SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આ આપત્તિ ટાળવા કાઈ એમ કહે કે સિગ્ન' એ ક્રિયાપદને પણ યાજન રૂપ અ॰માં લાક્ષણિક માનીએ તે। ‘સુધાસદૃશ કૃપાથી મને યુક્ત કરા” એ અથ સંગત થશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ દલીલનું ખંડન કરતાં નવીનેા કહે છે કે જેમ ઉત્પ્રેક્ષા વગેરેને બાદ કરતાં, અતિશયાક્તિ અપ ્તુતિ વગેરે અલંકારમાં કેવળ આહા` જ્ઞાનથી શાબ્દોાધની ઉપત્તિ સધાય છે, તેમ રૂપકમાં પણ્ એ કામ આહાય' જ્ઞાનથી થાય છે, તે પછી ત્યાં લક્ષણા માનવાનુ` કાઈ કારણ નથી અને એમ કરવું તે અનુભવની પણ વિરુદ્ધ છે. નવીના પ્રાચીનાના મતનું ખંડન કરવા ખીજી પણ એક યુક્તિ અજમાવે છે. મુલચન્દ્ર:' રૂપકમાં સઁપમાન વાચક ‘ચન્દ્ર’ વગેરે પદતી ઉપમાનસદશ એટલે કે ચદ્રસદશ એ અથ'માં લક્ષણા કરવામાં આવે છે, એમ પ્રાચીના માને છે. ચંદ્રસદશના અવચ્છેદક ધમ સાદશ્ય છે, તે સમાન ધમ રૂપનુ` હાય છે. હવે પ્રશ્ન એ છે કે લક્ષ્યાંશમાં સાદસ્યરૂપી સમાન ધમ" સુ ંદરત્વ વગેરે વિશેષરૂપે પ્રતીત થાય છે કે સામાન્ય રૂપે? જો તે વિશેષરૂપે પ્રતીત થશે તે મુન્દ્ર મુલ' ચન્દ્ર: વગેરેમાં પુનઃ રુક્તિ આવે છે. આના બચાવમાં એવુ' પણ નહીં કહેવાય કે તે સિવાય બીજો સાધારણુ ધ પ્રતીત થાય છે, કારણ કે– अङ्किना न्यक्षसंघातैः सरेरागाणि सदैव हि । शरीरिणां शरीराणि कमलानि न संशयः ॥ વગેરે શ્લેષયુક્ત રૂપકામાં ‘રેશન’ ઇત્યાદિ સિવાય બીજો કાઈ સાધારણ ધમ` પ્રતીત થતા નથી. . જો એમ માનીએ કે આ સાશ્ય સામાન્યરૂપે પ્રતીત થાય છે, તે તે દરેક રૂપકમાં પ્રતીત થશે અને માથી કથા જેવું થશે, તેથી રૂપકને બલે એવા દરેક સ્થળે ઉપમા અલ`કાર ગણાશે. આના બચાવમાં એવું ન કહેશો કે ઉપમામાં સાશ્ય વાચ્યા રૂપે આવવુ જોઈએ, કેમ કે એની સામે નજિનપ્રતિપક્ષમાનનમ્' જેવા ઉપમાના સમાન્ય ઉદાહરણમાં ઉપમા નથી એવું કહેવું પડશે. વળી રૂપકમાં લક્ષણા માનવામાં ખીજી એક આપત્તિ પણ આવે છે. કેમ કે 'વિદ્રમ્માનસસ' જેવાં શ્લિષ્ટ પર પરિત રૂપકના દૃષ્ટાંતમાં અન્યાન્યાશ્રયને! દાષ આવશે, માટે નવીનેા ભારપૂ` કહે છે કે આવા રૂપકમાં પણ એ નામાર્થાની અભેદાન્વય કરવાની રીત જ સારી છે. સદશ લક્ષણાનું પ્રયેાજન રૂપકમાં તાદ્રષ્યપ્રતીતિ કરાવવાનું છે, એવી લક્ષણાવાદીઓની દલીલ પશુ ગળે ઊતરતી નથી, કારણ કે તે સ્વીકારવાથી ‘તસદરા' એ શબ્દમાંથી સાક્ષ્યની પ્રતીતિ થશે અને ા પછી ‘વલદામુલમ્' ઉપમામાં પણ તાતૢખની પ્રતીતિ થયાની આપત્તિ આવશે. આમ નવીનાને મતે રૂપસ્થલમાં સદશ લક્ષણા માનવાની પણ જરૂર નથી. રૂપમાં લક્ષણાના વિરોધ કરનાર નવીતાની દલીલોનું જગન્નાથ નીચે પ્રમાણે ખંડન કરે છે. કે નામાના અભેદાન્વય ખેાધથી જ ઉપત્તિ થવાને લીધે રૂપકમાં લક્ષણાની જરૂર નથી, એમ કરા છે તે બરાબર નથી. કારણ કે ચમત્કારક સાધારણ ધમ'ની અનુપસ્થિતિમાં રૂપકાલંકારમાં ચમત્કાર આવતુ નથી અથવા, તેા અલંકારની નિષ્પત્તિ થતી નથી, દા. ત. મારતું નામ૩જમ્। અને નાર` વિધુમ′મ્' આ બે વાકયામાં અનુક્રમે ‘સુવતિ’ અને ‘સમ્’ એ સાદશ્યાવચ્છેદક પદા ન ઉમેરીએ ત્યાં સુધી રૂપકને ખ્યાલ આવતા નથી. તે જ પ્રમાણે ‘મુલ' વન્દ્ર:ની બાબતમાં પણ સમજવું, જ્યાં સાધારણ ધર્માં પ્રસિદ્ધ હાય ત્યાં તેના ખેાધક શબ્દો વડે તેના કથનની આવશ્યકતા રહેતી નથી, પણ જ્યાં તે અપ્રસિદ્ધ ડ્રાય ત્યાં તેનુ શબ્દથી કથન જરૂરી છે, એટલા જ ફરક પ્રસિદ્ધ પંડિતરાજ જગન્નાથના મતે ઉપમા અને રૂપકને [ ૧૩૫ શામેાધ ] For Private and Personal Use Only
SR No.535789
Book TitleSamipya 1993 Vol 10 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy