________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬. ......સાતપુ પ્રતિ વત્રાનમ્ (૭,૯૧ b) ૭. જ્ઞાતમમથાસા શનૈઃ શનૈઃ...... (૮.૧૩ c) ૮. ......istવ તમુરનિતિઃા (૮.૧૬ d) ૯. ...ગાતાવરમાણ (૮.૩૬ b) (દ્રવ) ૧૦. ... મૂત્રણેતરરૌથ વૃક્ષા (૮.૩૮ b) (દ્રવ) ૧૧. ....૧રય ધાતુ નિનામા (૮.૫૩ d) (વ) ૧૨. ...... તુમક્ષ નિવ પ્રમાઇસન્મા (૮૭૦ b) ૧૩. સ ઝિયામુવા વિવાનિ' દ્રિવનનં સિવિg: (૮.૮૦ a)
આ સર્વેમાં ૩, ૫ અને ૬ ક્રમાંકના સંદભો જ ધ્યાનપાત્ર છે. ત્રીજે સંદર્ભ સ્નેહરસ અગેને છે, જે શૃંગાર તરફ સંકેત કરી શકે. પાંચમા સંદર્ભ સાહિત્યશાસ્ત્રીય ગણી શકાય તેમ છે અને છો સંદ ૫ષ્ટ રીતે કાવ્યરસને જ નિદેશે છે, જેની નોંધ ટીકાકારે પણ લીધી છે. તદનુસાર, રસાતર એટલે શુંગારાદિ રસભા.
૦ રામનામ-રોમાંચ કે રોમોદગમ તે એક સાત્વિક ભાવ છે, જેને સંકેત એક વાર મળે છે, જેમ કે,
tવાન પ્રાસુરમમાથા: વિનાઝિઃ gવતુર,સીતા (૭.૭૭ ૩)
૦ ગા—લક્ષણું તે એક શબ્દશક્તિ છે. તેને નિદેશ કેવળ શબ્દશઃ પ્રાપ્ત થાય છે ત્યાં અર્થ જુદો છે, જેમ કે,
......જવ તદ્વિધરંવં' = પુ ગઢક્ષા . (૫.૭૩ b)
અહી સાહિત્યશાસ્ત્રીય સંજ્ઞા છે પણ તેનો પ્રયોગ જુદા જ અર્થમાં થયેલો જણાય છે. એ જ રીતે. હા, ઢાતે, , ઢાળ વગેરે પદોમાં પણ લક્ષણ અંગેત્રા સંકેત જોઈ શકાય, પરંતુ તેના પ્રયોગ તે અર્થમાં થયેલ છે નહીં
૦ ત્રા-લક્ષ્ય એટલે નિશાન, ધેય, અથવા તે લક્ષ્ય એટલે અનુમેય એ અર્થમાં તેને પ્રયોગ થયો છે, જેમ કે,
૧. ૩માસમક્ષ દૃવંદ્વફ્ટઃ ...... (૩.૬૪ c) ૨. જાતિ ક્યું વિરમય રહ્યુ..... (૫.૪૯ ૯) ૩. ......વેપમાનધરઢકાપવા. (૫.૭૪ b) ૪. થ ય ઢઢ્યામા મવિશ્વતિ . (૫.૮૧ d) અહી: લય એટલે કે લક્ષણથી પ્રાપ્ત થતું (અર્થ) એ કાવ્યશાસ્ત્રીય અથ અભિપ્રેત નથી ૦ સૂક –આ પદ ત્રણ વાર પ્રયોજાયું છે ૧. વૃત્ર દુતુ: કુટિશ ઈટતાશ્રીવ ! (૨.૨૦ d) ૨. મથરાવતરિતમૂર્તિના નિશા ઝફતે સારા મતા સતારાં ! (૮.૫૯ b). ૩, ઋક્યતે દ્રિઢrટૂષિત....... (૮.૬૪c) • સકર્ચીત–આને પ્રયોગ એક જ વાર થયો છે, જેમ કે ...૪૧ચતકાળમામગૂ (૩.૪૭ d).
• ઢચના–આ પદ પણ એક જ વાર પ્રજાયું છે, જેમ કે; કુમારસંભવમાં કાવ્યશાસ્ત્રીય સંકેત ].
[૧૪૭
For Private and Personal Use Only