SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તેઓ તાંયે કે છે કે જ્યારે હિ. ૮૪૯ નુ` વર્ષ હતું અને ઈદુલ ફિતર (રમઝાન ઈદ)ની સવાર થઈ તે આપે સ્નાન કર્યુ. અત્તર લગા અને અલ્લાહે આપેલ નેમતમાંથી ઘેાડુ' જન્મ્યા અને નમાઝ અદા કરવા માટે મુસલ્લા તા ગયા. જ્યારે આપ નમાઝ પઢી ચૂકયા તેા ઊલટી થઈ અને લાલ પાણી નીકળ્યું (લોહીની વામીટ થઈ). આપ અચરજ પામ્યા. વિચારમાં ડૂબી ગયા. ત્યાર બાદ આપે કાંઈ ખાધુ પણ નહી. અને પીધું પણુ નહી. અલ્લાહની મરજી સાથે સમાધાન કર્યું'. લેાક સ ંપર્ક છેડી દીધા. મનન કરવા લાગ્યા. પછી અનિવાય વાત સિવાય કાંઈ ઉદ્માષન કયુ નહી. સૂફીઓના માર્ગદર્શન સિવાય અને ઉપદેશ સિવાય કાંઈ વિશેષ ખેલ્યા નહી. ।। જ્યારે આ વાતના સમાચાર મહાન શાસક સુલતાન મહંમદ (સુલતાન એહમદના દીકરા)ને મળ્યા તે। બાદશાહ ઝડપથી આપની સેવામાં હાજર થયા. બાદશાહના માન ખાતર આપ નીચે બેઠાં (બેસી શકયા ત્યાં સુધી નીચે બેઠાં). પછી નીચે આડા પડી ગયા અને બાદશાહ સાથે સા↓ વાતચીત કરી. જ્યારે વાતચીત કરી બાદશાહ ઊઠયા તે તે ખૂબ દુઃખી અને વ્યાકુળ હતા. દરવાન પાસે આવી અફ્સાસ કરવા લાગ્યા. પછી બાદશાહે આપના કાન ફન માટે મદદ મેાકલાવી તે તે મ આપના શિષ્ય (મહાન સત્સંગી) સલાહુદ્દીને સ્વીકારી. તે ખૂબ પરહેઝગાર માણુસ હતા. કે પછી બાદશાહે પેાતાના એક ખાસ દૂત મેાકલી પેાતાની એક ઈચ્છા તેમની સમક્ષ રજૂ કરી કે હું ભૌતિક દુન્યવી બાબતમાં તે સ` સપન્ન છુ. માલિકે મને વિશાળ રાજ્યનુ શાસન બહ્યું છે મર ંતુ હું તે। આપની પાસેથી શાશ્વત પરલોકના સત્સંગ વાંચ્છું છુ. અને અરજ કરુ છુ કે જયારે આપ સ્વગમાં ઈશ્વરીય દૃન પામવા સદ્ભાગી બને ત્યારે મને સાથે રાખેા.' و مال بن احمد الحمد لله الذی جعل اولیاء تحت فناءه و اذا قم شراب المحبته من کاس جنابه و خصم بمشارت الجبروت عالم الناسوت والملکوت و اخرجہم من معائنہ الى عالم اللاهوت و نہ ہم اسرار الغيب و لطایف المکنون و حکم بان خوف عليهم ولاهم يحزنون والصلوة والسلام على من ارسالہ اللہ بیعت العالمين و علی الہ الذين لقنوا شرایعہ و بینوا مسالکہ للطالبين اما بعد. امري فان العام والخاقان المعظم ملجاء العلماء والمعي وملاذ الفقراء والغرباء فان الاعلم رفيع الشان ت مع المكان المخاطب بشرف جہان ادام الله تعالی الى يوم التناد و شرف المبرار والمعار بان اور دارالہ الفارسية المقصرين گرفته ارتحال شغ المتاع والاولیاء و مرت الاصفياء والاتقيا و غواص حرالشریعہ و محیط کرہ الحقیق و مرکز دارالطریقہ تطب الزمان الشيخ احمد اشر بالمغرب عمال بغفران الى حضرت القدس وسام الامن في العباره العربيه النادر والمعلمات الفصح الفائقة فلابد من امثال امره و استان ماسوله - Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યારે બાદશાહને દૂત આપની સેવામાં હાજર થયા અને સમગ્ર વાત સાઁભળાવી આપે ફરમાવ્યું બાદશાહની દરખાસ્ત શિશમાન્ય છે.'' પછી તે સંદેશાવાહક બાદશાહ પાસે પાછે ફર્યાં. પછી શેખે (શેખ અહમદ ખટ્ટ એ) પેાતાના સેવકો અને નોકરાને કહ્યું કે તેઓ કલમએ તવહીદ (એકેશ્વરવાદના પહેલા કલમા)નુ રટણ કરે. જ્યારે સેવકા એ જોયુ કે આપ વિસાલ પામવાની નજીક ૧૨૨] [સામીપ્ય : કટોબર, '૯૩-માર્ચ' ૧૯૯૪ For Private and Personal Use Only
SR No.535789
Book TitleSamipya 1993 Vol 10 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh, Bhartiben Shelat
PublisherBholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1993
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Samipya, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy