________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
શબ્દને લૌકિક અર્થો અને લૌકિક ભાષાનાં ઉદાહરણ પણ તેઓ આપે છે. વેદની ભાષા અને લેકભાષા વચ્ચેનું અંતર, વચ્ચેને “ડિવાઈડ' કદાચ એમના સમયમાં એટલો મોટો નહિ હોય! વચ્ચે વચ્ચે નાની નાની વાર્તાઓ તિહાસ પણ કહી બેસે છે!
તે આપણે પણ ફરી મૂળ વાત પર આવીએ. યાસ્કાચાર્ય દૂર દૂર વિહાર કરીને યાદ આવે ત્યારે જણે પૂછી લે છે કે, “હા, ભાઈ! ત્યારે આપણે શી વાત કરતા હતા ? મા સાત!” અને મૂળ નિધની સમજતીન દોર પકડી લે એ રીતે આપણે ફરી એમણે આપેલા નિવચનના સિદ્ધાન્તોની થોડી ઉલટ તપાસ કરી લઈશ તે પહેલાં કમને સ્વભાવિક રીતે નેવે મૂકવાની તેમની વૃત્તિને ફરી નિર્દેશ કરીએ કે “સીગ્ન' અને “r” નિપાતોની ચર્ચામાં જે કમથી નિપાતોનો નિર્દેશ થયો છે તેને અવગણીને પહેલાં “ઘ' અને પછી “રજૂ'ની ચર્ચા એમણે કરી છે. આ યાસ્ક તે આલંકારિકાએ વિચારેલા કવિ-ભ્રષ્ટા જેવા છે, એમને એમનું વિશ્વ જેમ ફાવે તેમ ઘુમાવવાની આદત પડી છે.
નિર્વચનના સિદ્ધાને કહે કે માર્ગદર્શક સૂચને વિષે વિદ્વાનોએ જે વાત કરી છે તેનાથી તે સહુ અવગત છે જ પણ એક નવી વાત આપણે કરીશું. વાસ્ક જણાવે છે કે, “મથનિત્ય: પરીક્ષેત’ સહુ એવું સમજાવે છે અને એ બરાબર જ છે કે અર્થની નિત્ય પરીક્ષા કરવી, અર્થને કેન્દ્રમાં રાખવો, અથ જ નિવચનની માસ્ટર–કી છે. સાધુ. પણ અનિત્ય:' એ કયા પ્રકારને સમાસ યાસ્કે કર્યો એ ગોઠવી શકાતું નથી. હા, પાઠ સુધારો સૂચવી શકાય કે મથ:નિત્ય વરી લેત પણ બાકી જેમ છે તેમ ઘનશ્યામઃ'ની માફક વિશેષણ પૂર્વપદ કર્મધારય લઈએ, અને તેમ જ કરવું પડે તેમ છે, તે અર્થ જે નિત્ય (અંશ) એમ સમજતી આપવી પડે તે બેસે તેમ નથી. “
નિત્યાથ' કરીએ તો “નિત્ય એ અથ” એમ સમજાય જે પ્રસ્તુત વિગત લખી શકાય નહિ. ત્યારે આવી ગમ્મતે તો યાકે ઘણી કરી છે. અમે માનીએ છીએ કે અહીં text emendation પાઠ સુધાર ને અવકાશ છે.
વચ્ચે એક નોંધ રહી ગઈ; યાસ્કની માફક જ છે. તે યાદ કરી લઈએ. નામ આખ્યાનમાંથી જમ્યાં છે. તે પક્ષના સમર્થનમાં પૂર્વપક્ષનું ખંડન કરતાં પૃવીના સંદર્ભને ઉલેખ આવે છે. પૂર્વ પક્ષીએ કહ્યું કે “થનાત્ કૃથિવી' એવું સમજો છો તે કોણે પાથરી? પાથરનારો કયાં ઊભો હતો? જવાબ એ છે કે, ભલા માણસ, દેખાવમાં પથરાયેલી જ છે ને !' મૂળ શબ્દ છે. મથ હૈ રન pg': માળિતા રેજો: ! વાહ આ “gશુ: કયાંથી આવ્યું ? સ્ત્રીલિંગી વિશેષણ ‘પૃથ્વી” થાય. એક જ શ્વાસમાં વાસ્ક ‘gયુ:” અને “મયિતા' એમ ઉભયલિંગી પ્રયોગ કરી શકે છે એ મજાની વાત છે?
હવે થોડી બીજી ટછાટોની નોંધ તારવીશું. ચોથા અધ્યાયમાં અનેકાર્થક એક શબ્દ -નગમકાઠુનો પ્રારંભ થાય છે જે નિરક્ત અધ્યાય ૪, ૫ અને ૬ ને આવરી લે છે. આપણી નોંધ કેવળ અધ્યાય ૪ પૂરતી સીમિત રાખીશું.
યાકે “મના:” શબ્દના સંદર્ભમાં જે ચા ટાંકી છે. તેમાં “અતિથિઃ' શબ્દ આવે છે. તેનું નિવચન આ રીતે અપાયું છે. અતિતઃ દ્વાન પ્રતિ “જે ધરો વિષે ગયેલ છે. અર્થાત જે ગ્રહોમાં જાય છે. અહી “હાન' પુંલિગ દ્વિતીયા બ. વ.નું રૂપ હોય તેવું જણાય છે. આપણે જુદાળિ'થી ટેવાયેલા છીએ.
ટાને || મારા || આ શબ્દોના નિર્વચનમાં ઉદાહરણ રૂપે જે ઋચા ઉદ્ધત થઈ છે તેમાં મારણ્ય' યાને' એવો કમ છે. યાસ્ક એ જ ક્રમમાં નિર્વચન સમજાવે છે. પણ મૂળ નિવમાં
[ સામીપ્ય : ઑકટોબર, ૯૩-માર્ચ, ૧૯૯૪
For Private and Personal Use Only