________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર મુજબ કમફેર છે. આનાથી વાસ્કની સામે પડેલા નિઘટુના રચયિતા યાસ્ક પતે નથી એવી દલીલ દુર્ગાચાર્ય કરે છે. અને આધુનિક તે દોહરાવે છે. પણ એવા બીજા પ્રમાણ છે કે જે પ્રસ્તુત નિવચ્છ અને નિરક્ત બને વાસ્કની રચનાઓ હોય એ વાતને પુષ્ટ કરે છે. આથી જે ઉપર નિધગ્સમાં કમભેદ જણાય છે તેનાથી ગભરાવાની જરૂર નથી કેમ કે આપણે આગળ એકાધિક સ્થળે સૂચવ્યું છે તેમ યાસ્ક આવી ચોકસાઈ ન જાળવવાની આદતવાળા તે છે જ, એમની “વ્યવસ્થિત અવ્યવસ્થા'નું આ એક વધારાનું ઉદાહરણ અને તે મુળ નિવટુ પાઠમાંથી અહીં જઈએ તો મટી તકલીફ ઊભી થવાની નથી.
વ્યનાઃ !' પદના નિવચનમાં તેના અનેક અર્થોનો નિર્દેશ થયો છે. તે સંદર્ભમાં “વી ઘાન ge: ૩ત્રિયાયા:” એવું ઉદા. આવે છે. અર્થ છે “ન્નિયા' કહેતાં ગાયના દૂધને ખાઓ અને પીએ. યાસ્ક નોંધે છે, ત્રિા ત ાનાની ‘ઉન્નવિ અશ્વ મેTI: ' કેમ કે, એમાં અનેક ભેગે વહે છે. હવે મેTI:' શબ્દ પુ. પ્ર. બ. વ. છે. એના વિશેષણ રૂપે આવતુ' “ઉત્સાવિ7:' પદ એ સ્ત્રીલિંગી શબ્દ “સાવિળી'નું પ્ર. બ. વ. છે. આ બેનો મેળ આપણે બેસાડી શકીએ નહિ પણ યાસ્ક માટે તે એ ડાબા હાથને ખેલ હશે !
“શ્રાના:' અને “વા' શબ્દનાં નિર્વચન અપાયાં છે. ઉદા. તેમાં છે-“વામિ તત અરમમીમિ:' ત્યાં “વાણી'ને અર્થ વાણી પણ કરાયો છે. તેના સંદર્ભમાં ‘ગરમ-મરીમિઃ'ની સમજૂતી અપાઈ નથી. આપણે “અલંકૃતા વાણી” વડે એવો અર્થ લઈ શકીએ?
“સંવત્સર શબ્દના નિવચનના સંદર્ભમાં સાત યુન્નતિ વ. ઉદા. અપાયું છે. વેદમાં આ સાત કિરણો, સાત નામવાળા અશ્વ વગેરેને મિષે કરીને આપણે સાહિત્યશાસ્ત્રમાં પ્રચલિત એવા સાત પ્રકારના અર્થો જેવા કે, વાચ્યાર્થ, યૌગિકાથ, યોગરૂઢ, રૂઢયૌગિક, તાત્પર્ય, લાર્થ અને વ્યંગ્યાથને વિદેશ વાંચી શકીએ ખરા ? ત્રિનામિ ચક્રમાં અભિધા, લક્ષણ અને વ્યંજન ડોકિયું કરી શકે ખરી? અસ્તુ.
સાતમા અધ્યાયમાં ઉતા વૈજ્ઞાન: ? એ પ્રશ્નના સંદર્ભમાં વિસ્તૃત ચર્ચા આવે છે. ત્યાં -અમે મન: વૈશ્વાનરઃ શુતિ રા+પૂળિઃ એવો સંદર્ભ આવે છે. વાં, “વાવનુપાત્તૌ મ ત મચ્છનધન gવ” એવું વાંચવા મળે છે. ભાવ એ છે કે અરણિ ઘસીને ધૂળ રૂપે ગ્રહણ કરવામાં ન આવે ત્યાં સુધી એ અગ્નિ વૈદ્યુતાગ્નિ છે. ગ્રહણ કરાયા પછી તે ભૌતિક અગ્નિ બને છે. અહી થાવ અનER: એવો પાઠ ફેર પણ મળે છે જે વધારે ગ્રાહ્ય છે. વાવનપાનૌમાં સપ્તમી છે જે વિશેષણરૂપે બંધ બેસે નહિ.
આ સિવાય મૂળ નિધસ્ટમાં જે શબ્દનો ઉલ્લેખ છે તેમાં શબ્દોની મૂળ પ્રકૃતિ, અથવા પ્રથમાન્તરૂ૫ અથવા મંત્રમાં પ્રાપ્ત વિભક્તિ વચન સાથેનું રૂપ એમ ત્રિવિધ નિર્દેશ આવે છે. ત્યાં કેઈ નિયમનું ચોક્કસ અનુસરણ જણાતું નથી.
આ રીતે આપણે વાસ્કની રજૂઆતની શૈલીગત વિશેષતાઓને સંદર્ભમાં કદાચ યાકના માનસનો પણ પરિચય કેળવ્યો હોય તો તે વધારાની ફલશ્રુતિ લખી શકાય. દૈવતકા૨ડની એમની રજુઆત કદાચ તેમને આપણી જાણના પહેલા અયવાદી agnostic તરીકે ઓળખાવે તો પણ નવાઈ નહીં પામવાની !
યાકિની કેટલીક વિશેષતાઓ ]
For Private and Personal Use Only