SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે કે આ રીતે પુર્વ વન્દ્ર: નહી: વગેરે વાક્યોમાં ઈષ્ટ ચમત્કાર પ્રયોજવાના જ્ઞાનને અધીન આપણી ઇચ્છા હોય છે, તેથી આહાય યોગ્યતા જ્ઞાનનું સામ્રાજ્ય છે. વક્તા જાણે છે કે “પુર્વ જજઃ ને શાબ્દબોધ બાધિત છે, છતાં તે યોગ્યતાની દષ્ટિએ થતા બાપને ગણકારતો નથી, તેથી બંધ થઈ શકે છે, કારણ કે બુદ્ધિથી એણે ગ્યતા માની લીધી હોય છે. આવી ગ્યતાને આહાર્ય યોગ્યતા કહે છે. આથી સ્પષ્ટ થાય છે કે આ શબ્દબોધના કારણ તરીકે પ્રાચીને એ આહાર્ય યોગ્યતા જ્ઞાનને ગયું છે તે બરાબર છે. - હવે નવીનો બીજો વિકલ્પ આપે છે. લક્ષણ વિના, બંને વાચ્ય અર્થોના અભેદ અન્વયની ઉપપત્તિ માટે આહાય યોગ્યતા જ્ઞાનની કલ્પનામાં જે ગૌરવ આવતું હોય તે બે બાધિત વાગ્યે અર્થોના અભેદાન્યય બોધને જ આહાય માની લે. આમ કરવાથી મë નદ્રમાં બાધનિશ્ચય હોવા છતાં, ચંદ્રથી મુખ્ય અભિન છે, એવો બોધ પિતાને થાય એ ઇચ્છાથી તે શાખ બોધ થશે. આમ કહેવાથી શાબ્દતાન બાધબુદ્ધિથી પ્રતિબદ્ધ થતું નથી. તથા શાબેધમાં યોગ્યતાઝાન કારણ હોય છે, એમ કહેવાની જરૂર નહીં રહે. વળી માત્ર પ્રત્યક્ષ જ્ઞાન જ આહાય હાય છે. શાબજ્ઞાન આહાય નથી હોતું, એવુ પણ નવીને માનતા નથી. * નવીન એ પણ સ્પષ્ટ કરે છે કે પ્રાચીનોએ આપેલા ગૌણ સારોપ લક્ષણના મુ સર: ઉદાહરણમાં મુ અને વન્દ્ર એ બે વાગ્યાર્થીને અભેદાન્વય સ્વીકારવો જોઈએ. નહી કે વાય (મુ) અને લક્ષ્ય ( ૨દરા)ને. નવીને કહે છે કે, “શનનારાય સ્ત્રીસ્વાનાસ્ટિકતિ નિમણૂં'માં પ્રાચીનોએ રૂપક અલંકાર માન્યો છે અને “ઘાનુષં મવતુ ને વિના મનુમાર રાજ્ઞીતમનોહરમખ્રિયા:”માં ઉપમા અલંકાર માન્યા છે, તે તેમના પિતાને મત ૫ણુ વાચ્ય અને લક્ષ્યને અભેહાન્વય લેવાથી અસંગત કશે. પ્રાચીન એવી દલીલ કરે છે કે પ્રથમ ઉદાહરણમાં ઉપમા માનીશુ તે નારાયણસદશ રાજને લક્ષ્મીના આલિંગનની અનYપત્તિ આવે છે અને બીજ ઉદાહરણુમાં રૂપક માનીશું' તે કમલ સાથે સુમીર’ એ વિશેષણ અનુપપન્ન લાગશે. નવીને તેમની આ દલીલને તોડી પાડતાં કહે છે કે જે તમે વાય અને લક્ષ્યને અભેદાવય લેવાના જ છે તો પછી ભલેને બંને ઉદાહરણમાં રૂપક કે ઉપમા ગમે તે માને. ૫ણુ અનુપત્તિ તે રહેવાની જ છે, કારણ કે “રાનનારાયણ'ને બોધ “નારા નસદા રાના' જ થશે અને પાવુનને બેધ વુડદા પાઢથશેતેથી પણ અનુક્રમે લક્ષ્મીકતૃક આલિંગનની અને “મઝુમીર' વિશેષણની અનુપ પરિત થશે. માટે રૂપક સ્થલમાં બે વાગ્યાર્થીને અભેદાન્વય માનવાથી જ પ્રાચીનોનો મત સુસંગત લાગશે એમ નવીનોનું કહેવું છે. નવીને એક પૂવપક્ષ કપીને એની દલીલ આપે છે, તે એવી દલીલ કરી કરી શકે કે મુનઃ ” વગેરે સમાસમાં ઉપયુક્ત રીતિથી લક્ષણ વિના બંધ થઈ શકે તેમ માનીએ, પણ વ્યાસસ્થલમાં તો લક્ષણને કશું બાધક નથી, તે ત્યાં લક્ષણું માની શકાય. આ દલીલના ખંડન માટે નવીન “var સુધા સિગ્ન જે માં તાપમૂર્શિતમ્ વાક્ય તેમની આગળ ધરે છે. અહીં પણ જે લક્ષણ સ્વીકારી તે “સખraફા” એ બોધ થશે અને તે સેચન સાથે અનુ૫૫ને ઠરશે, કારણ કે કાનું સિંચન થઈ શકતું નથી. આમ સમાસ વિનાના સ્થળોમાં પણ લક્ષણ માનવા જતાં અનુ૫૫ત્તિ આવે છે. ૧૩૪] [સામીપ્યઃ ઑકટોબર, ૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only
SR No.535789
Book TitleSamipya 1993 Vol 10 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy