SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મીમાંસક મૂર્ધન્ય કુમારિલ ભટ્ટ જેઠાલાલ છે.. શાહ, ‘ઊમિ’લ’* વૈશ્વિક સહિતામાં જે વિચારા ખીજરૂપમાં વમાન હતા તે બ્રાહ્મણામાં અને ઉપનિષદોમાં અંકુરિત બની રહ્યા અને એના આધારે છ દČન શાઓની રચના થઈ. વેદનાં સત્ય જોવા માટે તેમ માહ્મણામાં અને ઉપનિષદોમાં ક` અને જ્ઞાન અંગેના ઉપદેશને સ્પષ્ટરૂપે સમાવવા માટે બ્રાહ્મણ શાસ્ત્રકારોએ સૂત્ર આકારે બખ્શ'ના રચ્યાં છે. સાંખ્ય, યાગ, ન્યાય, વૈશેષિક પૂર્વમીમાંસા અને ઉત્તર મીમાંસા એમ તત્ત્વજ્ઞાનનાં આ છ તા છે. આ છયે નેા વેદના આધાર લે છે એટલે તે આસ્તિક દર્શોના કહેવાય છે. આ છ તેમાં પૂર્વ'મીમાંસા અને ઉત્તરમીમાંસામાં શ્રુતિને આધાર વધુ લેવાયે છે. શ્રુતિ એટલે વેદો બ્રાહ્મણ્ણા અને ઉપનિષદેશે. પૂર્વ'મીમાંસા બ્રાહ્મણપ્રથા પર નિર્ભર છે અને બ્રાહ્મણેા ઉપનિષદોથી પહેલાં આવે છે એથી એનુ નામ પૂ^મીમાંસા પડયુ છે. અને પછીનાં ઉપનિષદોને આશ્રય લેવાથી વેદાન્તને ઉત્તર મીમાંસા કહેવામાં આવે છે. પૂ મીમાંસાનુ` ખીજું નામ કમ* મીમાંસા પણુ છે. પૂ મીમાંસાના સ`થી પ્રાચીન ગ્રંથ જૈમિનીય સૂત્રો છે. એમાં લગભગ ૨૫૦૦ થી વધુ સૂત્રો છે અને તે બાર અધ્યાયેામાં વિભક્ત છે. એને ત્રીજો, છઠ્ઠો અને શ્ચમે એમ ત્રણ અધ્યાય સિવાયના દરેક અધ્યાયમાં ચાર પાદ છે. દરેક પાદને વળી અધિકરણા છે. શંકર ભટ્ટ “મીમાંસા સાર સંગ્રહ''માં અધિકરણાની સખ્યા લગભગ એક હુન્નરની જણાવી છે. એ સૂત્રોમાં વૈદિક યજ્ઞવિધાનાની પ્રક્રિયા અને એની મહત્તાનું વર્ષોંન છે. યજ્ઞ પ્રતિપાદક વાકયોની વ્યાખ્યા કયા પ્રકારે કરવી જોઈએ, કયા યજ્ઞોતે કયારે, શા માટે, તેમ કયા પ્રકારે કરવા જોઈ એ એને નિણ્ય પૂર્વ મીમાંસામાં થયા છે. યજ્ઞ સ`બધી વ્યાખ્યાઓમાં પરસ્પર વિરુદ્ધ જેવુ કાંઇ દેખાય, કાંઈ ન સમજાય એવું હોય તે તે સમજાય એવુ` કરવા એમાં સંગતિ અને સામંજસ્ય સ્થાપિત કરવા જૈમિનિએ પેાતાને એ સૂત્ર ગ્રંથ લખ્યા છે. વૈદિક યુગ પછી દર્શીતાની ઉત્પત્તિ થઈ છે. વિદ્વાનેા સૂત્ર ગ્રંથાને ઈસ. પૂર્વે ૬૦૦ થી લઈને ઈ. સ. પૂર્વે ૩૦૦ સુધીમાં મૂકે છે. જૈમિનીય સૂત્રેા જૂનામાં જૂનાં મનાય છે. ક્રિયાપદ અને શબ્દ જૂના વખતથી માંડીને ઉપનિષદોના સમયપત યજ્ઞયાગાદિ ક્રિયા અથવા તત્ત્વજ્ઞાનના વિષયામાં શંકાસ્પદ બાબતાની ચર્ચાના અથ'માં વપરાતા. ઈ. સ. પૂર્વે ૧૪૦ પહેલાં તેનાં સત્રો ગ્રથબદ્ધ પશુ થઈ ચૂકયાં હતાં. પહેલાના સમયનાં કેટલાંય શ્રૌત સૂત્રોમાં જૈમિનીય સૂત્રોમાંના તાપ નિષ્ણુ યના સિદ્ધાંતાના ઉપયાગ થયેલા સ્પષ્ટ પ્રતીત થતા હેાવાથી પણ તેની પ્રાચીનતા સિદ્ધ થાય છે જૈમિનીય સૂત્રેાના જૂનામાં જૂના ટીકાકાર વૃત્તિકાર નામથી ઓળખાય છે. શબર પેાતાના ભાષ્યમાં તેમને વારંવાર ભગવાન કહીને સાધે છે. આનંદગિરિ જેવા ગ્રંથકારો વૃત્તિકારનું ઉપવ` નામ હાવાનુ` જણાવે છે, પરંતુ શાબર ભાષ્યમાં તેમ કુમારિલ ભટ્ટના ‘તંત્રવાત્તિક'માં વૃત્તિકાર અને ઉપવષ' એ એના જુદા ઉલ્લેખા કરાયા હોવાનુ પણ સ્પષ્ટ જણાય છે. તેમના વૃત્તિગ્રંથ ઉપલબ્ધ નથી. તેમના પછી ભવદાસ ભતુમિત્ર અને હરિનાં નામેા પણ મળે છે, પણુ એ માંમીસકો ય ઇતિહાસમાં નામશેષ બની રહ્યા છે. મીમાંસા માટે આદ્ય પ્રસ્થાન કહી શકાય એવા ગ્ર ંથ શખરસ્વામીનુ શાખર ભાષ્ય જ છે. એમના એ ભાષ્ય ઉપર કુમારિલ, પ્રભાકર, ઉમ્બેક, શાલિકનાથ, પાથ સારથિ મિશ્ર-આદિથી લઈ તે વે'કટેશ્વર દીક્ષિત સુધીના ધણા મીમાંસકોએ ગ્રંથ-રચના કરી છે. મીમાંસામાં પ્રભાકર અને કુમારિલ ભટ્ટ મીમાંસા દર્શીનના મુખ્ય વિચારકા ગણાય છે. એ એમાં પણ કુમાલિના સિદ્ધાંત વધુ બળવાન ખની રહ્યા છે * સાહિત્ય, ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસી—સ`શેાધક, સાવલી (વડોદરા) મીમાંસક મૂન્ય કુમારિલ ભટ્ટ] For Private and Personal Use Only [૯૮
SR No.535789
Book TitleSamipya 1993 Vol 10 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy