક્ષાગૃહમાંથી નીકળી ગયેલા પાંડવાનો નિર્દેશ સમજે છે. જે ઉચિત પણ છે. પરંતુ અમારી આ યોજના માટે એમ માનવા જતાં મહાભારત કથાને ઘટનાક્રમ ટૂટે છે, તો વળી, દરમાંથી પાંચ નહીં છ સાપને નિર્દેશ કરવો ઉચિત રહેત, કેમ કે કુન્તીમાતા પણ પાંચ પાંડવોની સાથે હતા, એમ કોઈ કહે, તો એનું સમાધાન આપવું મુશ્કેલ બની રહે. આથી અમે આમ વિચારીએ છીએ. ११. दह्यमानस्य वृक्षस्य सानिलेन मखाग्निना । कोटरान्तरदेहस्थाः खगाः प्राणा इवोद्गताः ॥ १-११ ૧૨. મુનિ વૃળ વન પુqતવાદ્રપન | કુરું ચારિત્રને પુરુષેળેવ તે || ૨-૧૨ 13. एते वातोद्धता वंशा दह्यमाना मखाग्निना । भाग्यानीव मनुष्याणामुन्नमन्ति नमन्ति च ॥ १-१३ १४. लतया सक्तया स्कन्धे शुष्कया वेष्टितस्तरुः । निविष्टो दुष्कुले साधुः स्त्रीदोषेण दह्यते ॥ १-१४. १५. वन सवृक्षापगुल्ममेतत् प्रकाममाहारमिवोपभुज्य । कृशानुसारेण हुताशनोऽसौ नदीमुपस्प्रष्टुमिवावतीर्णः १-१५ . 18. गतो वृक्षाद् वृक्ष विततकुशचीरेण दहनः, कदल्या विप्लुष्टं पतति परिणामोदिव फलम् । असौ चाग्रे तालो मधुपटल वक्रेण महता, चिरं मूले दग्धः परशुरिव रुद्रस्य पतति ॥ १-१६ ૧૭, ઇતવૈરું નઈમધનાના વક્ષિાત્ ! નારિરિવાર્થ વિમવાનાં પરિક્ષયાત્ || -૬૭ (અનુસંધાન પાન ૯૨ નું) ૮. સી. એલ. શાસ્ત્રી, પી. સી. દવે, સુરેશ દવે સંપાદિત, “મહાભારત સમાપવ', સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ, ૧૯૮૫, પ્રસ્તાવના, પૃ. ૨૨ ૯. જુઓ : મ. ભા, અનુ. પર્વ, અ. ૧૬ •; કૂમ પુ. અ. ૧૮; હરિવંશ પુ, ભવિષ્ય, અ. ૧૩૩; લિંગ પુ., અ. ૭૨-૭૩ પદ્મપુરાણ, સ્વર્ગ, અ. ૧૪-૧૫, કદ, અવનીમાં રેવાખંડ, અ. ૨૭-૨૮: ભાગવત પુ, અ. ૭/૧૦ ૧૦. રૂપમંડન (સંપાદન), મેતીલાલ બનારસીદાસ, વારાણસી, ૧૯૬૪, પૃ. ૪ ૧૧. જુઓ, દીપાર્ણવ (સં.), પૃ. ૩૧ ૧૨. કાશ્યપ શિપમ' (સં.) આનંદાશ્રમ, ૧૯૫૫, પૃ. ૧૩ ૧૩. પુરાણ વિમર્શ (હિન્દી), ચૌખા પ્રકાશન, વારાણસી, ૧૯૬૫, પૃ. ૩૪૪ ૧૪. “ઇન્ડિયા ઈન ગ્રીસ', ૧૮૫૬, પૃ. ૧૨ ૧૫. પુરાણ વિમ, પૃ. ૩૧૨ ૧૬. “રૂપમંડન', પૃ. ૩ પ્રમ પરાગ (હદી), પ્રથમ ખંડ, સંસ્કૃતિ સંસ્થાન, બરેલી, ૧૯૭૦, ભૂમિકા, પૃ. ૨૨ પંચરાત્રના વિખંભકમાં પ્રતીકજના ] [૧૧૧ For Private and Personal Use Only
SR No.535789
Book TitleSamipya 1993 Vol 10 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy