Page #1
--------------------------------------------------------------------------
________________
1492900460000500
श्रीशङ्खश्वर - पार्श्वनाथाय नमः ॥
રત્ન-જ્યોતિઃ
પ્રભાવશીલ સાધ્વીજી મહારાંજ શ્રી શિવશ્રીજી મહારાજસતાનીય ૨૩ વર્ષે વમાન આયખિલ મહાન્ તપ પૂરી કરનાર સાધ્વીજી શ્રી તી શ્રીજી મહારાજના જીવનના
તાત્ત્વિક ટ્રંક પરિચય.
-
લેખક અને પ્રકાશકપ્રભુદાસ બેચરદાસ પારેખ-મેસાણા.
वसंततिलकावृत्तम्
वर्धमानमिति नाम तपोऽपपापं
तीर्थश्रिया सु-ललितं तिलकं तपस्सु ।
हेमप्रभाभि शिवदं जनरञ्जन श्र पूर्ति गतं भवति कस्य न संमदे द्राक् ॥ १ ॥
સંવત્ ૨૦૦૨
પ્રથમાવૃત્તિઃ
140000000000stsenad
વ્રત ૧૫૦૦
વીર સંવત ૨૪૭૨ મૂલ્ય-અમૂલ્ય
--------.. e ---------...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સને ૧૯૪૬
સમય ----
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
મુદ્દઢ–સ. ઝુલમાલુમો મહેર પ્રીન્ટીંગ ગૅસન્માવનગર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
સ્વ૦ બાલબ્રહ્મચારિણી-સાધ્વીજી શ્રી શિવશ્રીજી મહારાજ જન્મ-રામપુરા. દીક્ષા-પાટણ. સ્વર્ગ ગમન-રાજનગર, વિ. સં. ૧૯૦૮ વિ. સં. ૧૯૨૬ વિ. સં. ૧૯૮૦
મહોદય પ્રેસ-ભાવનગર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૨૩ વર્ષ વિધિપૂર્વક શ્રી વર્ધમાન આયબિલ તપ પૂરા કરનાર પરમપૂજ્ય સાધ્વીજી મહારાજ શ્રી તી શ્રીજી મહારાજના આ ટુંક જીવન ચરિત્રમાં અમાએ મુદ્દાની સમજવા જેવી ઘણી ખાખતાના સંગ્રહ કરેલા છે. આજે અનેક રીતે માનવાને બુદ્ધિભેદ થઇ ગયા છે. સાચું શું? અને ખાટું શું? તેના લેઇજ સમજાતા નથી. લેકેતુ મન ઢામાટેાળ રહ્યા કરે છે. તેમાંથી માદન મળે, માટે ઠામઠામ પ્રાસગિક ચર્ચાએ મૂકી બુદ્ધિને સાચા ખારાક અને સન્માર્ગ મળે, તેવા પ્રયાસ કરવામાં આવ્યા .
તેમજ, જૈન સાધુજીવન, અને તેમાંયે તપવી જીવન જીવનારનું માનવગણુમાં કેટલુ' ઉચ્ચ સ્થાન છે ? તેવા મહાત્માઆથી જગતને શા લાલ છે ? તેના સચાટ ખ્યાલ આવે, માટે જીવનના સામાન્ય જણાતા પ્રસંગાના તવામાં પણ ઉતરવા પ્રયાસ કરવામાં આવ્યે છે. તેથીજ આ એક નાનું જીવનચરિત્ર છતાં “ તાત્ત્વિકે ટુંક પરિચય ” માં તાત્ત્વિક શબ્દ
ઉમેર્યાં છે.
આવા અવન
જીવનારા ખરેખર દિન્ય માનવના છે. તે બતાવવવા રત્નચાતિ ખાસ નામ પણ ચેાજવામાં આવ્યું છે.
કેમકે-૫૦૫૦ આયંબિલ અને વચ્ચેના કુલ ૧૦૦ ઉપવાસ કુવા, એ જગતમાંના ઘણા આશ્ચર્યોંમાંનુ એક આશ્ચર્ય છે. મને તે પ્રયાસ સમગ્ર માનવહિતા સાથે ગાઢ સબંધ ધરાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
આવા પ્રયાસે આર્ય સંસ્કૃતિને વિજયસૂચવનાર છેઆધ્યાત્મિક અને ઉગ્ર માનવ જીવનને આદર્શ બતાવનાર છે. સમગ્ર જૈન સંઘે અને વ્યક્તિઓએ ગેરવ લેવા જે આ પુરુષાર્થ છે. જૈન શાસનની ભાવિ ઉન્નતિમાં પ્રેરણાદાયી પ્રસંગ છે. અને શાસનને હાનિ કરતા તરૂપી મૃગની સામે સિંહનાદ છે. પાપ અને વિકારના અંધકાર સામે રત્નને પ્રકાશ છે. - પ્રથમ અંગત જરાપણ વિશેષ પરિચય ન લેવાથી, માત્ર બહુ સામાન્ય પરિચયના આધારે, તથા અમને પૂરી પાડવામાં આવેલી માહિતી ઉપરથી અમોએ તપસ્વીજી મહારાજને આ પરિચય આપે છે. તેમાં કાંઈ પણ ખલના હોય અને હશેજ, તે તે વિષેનું યથાયોગ્ય સત્ય સમજવા પ્રયાસ કરી સમજી લેવું. અથવા કદાચ આ પુસ્તકની બીજી આવૃત્તિ નીકળે, તેમાં તે પ્રમાણે ફેરફાર થઈ શકે. બીજો ઉપાય નથી. - શ્રી વર્ધમાન તપ એ શાસ્ત્રોકત તપ છે. તેના પુરાવા માટે આ પુસ્તકમાં જ પાછળ અમેએ શ્રી અંતગડ દશાંગ મૂળ અંગ સૂત્રને મહાસેન કૃષ્ણ સાધ્વીજીને લગતે પાઠ આપે છે. તથા શ્રી ચંદ્રકેવળી ભગવાન પણ પાછળના ત્રીજા ચંદન શેઠના ભવમાં એ તપની આરાધના કરીને, કેવળી થયા હતા, તે હકીકત એમનાં ચરિત્ર અને રાસમાં વિસ્તારથી આવે છે. શ્રી વર્ધમાન સૂરીશ્વરજી એ તપની આરાધના કરીને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થના અધિષ્ઠાયક દેવ થવાની વાત શ્રી વસ્તુપાળ ચરિત્રમાં છે. - આચાર્ય મહારાજ શ્રી વિજય દેવસૂરિજીના શિષ્ય શ્રી તરુણ વિજયજી મહારાજશ્રીએ થોડા વર્ષો પહેલાં આ તપ પૂરે કયોને અને શ્રી સિદ્ધાચળજીમાં પારણું કર્યાને હેવાલ મળે છે. આજે પણ એ તપની આરાધના કરનારા સારી સંખ્યામાં છે. તેમાંનાં કઈ કઈ એંશી પંચાશીમી ઓળી સુધી પહોંચેલા હેવાના સમાચાર મળે છે. તે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
હાર્દિક અનુમોદનાપૂર્વક ધન્યવાદ આપવાની આપણી ફરજ ચૂકવાની નથી.
આ પરિચય બહુ જ ટુંકા વખતમાં અને જેમ બને તેમ ઝડપથી તૈયાર કરી એટલી જ ઉતાવળથી છપાવી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, તેથી અનેક ખલનાઓને સંભવ છે જ. છતાં સર્વની ઉપેક્ષા કરી, તેમાંથી લેવી જોઈતી ગ્ય પ્રેરણા મેળવવા તરફ જ સુજ્ઞ વાચકે લક્ષય રાખશે, એવી વિજ્ઞપ્તિ છે.
આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં જેમણે જેમણે આર્થિક ફાળો આપે છે, તેઓએ માત્ર તપસ્વી મહારાજ તરફની ભક્તિથી કહો કે–તપના પ્રભાવથી વાસિત અંત:કરણથી તપ તરફની ભક્તિથી હદયની હાર્દિક પ્રેરણાથી દુન્યવી નિષ્કામ ભાવે અર્પણ કરેલ છે.
અંતમાં આર્ય સંસ્કૃતિ, તેને જીવનમાં જીવવાની ખરી લાયકાતવાળી આર્ય પ્રજા અને શ્રી મોક્ષ માર્ગનું સંચાલક શ્રી જૈન શાસન સદા જયવંત હો એમ ઈચ્છી વિરમીએ છીએ. '
પાલીતાણું છે તા. ૨૮-૨-૪૬ "
લી
પ્રકાશક,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
જ અનુક્રમ છે wommunity
કમ વિષય રત્નતિઃ મકરણ ૧ લું
તીર્થ શ્રીજી એટલે શું? .... ૧ જડ-ચેતનાત્મક સૃષ્ટિ . ૨ તે કયો પદાર્થ છે? .. ૩ પ્રાણીઓની જુદી જુદી લાયકાત ... ૪ જુદી જુદી લાયકાતના કારણે ...
૫ દરેક પ્રાણીની ત્રયાત્મકતા • • • પ્રકરણ બીજુ
તીર્થશ્રીજી નામ કે આત્મા ધારણ કરી શકે? ૧ નામની જરૂરીઆત • • • ૨ લાયકાત પ્રમાણે નામના પ્રકાર • •
માનવ પ્રાણિઓમાં પણ અનેક ભેદે ... જ માનવમાં ચડતા ઉતરતા દરજજાના ક્રમ .. ૫ “સારું અને ખોટું” એ એક તાત્વિક વસ્તુ છે
૬ દરજજાને નિર્ણય • • • પ્રકરણ ૩ જુ
તીર્થ શ્રીજી નામ કયા આત્માનું છે? . ૧ ઉત્કર્ષના પ્રેરક જન્મ સામગ્રી ... » ૨ ઉત્તમોત્તમ સામાજિક દરજજાની તાવિક સમજણ
•
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
...
...
૨ તેને ભગાડવાના પ્રયત્ના ૪ ભારતીય આર્ય પ્રજાની વંશપર પરાની શુદ્ધતા ૫ ખાલ સુસકારાની ભારતીય સામગ્રી
૯ પ્રજાના બાહ્ય સંસ્કાર માટેના આધુનિક વિકારી સાધના ૭ ખાદ્ય સુસંસ્કાર આપવાના આ દેશના પ્રાર... ૮ હાલમાં તેના ઉપર પડતા ફટકા
પ્રકરણ ૪થ
તીર્થંીજી નામ કેવા આત્માનું છે ? ૧ પુવ અને સ્ત્રીત્વ
૨ પુત્વ અને સ્ત્રીત્વના વાસ્તવિક ભેદ ૩ સ્ત્રીત્વનું સામર્થ્ય
૪ સ્ત્રીજાતિમાં ચડતા ઉતરતા દરજ્જાને નિર્દેશ ૫ સ્ત્રી જાતિના પાવિત્ર્ય ઉપર
કૌટુંબિક અને પ્રજાકીય પવિત્રતાના આધાર
...
...
પ્રકરણ ૫ સુ
ગુજરામહેન
000
૧ માતા પિતા અને જન્મ સ્થળ ૨ શહેરમાં અને શહેરમાં કન્યાવ્યવહાર હાવાનું
મહત્ત્વનું સામાજિક કારણ
૩ ગજરાબ્વેનના બાલ સરકારી
પ્રકરણ
...
600
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
600
600
૪ અમદાવાદીઓની વિશિષ્ટતા ૫ લગ્ન વિષે
...
હું ગુજરાન્હેનના જીવનના બીજા પ્રસંગા
...
...
હું
દીક્ષા કોની પાસે લીધી ?
૧ જૈન સાધ્વી થવું એટલે શું ?
"
39
ર તી શ્રીજી નામ પ્રાપ્ત થાય છે
૩ દી દીક્ષા પર્યાયનીયે મહત્તા છે
૪ જે સામુદાયમાં દીક્ષા લીધી તે સમુદાય
...
...
...
...
...
800
...
008
..
200
...
ઃ
DAG
...
...
900
***
...
040
⠀⠀⠀⠀⠀⠀
...
...
...
...
...
3 ;
: ૩ : : :
...
...
...
::::
: : : :
****=
$_*o
૨૭
૩૦
C
૩.
ક ક ક ક
23
૩૫
મ
૩૫
૩૬-૪૨ ૪૯ ૫૧
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭ મું
વર્તમાન સાધ્વી જીવનનો આનંદ... • • * ૧ સતીત્વને આદધ ... ..... ? ૨ મહાસતીતમ ન સાધ્વીજી ... કે સાળી જીવનની ઉત્તમતા
૪ દીક્ષા પછી .. .. .. પ્રકરણ ૮ મું
૭૦ - શાસન પ્રભાવિકા સાધ્વીજી શ્રી તીર્થ શ્રીજી મહારાજે ૭૦ ક .૧ ઉn સાધ્વીજી મહારાજ મહાતપસ્વીજી છે - ૭૧ - ૨ વર્ધમાન તપ એટલે શું ? ;
• • ૭ર છે. આયંબિલ એટલે શું? . . . . જ
૪ તપની કસોટી • • • • પ્રકરણ ૯ શું " કસેટીને કસ • • • • પ્રકરણ ૧૦ શું
અજબ દુનિયાના અજબ ખેલ . પ્રકરણ ૧૧ મું
કીર્તિ કળશ . .. ' પ્રકરણ ૧૨ મું ધર્મ લાભ આશીષ્ય ... પરિશિષ્ટ ૧ પહેલું પ્રકરણ બીજાનું • • પરિશિષ્ટ ૨ જું .. મૂળ અંગ સુક્ત વર્ધમાન આયંબિલ તપ . • ૧૦૪
શશ્ચિ-(૧) પૃષ્ઠ ૯૬, પંક્તિ ૧ “તપસ્વીજી છે તેને બદલે
“ તપસ્વીજીના ” વાંચવું. (૨) પૃષ્ઠ ૨૪, પંક્તિ ૧૫ “ આર્ય પુરુ કુટુંબમાં” છે તેને બદલે “આર્ય કુટુંબમાં છે” તેમ વાંચવું અને તેજ પંક્તિમાં તેઓને બદલે “પુને સમજવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
શ્રી વર્ધમાન આયબિલ તપ પૂરા કરનાર
સાધ્વીજી શ્રી તીર્થ શ્રીજી મહારાજ
તપની શરુઆત વિ. સં. ૧૯૭૯ અમદાવાદ જન્મ-અમદાવાદ દીક્ષા-સુરત પારણું-સિદ્ધગિરિ પાલીતાણા વિ. સં. ૧૯૪૦ વિ. સં. ૧૯૭૪ વિ. સં. ૨૦૦૨ ફાગણ શુ. ૯
મહેાદય પ્રેસ-ભાવનગર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
II શ્રીમાન-aણે નમો નમ:
જ્યોતિઃ
મહાતપસ્વિની સાધ્વીજી મહારાજ શ્રી તીર્થશ્રીજી
મહારાજના જીવનને તાત્વિક ટૂંક પરિચય.
પ્રકરણ ૧લું.
તીર્થ શ્રીજી એટલે શું? ૧. જડ-ચેતનાત્મક સુ.િ
મવાંગ (દાર જેમાંથી બને છે, તે દ્રવ્યો)માંથી જે પ્રમાણે અમદશક્તિ-કેફ ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે ચેતના એટલે જ્ઞાનશક્તિ શરીરમાંથી ઉત્પન્ન થાય છે, માટે તે ચેતના પણ જડ છે,” એમ ભલે કદાચ જ્ઞાનને જડને સ્વભાવ માનીને “જડસૃષ્ટિ સિવાયની બીજી કઈ રુષ્ટિ જ નથી ” એમ ઠોકી બેસારવામાં આવે, પરંતુ દરેક પ્રાણિના જીવનની રજની જરૂરિઆતે-ખાવું, પીવું, એશ-આરામ, મોહ-મમતા, માન-પાન, દુન્યવી સ્વાર્થ વિગેરેમાં દરેક પ્રાણ ડુબાહુબ ડુબેલો હોય છે, તેને બદલે, કેટલાક એવા પણું પ્રાણિઓ છે કે જેઓ એ સર્વને ત્યાગ, સંયમ, નિવાર્થભાવ, હાદિક સેવા, પરોપકાર કરવાની વૃત્તિ, ઉત્કૃષ્ટ તપ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
તે દરેકની પાછળની સદ્ભાવનાઓ, અન્ય ખાતર નિ:સ્વાર્થ ભાવે સર્વસ્વના અને અનેક જરૂરિયાતાના ત્યાગ, અને તે સČમાં અનન્ય મક્કમતા, વિગેરે ગુણા ધરાવે છે.
જડમાં એ ગુણા કેમ સંભવી શકે ? જ્ઞાનશક્તિ-ચેતનાશક્તિ ઉપરાંતના એ ખીજા ગુણ્ણા જડમાં કયાંથી આવે છે?
{'
જડ શરીરમાં ઉપર જણાવેલા ગુણ્ણા છુપાયેલા હાય છૅ, અને પ્રસગે પ્રસંગે તે પ્રગટ થતા જોવામાં આવે છે. ” ખરું, પરંતુ, “ તે ગુણુા જડ શરીરના છે. ” તેમ માનવાને હૃદયને કાઇપણ રીતે પ્રેરણા મળી શકતી જ નથી, “પરંતુ, જડશરીરમાં છુપાયેલા કાર્ય જુદા જ પદાર્થના એ સર્વાં ગુણધર્મો હાય. ” એવી તે જ સ્વત: સાબિતી આપે છે, મનને તે પ્રમાણે માનવા અનાયાસે જ પ્રેરણા કરે છે.
૨. તે કયા પદાર્થ છે?
તે જુદા પદાર્થના આત્મા, જીવ વિગેરે નામેા પ્રસિદ્ધ છે. “તે ગુણા આત્મામાં છે, જડમાં નથી ,, અથવા “ તે ગુહામય જે પદાર્થ, તે જડ કરતાં જુદા છે, અને તેનું નામ આત્મા છે. ” કેમકે–જડના સ્વભાવમાં જ તે ગુણૢા નથી હાતા. માટે જડ–શરીર ઉપર જણાવેલા ગુણ્ણાના સમુહરૂપ હાઈ શકતુ જ નથી, તે શુÌાના સમુહુરૂપ કાઇ જુદા જ પદાર્થ છે, એવા નિર્ણય ઉપર આવ્યા વિના ચાલી શકશે જ નહીં. તેનુ નામ આત્મા છે.
જેમ, જડ પદાર્થનું અચિત્ય અને અદ્ભુત અનેક પ્રકારનુ સામર્થ્ય પ્રત્યક્ષ જોવામાં આવે છે, તે જ પ્રમાણે સામેની બાજુથી, આત્માએમાંથી પ્રગટ થતી અને પ્રત્યક્ષ જણાતી વિવિધ શક્તિઆની વિચારણા કરીએ, તેા આત્માની અગ્નિત્ય અને અદ્ભુત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
અનેક શક્તિઓને સરવાળે સર્વને ઘણું જ આશ્ચર્ય ઉત્પન્ન કરે, તે જાણી શકાય છે.
વિશ્વની ઘટના વિષે કદી વિચાર સરખે પણ ન કરનારને “જગતમાં શું ચાલે છે?” તેની કશી જ માહિતી નથી મળી શકતી; પરંતુ, જે થોડો પણ વિચાર કરે છે, તેમના મનમાં પિતાની સામે પ્રતિક્ષણે બનતી વિશ્વની અનંત-અનંત વિચિત્રવિચિત્ર ઘટનાઓને ભાસ થાય જ છે. અને તેમાં જડની, ચેતનની, અને બન્નેયની, એમ જુદી જુદી ઘટનાઓનું પૃથકકરણ પણ કરી તત્વ સમજી શકે છે. ૩. પ્રાણિઓની જુદી જુદી લાયકાતે.
આજનું કોઈ એક બાળક ૨૫ વર્ષ બાદ આજના વૃદ્ધ કરતાં બુદ્ધિ અને માનસિક વિકાસમાં ખૂબ ચડીયાતું માલુમ પડે છે. આજના ખેડુત યુવાન કરતાં, આવતી પશ્ચીસીને બ્રાહ્મણને
કરે માન ઉત્પન્ન કરે, તેવી વાત કરી, દરેકને પગે લાગવા લાયક બનતે જોઈએ છીએ.
આ ઉપરથી એમ સમજાશે કે-એ બાળકમાં એક વખત જે શક્તિઓ નહેતી જણાતી, તે મોટી ઉમ્મર થયા પછી જોવામાં આવે છે. અને કેઈ વખત તે પિતાના કરતાં મોટી ઉમ્મરના માણસ કરતાં પણ ઘણું શક્તિઓ વધી ગયેલી જોવામાં આવે છે.
ઘણી વખત બાપ–સાની કરતાં છેક-સેની “ઘણા જ ઊંચા પ્રકારની કારીગરીવાળા દાગિના ઘડનાર” તરીકે પ્રસિદ્ધ થાય છે. ત્યારે કેઈક છેક-સેની માંડ માંડ બાપને બંધ માત્ર જાળવી રાખી શકે છે.
આ રીતે આત્માના ગુણેની ચડ-ઉતરને આપણને ઠામઠામ અનુભવ થાય છે. તેની કોણ ના પાડી શકે તેમ છે? ગુણેની જણાતી આ ચડ-ઉતરનું કારણ શું હેવું જોઈએ? આ પ્રશ્નવિચાર જ જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
૨૫ વર્ષે મેટા વિદ્વાન્ થનારા બાળક, બે વર્ષની ઉંમરે પૂરું એલી પણ નથી શકતા હેાતા, તે પછી તે વખતે વાંચતાં લખતાં આવડવાની તા વાત જ શી ? છતાં, એક જ વ્યક્તિમાં વખત જતાં એટલે બધા ક્રૂરક પડે છે, તેનુ કારણ શું?
કહેવુ જ પડશે કે
ઘઉં
ખળ અવસ્થામાં ઢંકાયેલા ગુણ્ા માટી ઉમ્મરે ખીલે છે. જો ખળક અવસ્થામાં પણ ઢંકાયેલા છતાં તેનામાં તે ગુણે! વિદ્યમાન ન જ હોય, તેા માટી ઉમ્મરે પણ તે ગુણે! કયાંથી આવે ? મેટી ઉમ્મરે જે ગુણા ખીલે છે, તેના ખીજ નાની ઉમ્મરમાં હાય જ છે. માત્ર, તે વખતે તે ઢંકાયેલા હતા, તે ઉંમર થતાં ખીલ્યા છે. “ અભ્યાસની સામગ્રીની મદદથી જ ખીલે છે” એમ કદાચ કહેવામાં આવે, તા તે પણ વ્યાજખી નથી. કેમકે—અભ્યાસની સરખી સામગ્રી છતાં એક છેકરા પહેલે નખરે બેસે છે, અને મીએ છેલ્લે નખરે બેસે છે. વખત જતાં, એક માટા વિદ્વાન તરીકે જાહેર થાય છે, અને બીજો માંડમાંડ પેાલીસની નેાકરી કે કારકુની મેળવે છે. એટલે, મહારની અભ્યાસની સામગ્રી કરતાં અંદરની કુદરતી લાયકાત, એ જ એ ભેદનુ–એટલે ચડ-ઉતર શક્તિનું મૂળ કારણુ હાય છે.
જો અંદર લાયકાત ન હાય, તેા માટી ઉમ્મરે પણ તે ખીલે નહીં; કેમકે ન હાય, તે પર્ગટ ન થાય. ”
ܕܪ
તલમાંથી તેલ નીકળે, પણ રેતીમાંથી તેલ ન નીકળે; તલમાં તેલ ન હાય, તા ગમે તેટલા પીલવા છતાં, ઘાણીના લાકડામાંથી નીકળીને તેલ તલમાં દાખલ ન થાય. અને જો તેમ થતુ હોય, તા રતી પીલાતાં પણ તેલ મળવુ જોઈએ.
'
આ ઉપરથી આપણે એ ચાસ નક્કી કરી શકીએ કે પ્રાણિઓમાં અનેક શક્તિઓ હોય છે, તે અમુક કાળે ઢંકાયેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
હોય છે, અમુક કાળે ખીલે છે. કેઈક પ્રસંગે કેટલાક કાળ ગયા પછી ફરીથી ઢંકાઈ પણ જાય છે, અથવા વધુ ખીલે છે.” કેમકેસારા વિદ્વાન અને સેંશિયાર માણસ પણ ચિત્તભ્રમ થવાથી, ગાંડો થવાથી, કે રોગ થવાથી તદ્દન બુડથલ અને કંટાળારૂપ બની જાય છે. એટલે કે-ખીલેલ શક્તિ ઢંકાઈ પણ જાય છે. એકને આજનું વાંચેલું વર્ષો સુધી અક્ષરશઃ યાદ રહે છે, ત્યારે બીજે “કાલે શું ખાધું?” તે પણ ભૂલી જાય છે.
આ ઉપરથી “પ્રાણીઓમાં વિવિધ શક્તિઓ હોય છે, તે જ સંજોગો મળતાં ખીલે છે, અને કઈ વાર પાછી ઢંકાઈ પણ જાય છે.” અથવા “એકમાં તુરત અને ખૂબ ખીલે છે, ત્યારે બીજામાં કેટલાયે વખત જવા છતાં સહેજ વધુ જણાય તેવી રીતે પણ ખીલતી નથી.” આમ જગતમાં શક્તિની વિચિત્રતા હોવાનું નક્કી થાય છે, અને તેથી પ્રાણિઓની જુદી જુદી લાયકાત જોવામાં આવે છે. ૪. જુદી જુદી લાયકાતના કારણે
આ ઉપરથી પ્રાણિઓના આત્માઓમાં શક્તિઓ સરખી હેવા છતાં, તે ઓછી-વધતી દેખાય છે. - દીવાને જાડા, પાતળા, પારદર્શક, ઓછા પારદર્શક વિગેરે જેવા પડદા હોય છે, તેના પ્રમાણમાં તેને પ્રકાશ ઓછ-વધત પડે છે, તે જ પ્રમાણે, આત્મા ઉપર પરમાણુઓના જથ્થાઓના બનેલા એક જાતના પડદાઓ ફેલાયેલા હોય છે.
શરીરના સ્થલ અવયવો કરતાં ઇદ્રિના અવય વધુ બારીક સ્કૃતિવાળા હોય છે, તેના કરતાં જ્ઞાનતંતુઓના વધુ બારીક અને ચેતનવંતા હોય છે, તેના કરતાં મનના ખૂબ ચપળ હોય છે. મન કરતાં આત્માનું સામર્થ્ય ઘણું તીવ્ર હોય છે. છતાં “મન અને આત્માની વચ્ચે પરમાણુઓના જથ્થાનું એક પડ હોય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
એમ એક અમેરિકન વૈજ્ઞાનિકે પણ જણાખ્યુ છે. તે પડતુ નામ જે આપવું હાય, તે ભલે આપેા. અમે તેનું નામ કમ આપીએ છીએ.
કર્મીના પડદા અથવા કર્મ રૂપ પડદા, જેવા પાતળા, જાડા, કાળા, ખમ કાળા હોય, તેના પ્રમાણુમાં આત્માની શક્તિના પ્રકાશખીલવટ બહાર જણાય છે, અથવા મહાર નથી જણાતા. ઓછેવધતા જાય છે, અથવા કાંઇક ચાÒા કે વધુ મેલેા જણાય છે.
ܘ
કેટલાક પ્રાણિઓના શરીર અને આત્મા સરખા હાવા છતાં, વચ્ચે રહેલ આ કૅમ નામની ત્રીજી વસ્તુની અનેક વિચિત્ર વિચિત્ર ચડા–ઉતરીને લીધે તે સરખા પ્રાણિઓની શારીરિક અને બૌદ્ધિક પ્રવૃત્તિએમાં પણ ચડા-ઉતરી જાય છે.
માટે પ્રત્યેક પ્રાણિની કિંમત તથા મહત્તા તેના શરીર ઉપરથી આંકી શકાતી નથી. પરંતુ, શરીરની પાછળ રહેલા આત્માના ગુણ્ણાની ચડા—ઉતરી ઉપરથી પ્રાણિની કિંમત અને મહત્તા આંકી શકાય છે. ૫. દરેક પ્રાણિની ત્રયાત્મકતા.
દીવાના ફાનસના હૃષ્ટાંત ઉપરથી આત્મા; ક: અને શરીર:ને સબંધ કદાચ સમજી શકાશે. ફ્ાનસનુ ં આખું માળખું, તે શરીર છે. લાલ, પીળા, ઝાંખા કે સ્પષ્ટ કાચના ગેળા, તે કર્મને સ્થાને છે, અને અંદરના દીપક, તે આત્મા સમજો. તેના પ્રકાશ, તે તેના ગુણા સમજો. દીપકને પ્રકાશ એક સરખા છતાં, કાચના ગાળાની વિવિધતા પ્રમાણે પ્રકાશમાં વિવિધતા જાય છે. અને તે ખન્નેચ દીવા અને કાચના ગાળા પાતપેાતાનું સ્વતંત્ર કાર્ય બજાવતાં છતાં, ફાનસને આધીન રહીને આમથી તેમ ફેરવી શકાય છે.
આથી વાચક મહાશયેા સમજી શકશે કે-કેઇ પણ કાળે કાઈ પણ પ્રાણી શરીર: આત્મા અને સ્વકર્સ, એમ ત્રયાત્મક ડાય છે. એટલે તીથ શ્રીજી પણુ-અમુક પ્રકારના શરીર સહિત, વિવિધ સ્વકર્માથી ઘેરાયેલા અમુક એક આત્મા હૈાવાથી ત્રયાત્મક પદાર્થ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
- પ્રકરણ ૨ જુ ૧ નામની જરૂરીયાત. “તીર્થ શ્રીજી” નામ કે આત્મા ધારણ કરી શકે?
શરીર અને કર્મ રહિત, શુદ્ધ પવિત્ર આત્માઓને આવા નામ ધારણ કરવાના હોતા જ નથી.
પરંતુ, ઉપર જણાવ્યા પ્રમાણે શરીર અને કર્મ સહિત આત્મા જ દુન્યવી વ્યવહાર માટે કોઈ પણ જાતનું નામ ધારણ કરી શકે છે, અથવા તેને ધારણ કરવું જ પડે છે.
જે આત્મા વિષે અહીં લખાઈ રહ્યું છે, તેનું તીર્થ શ્રીજી નામ કેમ પડયું ? તે એક મહત્વનો વિચાર છે.
આ નામ વ્યવહાર માટેનું હોવા છતાં, વિશિષ્ટ પ્રકારનું છે. જગતમાં આવા નામે ભાગ્યે જ-બહુ જ છેડી વિશિષ્ટ વ્યક્તિએના જ પડી શકે છે. ૨. લાયકાત પ્રમાણે નામના પ્રકારે.
પશુ, પક્ષી, કડા, જતુઓ વિગેરેની વિવિધ જાતિઓ હોય છે. અને તેના નામે પણ જુદા જુદા હોય છે. તેમાંની કઈ પણ જાતિ કે વ્યક્તિનું આવું નામ જોવામાં આવતું નથી, કેમકેતેવું નામ તેઓનું પડી શકતું જ નથી.
માનના દરેક થેરેમાં આવા નામ જોવામાં આવતાં નથી; કેમકે–આવા નામે રહેજે ધારણ કરી શકાતા નથી. આવા નામે ધારણ કરવાને અમુક જ હદની લાયકાત જોઈએ છીએ.
કોઈ સમડીએ કે કાગડાએ સવિતાદેવી કે તખતસિંહ એવું નામ રાખ્યાનું જણાયું છે?
આવા વિશિષ્ટ નામ ધારણ કરવાને લાયકાત કયારે આવે છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
અને કેમ વિકસે છે? તે ખાસ સમજવા જેવું છે. કેમકે-શક્તિએને વિકાસ થાય છે, એ તે આપણે પહેલા પ્રકરણમાં કબુલ કરી આવ્યા છીએ. એટલે શક્તિઓના વિકાસને લાયક નામની લાયકાતના વિકાસને પણ સંબંધ હોય છે.
કોઈપણ અત્યત જડે પ્રકૃતિના માણસની નજર તળે પણ આજ સુધીમાં સંખ્યાતીત પ્રાણીઓ નીકળી ગયા હોય છે. તે સંખ્યાતીત પ્રાણીઓમાં પણ “માનવ, માણસ, માનવી” એવું નામ અમુક સંખ્યાના જ પ્રાણીઓ ધારણ કરી શકે છે. ૩. માનવ પ્રાણિઓમાં પણ અનેક ભેદ.
માનવસૃષ્ટિમાં માનવ તરીકેની સમાનતા છતાં, શરીરની કેટલીક બાહ્ય અને અંદરની રચના, મોઢાનો આકાર, રંગ, સ્વભાવ, ગુણ, દેશ, વારસો, સંસ્કાર, વંશપરંપરા, વંશપરંપરાની ટેવે, ગુને--અવગુણ વિગેરેને અનુસરીને પુષ્કળ ભેદે જોવામાં આવે છે.
પ્રાણિ માત્રમાં જેમ સમાનતા હોય છે, તે જ પ્રમાણે તેમાં વિશેષતાઓ પણ હોય છે, કેમકે-જગતના દરેક પદાર્થો જેમ સામાન્ય સ્વરૂપે એક જ જાતના હોય છે, તેમજ, વિશેષ વિશેષ રૂપે અનેક જુદા જુદા સવરૂપે પણ હોય છે. માનવોની લાયકાતમાંયે ચડતા-ઉતરતા દરજજા હેાય છે. ૪. માનવામાં ચડતા-ઉતરતા દરજજાના સમ,
માનવામાં ચડતા-ઉતરતા દરજજાને સામાન્ય ક્રમ આ પ્રમાણે સમજી શકાય છે–
ચડ-ઉતર લાયકાતવાળા માનને પસંદ કરીને એક કારખાનાને બુદ્ધિમાન સંચાલક પિતાના હાથ નીચેના હજારો મજુ, કારકુન, કારીગરે, વેચનારા, ખરીદનારા વિગેરે પાસેથી કામ લે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
એક રાજા પેાતાના તાબામાં લાખા માનવાને શખીને સુરક્ષિત જીવન ગળાવે છે.
એક પરાપકારી મહાપુરુષ પાતાની છાયામાં કરાયા માનવાને સદ્ગુણી મનાવવાના પ્રયાસેા કરતા હાય છે.
સારાંશ એ છે કે-પ્રત્યેક માનવનુ મૂલ્ય સરખું' નથી હતુ. નહીંતર, સંચાલક: રાજાઃ કે સત: જગમાં મળી શકે જ નહીં.
એક તરફ પાંચસે ગરીખ ભીખારી, અને બીજી તરફ્ પ્રજાના હિત ખાતર મરી ીટનાર એક સેવક કે ચાદ્ધો હાય, તુલના કરતાં એક સેવક કે ચાષ્ઠાની કિંમત અને મહત્તા સ્વાભાવિક રીતે જ સૌને વધારે કબૂલ કરવી જ પડે છે. સંખ્યાની મહત્તા બધે ઠેકાણે મહત્ત્વની નથી હાતી, ગુણની અને સંસ્કારની પણ મહેત્તા સંખ્યા કરતાં ખૂબ ચડિયાતી હોય છે.
જેની જે પ્રમાણે કિંમત અને મહત્તા હૈાય, તેને તે જ પ્રમાણે જગતમાં સ્થાન મળવુ જ જોઈએ, તેા જ વિશ્વવ્યવસ્થા, જગના વ્યવહારમાં અને દરેક સુવ્યવસ્થા ટકી અને ચાલી શકે છે.
આજે પણ આપણે જોઇ શકીએ છીએ કે—
૧ માનવામાં–૧ જંગલી માનવા અને ૨ સમાજબદ્ધ માનવા. ૨ સમાજમ માનવામાં પણ−૧ આય અને ૨ અનાર્ય જાતિઓ. ૩. માનવામાં પણ ૧ ઉચ્ચ આનુશિક શુદ્ધિવાળા અને ૨ ઉતરતી આનુવશિક શુદ્ધિવાળા.
૪ ઉચ્ચ આનુવશિક શુદ્ધિવાળામાં પણ ૧ માનવ ક્તિની વધુ જવાબદારી ઉપાડનારી અને સુસ'સ્કારી સમાજો ર તથા માનવ હિતની ઉતરતા દરજ્જાની જવાબદારી ઉપડનારી અને અપ સંસ્કારી સમાજ,
૫- સુસંસ્કારી અને વધુ જવાબદારી ઉપડનારી સમાજોમાં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
૧ આધ્યાત્મિક સંસ્કૃતિને અનુસરતું વ્યાવહારિક જીવન પ્રધાનપણે અને ૨ ગૌણપણે જીવનારાઓ.
૬ પ્રધાનપણે આધ્યાત્મિક સંસ્કૃતિને અનુસરતું વ્યાવહારિક જીવન જીવનારાઓમાં પણ ૧ દુન્યવી જીવન સાથે મુખ્યપણે આધ્યાત્મિક જીવન જીવનારાઓ અને ૨ જિંદગીભર કેવળ આધ્યાત્મિક જ જીવન જીવનારાઓ.
૭ જિંદગીભર કેવળ આધ્યાત્મિક જીવન જીવનારા વર્ગમાં પણ ૧ આધ્યાત્મિક આદર્શ ટકાવવા માટે પિતાનું ઉચ્ચ અને સંયમી જીવન રાખી, જગતમાં ચાલતા આધ્યાત્મિક જીવનના સંચાલનની મુખ્ય જવાબદારી અદા કરનારાઓ અને ૨ આ૫ અદા કરનારાઓ.
રાજા-મહારાજાઓ, કળાકુશલે, વિદ્વાને અને મહાન ધંધાદારીઓ તથા બીજી રીતે દુનિયામાં મેટા ગણાતા મુરારી અને ડીગ્રીધારી માન કરતાં યે આધ્યાત્મિક જીવન જીવનારાએને દરજજે ઉત્તમ હોય છે.
૮ આધ્યાત્મિક સંચાલનની જવાબદારીઓ ઉપાડીને અદા કરનારાઓમાં પણ ૧ આધ્યાત્મિક સંચાલનના અગ્રેસર પ્રવર્તકે પ્રચારકે તથા તેના મુખ્ય ઉત્પાદક મહાપુરુષ કે જેની સંખ્યા ઘણી જ નાની હોય છે, યુગેના યુગો પસાર થયા બાદ જ એવી એકાદ વ્યક્તિ હાથ લાગે છે. જેની મહત્તા જગતમાં સર્વોપરિ હેાય છે.
ઉપર જણાવેલા દરજજાઓમાંનાં દરેક ઉપર ઉપરના દરજજામાં લાયકાત અને સદ્દગુણો વધુ વધુ હોય છે; છતાં, ઉત્તરોત્તર ઉપરના દરજજાની સંખ્યા જગતમાં ઓછી એછી હોય છે, પણ તેની મહત્તા ઉત્તરોત્તર ઘણી જ વધતી જતી હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
૫ “સારું અને ખાટું” એ એક તાવિક વસ્તુ છે.
જેમ “વધારે સારું” તેમ તેની કિંમત વધારે ગણાય, એ કુદરતી છે. કેમકે “અમુક સારું, અમુક નરસું” આવો ખ્યાલ પ્રાણિમાત્રના મનમાં હોય જ છે, તેથી જ તે ઈષ્ટ તરફ પ્રવૃત્તિ અને અનિષ્ટ તરફથી નિવૃત્તિ કરે છે. કીડો સળગતી દીવાસળી પાસેથી પાછી ફરે છે અને સાકર તરફ દેડે છે.
કદાચ, ભલે કઈ વખતે, સૌ સૌનું માનેલું “સારું કે નરસું” હોય છે, છતાં, એ બે તો જગતમાં સર્વસામાન્ય પ્રાણિના મનમાં જ હોય છે, માટે “સારું અને નરસું” જગતમાં એક સિત પદાર્થ છે.
તેમ છતાં, જગતમાં એક એ સ્થિર પદાર્થ છે, કે જેને હરક સંબમાં “ સારે” કહી શકાય છે. અને તે માપના આધારે જ તેની સાથે સંગત હોય, તે જ બીજા પદાર્થો પણ
સારા” કહી શકાય છે. અને તેનાથી વિપરીત-વિસંગત હોય, તે પદાર્થો “નરસા, નકામા, બેટા” એમ કહી શકાય છે.
તે સ્થિર-સારે પદાર્થ જગતમાં મેક્ષ કે ઉપચારથી તેના સાધનરૂપ આધ્યાત્મિક જીવન નક્કી થયેલ છે. માટે તેની સાથે સંગત તે સારું, વિસંગત, તે નઠારું” આમ એક સર્વમાન્ય એકસ ધારણ કરે છે.
તે આધારે આધ્યાત્મિક જીવનના સંચાલનની જવાબદારી ઉપાડનારામાં તેના મૂળ ઉત્પાદકોની લાયકાત, કિંમત અને મહત્તા વધારેમાં વધારે હોય, એ સ્વાભાવિક છે.. ૬ દરવાજાને નિર્ણય.
માનવ પ્રાણીના ઉપર જણાવેલા મુદ્દાના આઠ દરજજાઓમાંના છઠ્ઠા દરજજાના બીજા વિભાગમાં આવી શકનાર પ્રાણિથી જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
તીર્થ શ્રીજી” એવું નામ ધારણ કરી શકાય છે. તે સિવાય "ઉતરતા વર્ગના પ્રાણિઓમાંની કોઈપણ વ્યક્તિ એવું નામ ધારણ કરી શકતી નથી.
તીર્થ શ્રીજી” નામ ધારણ કરનાર આત્માને વિશ્વના અનંત પ્રાણિ સમૂહમાં શો દરજે છે તેને આ ઉપરથી કંઇક ખ્યાલ વાચકેને આ શકશે.
પ્રકરણ ૩ જુ તીર્થ શ્રીજી નામ કયા આત્માનું છે? ૧ ઉત્કર્ષના પ્રેરક જન્મસામગ્રી.
માનવ પ્રાણિયમાં એ સારભૂત-સંસ્કારી માનવરના રત્નાકર તુલ્ય: અને ત્રણેય કાળના માનના સુસંસ્કારના ઉજજવળ પ્રવાહનાં ગિરિશિખર તુલ્ય ભારતવર્ષમાં તેમાં પણ વિશિષ્ટ પ્રદેશ અને પ્રજાકીય દરજજાને લીધે વિખ્યાત ગુજરદેશમાં,–તેમાં પણ ઇતિહાસકાળમાં અણુહિલપુર પાટણમાં સંગ્રહિત થયેલા માનામાંના, પાછળના યુગમાં લાગેલી અનેક યાતના જવાળાઓ માંથી ઉત્તમ વંશના, સંસ્કારી, સદબુદ્ધિથી વિશાળ ચિત્તવાળા, ગંભીર પ્રકૃતિના, જે અનેક માનવ બચેલા હતા, તેના કેન્દભૂત સાર્થક વિશ્વવિખ્યાત વિશેષણ ધારણ કરનાર અમદાવાદ નામના શહેરમાં–જે આત્માએ માનવ જન્મ ધારણ કરેલ છે.
અમદાવાદ એટલે આર્યપ્રજાના જીવનની રક્ષા માટેની આખા ભારતમાં સીધી રીતે અને વિશ્વમાં આડકતરી રીતે બૌતિક સામગ્રી પૂરી પાડી, વ્યવહાર ઉપાય બતાવનાર ઉદ્યોગ અને વ્યાપારી બુદ્ધિશક્તિ માટે કરાએલ માનવને શ્રેષ્ઠ ગુણેના નમૂનારૂપ: માનવકુળ વૃક્ષોના બગીચારૂપ: વિશ્વનું સારભૂત-નિષ્કર્ષરૂપ: એક મોટું મહાજન–નગર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
અમદાવાદ એટલે જેમાં આધ્યાત્મિક સંસ્કૃતિના કેન્દ્રરૂપ આર્ય ધર્મોમાંના અગ્રેસર શ્રી જૈનધર્મના સર્વ સંચાલનનું એક અદ્ભુત . જેની વ્યવહારુ બુધિને આધારે આખા ભારતની આર્ય પ્રજાના પ્રજાક્રય, સામાજિક, ધાર્મિક, વ્યાવહારિક, આર્થિક, રાજ્યકીય વિગેરે તમામ સુકાનેનું સંચાલન અમુક વખતે ચાલી રહેલું હેવાનું જાણી શકાયું છે.
તે સર્વને લીધે જે શહેર વિશ્વવિખ્યાત થયું છે, તે અમદાવાદ નગરમાં જે આત્માએ જન્મ ધારણ કરે છે.
યુગાંતરોથી ઉત્તરોત્તર કસોટીમાંથી પસાર થયેલા વિશ્વના ઉત્તત્તમ માનવરનું અમદાવાદ નગર એક વખતનું એક અપૂર્વધામ બન્યું હોવા છતાં, સાથે સાથે કાળદેષને લીધે ઉતરતી કેટિના માનવકુળયે તેમાં વસતા હોય, એ સ્વાભાવિક જ છે. તેવા કેઈપણ કુટુંબમાં જન્મ ધારણ ન કરતાં, ઉત્તમોત્તમ સામાજિક દરજજો ધરાવતા વિશાશ્રીમાળી જેવા કુટુંબથી ઉતરતા છતાં તેની નજીકનો જ ક્રમ ધરાવતા-દશાપોરવાડ વણિક કુળમાં જે આત્માએ જન્મ ધારણ કરેલ છે.
સુકુળ, સુજ્ઞાતિ, સુજાતિ, વિગેરે ઉત્તમ સામાજિક દરજજાના કુટુંબમાં જન્મ ધારણ કરવાનું પણ દરેકને પ્રાપ્ત થઈ શકતું નથી. ૨ ઉત્તમોત્તમ સામાજિક દરજજાની તાત્વિક સમજણુ.
માનોમાં વંશપરંપરાના કુ અને સુ સંસ્કારે દેય છે.” એ એક જગતનું બુદ્ધિપૂર્વક સાબિત થયેલું માનવ જાતનું એક તવ છે. વંશપરંપરાના ગુણે, સંસ્કારે ઉત્તરોત્તર સંતાનમાં ઉતરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૪ - આધુનિક વૈજ્ઞાનિકોએ પણ નિસંદેહ રીતે સાબિત કરેલ છે, કે –
વંશપરંપરાના સુસંસ્કારથી વધુ સંપન્ન માનવે વિગેરે પ્રાણુઓ જગતમાં વધુ વખત પોતાની જાતને ટકાવી શકે છે.”
જે સમાજમાં, વંશપરંપરાના સુસંસ્કાર અને ઉત્તમ ગુણેને તથા શારીરિક ઉત્તમ તને વારસો ટક્ય હેય, અને ઉત્તરતર સંતાનમાં અખંડ પ્રવાહરૂપે ચાલ્યું આવતું હોય, તે જ સમાજવ્યવસ્થા ઉત્તમ ગણાય છે. બાહ્ય શિક્ષણ વિગેરે બાહા સાધનેથી આવેલા બાહા સંસ્કાર તે વ્યક્તિ પૂરતું જ કે તે પેઢી પૂરતું જ સત્વ પૂરું પાડે છે. આગળ આગળ કાયમ ન ટકતાં ખરે વખતે પડી ભાંગે છે. પણ આનુવંશિક સાત્વિકતા હજારે પેઢી સુધી વારસામાં લંબાય છે. ભલે બાહ સંસ્કાર અપ જણાતા હોય, છતાં આનુવંશિક સંસ્કારી પ્રજાએ ચિરંજીવી હોય છે.
એટલા માટે જ ભારતીય આર્ય પ્રજાના આગેવાને મરણને ભેગે પણ પિતાના વંશવારસાના સુસંસ્કારોની રક્ષા કરતા આવ્યા છે, અને તેટલા ખાતર સહેજ પણ સંસ્કારમાં બગાડો પિસે આદર્શથી ઉતરતા દરજજા ઉપર માનવમાનસ કે રીતભાત ઉતરી પડે, કે તુરત જ તેને વિભાગ જુદો પાડી દઈ, મૂળ વારસાનું રક્ષણ કરતા આવ્યા છે. અને ચડતી–ઉતરતી લાયકાતવાળા માનની સેળભેળ થતી અટકાવતા આવ્યા છે. ૩ તેને બગાડવાના પ્રયત્નો
આજે, આખી આર્ય પ્રજાનો નાશ કરવા માટે હેય, કે જગતમાંથી તેની પવિત્રતાની ખ્યાતિ નષ્ટ કરવા માટે હોય, કે ગમે તે કારણે હોય, પણ અર્ધદગ્ધ વિદેશી વિદ્વાને “વિવિધ નાતજાતના લેકેના ખીચડારૂપ ભારતવર્ષ છે.” એમ જણાવી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
ભારતીય સુસમાજશાસ્ત્રના નિયમોને આધારે રચાયેલા સમા જેની નિંદા કરી, તેની સામે અહીંના અર્ધદગ્ધ યુવકે વિગેરેને ઉશ્કેરી રહેલ છે. તેથી શિક્ષણ સંસ્થાઓ, પુસ્તકાલય, વર્તમાન પગે, તેવા પ્રકારના જાહેરમાં લોકપ્રિય કરાયેલા આગેવાનોના વ્યાખ્યાને, વિગેરેમાં, ખૂબ વિરોધી પ્રચાર ચાલી રહેલ છે. તથા આ દેશના તેવા પ્રકારના મુગ્ધ યુવક-યુવતિઓ તેને ખરો ભેદ પામ્યા વિના–“સિવિલ મેરેજ, આંતર રાષ્ટ્રીય લગ્ન, આંતર જ્ઞાતીય લગ્ન” વિગેરેને નામે સંસ્કારરક્ષક મજબૂત દીવાલ ઉપર ઘણના ઘા મારી તેડી રહેલ છે. અને પોતાની પ્રજાના હિત જોખમમાં મૂકી રહ્યા છે. - જ્યારે યુરોપ, અમેરિકામાં એવી જ દીવાલો રચાઈ રહી છે, અને આનુવંશિક સંસ્કારોની રક્ષા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. પિતાની ગોરી પ્રજામાં આનુવંશિક યુદ્ધ વારસે ઉતત્ર થાય, અને સમૃદ્ધ થાય, તેને માટે વૈજ્ઞાનિક પ્રયત્ન કરી રહ્યા છે. શારીરિક આનુવંશિક તો કેવા કેવા શુદ્ધ છે?” તે માટે તેના લેહી લઈ વૈજ્ઞાનિક તપાસ કરી રહ્યા છે. અને તેવા લેકેને જ અમુક હદમાં વસવા દેવાના, અને તેવા લોકો સાથે જ ભવિષ્યમાં લગ્ન વ્યવહાર સાધવા કાયદા વિગેરેથી પ્રયાસો કરી રહ્યા છે. આજની યુ૫, અમેરિકની સમગ્ર ગેરી પ્રજાના નેતાઓ આનુવંશિક શુદ્ધિ ઉપર ખાસ ભાર મૂકી રહ્યા છે, અને તે જાતના સામાજિક નિયમે ત્યાં ઘડી રહ્યા છે, તેવા કાયદા પસાર કરી રહ્યા છે, તેવું સાહિત્ય લખી રહ્યા છે, તેવી વૈજ્ઞાનિક શોધ કરી રહ્યા છે. અને સાથે સાથે ભારતીય સંસ્કારી માનવ પ્રાણિના કાળ જેટલા જુના આનુવંશિક સંસ્કારની હરિફાઈમાં ઉતરવા માટે, બીજી બધી બાબતની જેમ તેમાં આગળ પડતા રહેવા માટે, અહિંના સંસ્કાર ભૂસવા અનેકવિધ પ્રયત્નો ચલાવી રહેલા જણાય છે.
આ આનુવંશિક શુદ્ધિના વિષયના ભારતીય શિષ્ટ સાહિત્યમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
તેમજ યુરેપના શિષ્ટ સાહિત્યમાં મોટા મોટા બુદ્ધિમાન સંશોધકેએ લખેલા મોટા મોટા ગ્રંથ વિદ્યમાન છે. તે દેશના લે ત્યાં પિતાના પ્રજાજનોમાં અહીંના ઉચ્ચ સંસ્કારે દાખલ કરવા ધારે છે, તે માટે હાલના હિંદી પ્રધાન પેથિક રેસના તા. ૧-૧-૪૬ ના ભાષણના તાજા શબ્દો વાંચે–
“હિંદ અને બ્રિટનની પ્રજાની દેતી રાજદ્વારી ક્ષેત્રમાં સફળ થાય, એ તે હું ઈચ્છું જ છું પણ એથીએ વિશેષ હિંદની પ્રજાના મહાન ધાર્મિક સાંસ્કૃતિક વારસાને મને
ખ્યાલ હેઈ, મારા દેશને પણ આપણી ભાગીદારીથી એ વારસાને લાભ મળે, અને હિંદના મહાન નરનારીએાની પ્રેરણા મળતી રહે, એ મારા અંત:કરણની ઈચ્છા છે. ”
અહીંની પ્રજાના સાબુ ભૂસ્યા વિના બીજી પ્રજાએ પિતાનામ સાથે ખૂલશે, તે છે પરંતુ, તેમ કરવામાં આવતું નથી, તે અનિટ છે. ૪ ભારતીય આર્ય પ્રજાની વંશપરંપરાની શુદ્ધતા
ભારતમાં દરેક મુખ્ય જ્ઞાતિઓમાં વીશા, દશા, પાંચા, અહીઆ વિગેરે, અનુક્રમે ઉતરતા સંસ્કારવાળી સમાજેના વિભાગે વિદ્યમાન છે. કાળક્રમે જેમ જેમ આનુવંશિક સંસ્કાર ઘટતા ગયા, તેમ તેમ સમાજનાં આગેવાને તેવા ઉતરતા વિભાગોમાં સમાજની વ્યવસ્થા ગોઠવતા આવ્યા છે. અને તેમ કરીને બાકીની આનુવંશિક શુદ્ધિનું સેળભેળ થવાથી રક્ષણ કરતા આવ્યા છે.
ભારતીય પ્રજાના ધર્મોમાં સીધી રીતે આજ સુધી ઉખલ ન કરવા છતાં, આડકતરી રીતે તે ડખલ થવાની હકીકત મળે છે. પરંતુ, હવે તો તે તે ધર્મોમાં દાખલ થઈને કપ્રિય થઇ, ગોરી પ્રજાના હિતના પ્રચારક રચનાત્મક ડખલ કરી, ધાર્મિક સંસ્થાઓને કબજે લેશે. તેની આ ટુંક શબ્દોમાં કદાચ આસાહી હોય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધઃ એ ચારેય વર્ગોમાં લગભગ આ અને આવી જાતના ઉપર જણાવેલા આનુવંશિક શહિના ચડતા-ઉતરતા વિભાગે જોવામાં આવે છે. જો કે અનાર્ય પ્રજાઓમાં પણ વિભાગો છે, પણ એટલા સ્પષ્ટ નથી, કે જેટલા ભારતમાં આર્ય પ્રજાના છે, કેમકે-ભારતદેશ માનવી સંસ્કૃતિના રક્ષણનું કેજ છે, તેટલા, અનાર્ય પ્રદેશ સંસ્કૃતિના રક્ષણના કેન્દભૂત નથી.
મુસલમાનમાં પણ હારા, સીપાઇ, સીયા, સુઘી, સિદ, મુમના, આરબ, પઠાણ વિગેરે ઘણી જાતિઓ છે. અને તેમાંયે અમુક ખાનદાન વિગેરે ઊંચા-નીચા દરજજાની પણ માન્યતા છે. ' દુનિયાની ગેરી પ્રજાઓમાં પણ તેમ છે. સંસ્કારી ગણાતા અને પ્રગતિમાન તરીકે પોતાને ગણાવાનો ડોળ કરનારાઓમાં પણ મીલમાલેક, પ્રેસીડેન્ટ, લેઈ વિગેરે અનેક વર્ગો છે. અને તેઓમાં ઉચ્ચ-નીચની ભાવના પણ છે. સર, જે. પી. વિગેરેને માન આપવાના પ્રકાર જુદા જુદા હોય છે. પશુ પક્ષમાં પણ હાથી–ગધેડે, ઘોડે-ઉંટ, ગાય,ભૂંડ, કુતરા અને હરણ વિગેરેના સ્વભાવ, ખાનપાન વિગેરેમાં ભેદ માલુમ પડે જ છે. તે જ પ્રમાણે માર-કાગડા, પોપટ-ગીધ, સમડી-હંસ વિગેરેમાં પણ સ્વભાવલેહ માલૂમ પડે છે. વનસ્પતિમાં પણ આંબો–બાવળ, લીંબડોઅશોક-શેર-બારડી અને કેળમાં કેટલે બધે ફરક માલુમ પડે છે? દરેક પ્રાણીઓ સર્વથા સમાન નથી, પરંતુ અમુક રીતે સમાન છે, છતાં અમુક રીતે તેઓમાં જુદાઈ પણ છે. આ સંપૂર્ણ સત્ય છે. - યુરેપના વૈજ્ઞાનિકે આ આનુવંશિક શુદ્ધિને જાણે છે, માને છે, અને અનેક જોખમ ખેડીને મોટા ખર્ચે તેના પ્રત્યેગો કરી તેનાં વૈજ્ઞાનિક ત શોધે છે. તથા તેના ઉપર મોટા મોટા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
પુસ્તકો લખ્યા છે, અને લખે છે. માત્ર ભારય આર્ય પ્રજા શાભાવિક રીતે જ આનુવંશિક શુદ્ધિવાળી છે. તેની હરિફાઈ ખાતર, તેને નીચે પાઠ, પોતે ભવિષ્યમાં તેનાથી આગળ આવા કેટલાક વિદ્ધાને અહિંના યુવકના માનસને બગાડી અને તે યુવા વયેવૃદ્ધ થાય એટલે તેમને નેતા બનાવી, તેમની મારફત ભારતીય આર્ય સંસ્કૃતિના કેન્દ્રોને રગદોળવાને પ્રયાસ કુદરથી કરાતા માલુમ પડે છે. અસ્તુ
આનુવંશિક શુદ્ધિવાળા, સંસ્કારી અને ઉચ્ચ ખાનદાનીવાળા સમાજમાં જન્મ ધારણ કરવાનું સદભાગ્ય જે આત્માને પ્રાપ્ત થાય, તે આત્માન દરજજે પણ વિશ્વના પ્રાણી માત્રના જુદા જુદા દરજજાને હિસાબે કેટલે ઊંચે દરજજે છે? તેની વાચકોએ ખાસ કલ્પના કરવા જેવી છે. દુનિયાભરના સામાજિક દરવાજામાં લગભગ ઉપરની ટોચ ઉપર તેનું સ્થાન આવે છે. એ સત્ય આ વિષયના વિજ્ઞાનના નિષ્ણાત વાચકના ખ્યાલમાં બરાબર આવી શકશે જ. ૫ બાણ સુસંસ્કારની ભારતીય સામગ્રી.
ભારતવર્ષમાં વર્તમાન કાળે વસવાટ કરતા માનવજાતિએના જીવન પલટાવી નાંખી, યુપીય માનાના લાભની પ્રવૃત્તિઓના કેન્દ્રોમાં ઉપયોગી થાય, તેવી જાતનું સામાજિક, આર્થિક, પ્રજાકીય, બૌધિક ઘડતર કરવા એટલે તેવી રીતે કેળવી લેવા આધુનિક કેળવણી શરૂ થઈ છે, જેને પરિણામે આજે અહિંના માનવેને બાહ્ય સંસ્કાર મળી રહેલ છે, ત્યારે ખરા આનુવંશિક સંસ્કારો નાશ પામી રહેલ છે.
આવી રીતની આ આધુનિક કેળવણી શરૂ થતાં પહેલાં અહિંના માનવીને બાહા સંસ્કાર પણ સારી રીતે મળી રહેલા હતા. અને તેથી જ પ્રાચીન કાળમાં આ દેશમાંના માનવરત્નો જગતપૂજ્ય અને માન્ય દરજજામાં આવી શકતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
૬ પ્રજાના આખા સંસ્કાર માટેના આધુનિક વિકારી સામે
હાલની શિક્ષણ સંસ્થાઓ ગોરી પ્રજાઓના સ્વાર્થોને અનુકૂળ વિષયાનું જ્ઞાન આપે છે, અને સાથે સાથે અહીંની પ્રજાના જીવન તદનુકૂળ એટલે ગોરી પ્રજાના સ્વાર્થને અનુકૂળ દરેક પ્રકારનું ઘડતર પણ કરે છે, એ બે કામ ખાસ કરે છે. ૭ બાળ સુસંસ્કાર આપવાના આ દેશના પ્રકારે.
આ દેશમાં ધર્મસંસ્થાઓ ગ્રહણ અને આસેવન શિક્ષા દ્વારા જ્ઞાન અને બાહ્ય સંસ્કાર પૂરા પાડતી હતી.
ગ્રહણુશિક્ષા એટલે વિશ્વના ગહન પદાર્થોનું શાસ્ત્રો માસ્કૃત અધ્યયન અને જ્ઞાન સંપાદન. તેમાં ભારતવર્ષ છેષ હતું. તેમાં પણ અમુક અમુક દશનો ખૂબ ઊંડે સુધી ગયેલા હેવાના ભારતીયા પ્રાચીન અને ગંભીરઃ સાહિત્ય ઘણા પૂરાવા પૂરા પાડે છે.
આસેવન શિક્ષા એટલે–સુસંસ્કારી જીવન બનાવનારા રીતરિવાજ, આચાર, ધારણા, રૂઢિઓ, વ્રત, સંસ્કાર વિગેરેની ટેવ કેળવી સરળતાથી જીવનમાં અમલ કરાવે. સુસમાજશાસ
સૂત્ર છે કે –
કોઈ પણ માનવ સમાજને બહારથી પણ સુસંસ્કારી રાખવી હોય તે સમાજના હિતચિંતકોએ સારા સારા આચારરૂપ જીવનના ઉત્તમ નિયમે, વિગેરે શોધી કાઢી પ્રજામાં રૂઢ કરી દેવા જોઈએ. જાણતાં અજાણતાં પણ એ રૂઢિઓને વળગીને પ્રજા જેમ જેમ ચાલે છે, તેમ તેમ તેના લાભે તે ઉઠાવે છે. દરેક માન દરેક સુનિયોને સ્વયં સમજીને અમલમાં નથી મૂકી શકતા, પણ પિતાની આજુબાજુ પિતાના જન્મથી પહેલાં રૂઢ થયેલા નિયમ યુવે છે, તે દેખાદેખીથી પણ પાળે છે. એટલે પણ તેના ફાયદા તેને અનાયાસે જ મળે છે. એમ કરવાથી સુસમાજશાસ્ત્રના અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
પ્રજાના હિતચિંતકેના જે ઉત્તમ આદર્શો હેય, તે સઘળા યથાશક્ય અને જન સમાજના જીવનમાં પ્રત્યક્ષ પળાતા દેખાય છે.”
આ નિયમોને આધારે પૂર્વના મહાપુરુષોએ ઘણા સારા નિયમો આપણું રોજના જીવનમાં, કુટુંબમાં, ગામમાં, શહેરમાં, જ્ઞાતિમાં, જાતિમાં, સમાજોમાં રૂઢ કરી દીધેલા હતા. જેના આધારે સમાજ વ્યવસ્થા અનાયાસે જ વ્યવસ્થિત ચાલી આવતી હતી, જેથી પ્રજાને બાહા ઉત્તમ સંસ્કાર પણ મળતા હતા. ૮ હાલમાં તેના ઉપર પડતે ફટકે.
તેના ઉપર પરદેશી વિદ્વાનોએ, તે સર્વ સુરૂઢિઓને “કતિ કહીને પહેલે શાબ્દિક કુહાડો માર્યો. અને તેને તેડવા ૫૦ વર્ષ પહેલાના યુવકોને ઉશ્કેર્યા, સુરૂઢિ કઈ ? અને કુરૂઢિ કઈ? તેની પરીક્ષા કેને હોય?
પરદેશીઓની પહેલી ઈછા તે ભારતીય સુગણાતી: કે કુગણાતી: હરેક રૂઢિ તુટવીજ જોઈએ.” એ હતી. એટલે “જેને જે વખતે, જે રીતે, જે કુરૂઢિ, લાગે છે, તેને તેડે.” એમ સુહિકુઢિની અનિયમિત વ્યાખ્યા રહેવાથી દરેક સુરૂઢિ જેમ જેમ જેને કુરૂઢિરૂપ ભાસે, તેમ તેમ તે સર્વ રૂઢિઓ તેડવા લાયક બનતી જાય.
માત્ર અહિંની રૂઢિઓજ તેડવી” એટલા પૂરતું જ પણ તેઓનું ધ્યેય ન હતું, પરંતુ બીજું બધેય” પિતાને અનુકૂળ તને પિષક નવી રૂઢિઓ “સુધારા”ને નામે અહિંની પ્રજામાં દાખલ કરવી અને જીવનમાં પ્રત્યક્ષ અમલમાં આવે, તેવા હરક પ્રયત્ન કરવા સુધી પહોંચવાનું પણ હતું. એટલે જ, સાથે સાથે તેવી નવી નવી રૂઢિઓ પણ લેકમાં શરૂ કરી પ્રચલિત કરી દીધી. તે ખાતર કાયદાના એવા દબાણ આવે, છતાં લોકે તેને વિરોધ ન કરી શકે, તેવી બેઠવણે ઘણી જ દીણિભરેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૧
કરી શકતા હતા. કેટલાક નવા રિવાજે અહીં શરૂ કરાવતાં પહેલાં ઈલાડમાં કે યુરોપમાં તે શરૂ કરાવવાના દાખલા મળે છે, પછી ત્યાંના છાપાઓમાં એ રિવાજોનાં વર્ણન આવે, એટલે અહીંના લોકેમાંથી પણ કેટલાક તેનું અનુકરણ કરે. કેટલાક લોકે વિરોધ કરે, તે અનુકરણ કરનારા કહે કે “તેઓના દેશમાં તેઓને આ પ્રમાણે કરવું પડેલ છે.” એમ ધીમે ધીમે બધું પાછું થાળે પડી જાય.
ચા પીવાની રૂઢિ શું આ દેશમાં દરેક માનવેએ સમજીને ગ્રહણ કરી છે? શું તે સુરૂઢિ છે? દારૂની બદી કેટલી વધી છે? ભારતમાં આટલે ફેલાવે કોઈ વાર હતો કે? નાટકસીનેમા આટલા પ્રમાણમાં જોવાની આ રૂઢિ મેમાનેને તો ખાસ દેખાડવાને રિવાજ, શું સમજપૂર્વકને છે? રેઈસની હારજીત, સટ્ટા, કલબોમાં ભાગ-જુગારે-ખેલકુદ વિગેરે શું સુરૂઢિઓ છે? પહેરવેશ, ભાષા, ખાન-પાનમાં ફેરફાર શું આ બધા સુરૂઢિપષક છે? ટીપાટ, ઇવનીંગ પાટીં, ગાર્ડન પાટી વિગેરે શું સુરૂઢિઓ જ છે? આ દેશની પ્રજાને બંધબેસતા થાય તેવી નવી કુરૂઢિઓ, એટલી બધી વ્યાપક બની રહી છે, કે તેના વર્ણનનું એક મોટું પુસ્તક ભરાય.
વાચકે એમ ન સમજી જાય કે-“અમે દરેક પ્રાચીન રૂઢિ એને સુરુઢિ કહીએ છીએ, અને આધુનિક બધીને કુરુઢિ કહીએ છીએ.” અમે સુ નેજ સુ, અને કુ નેજ કહીએ છીએ, એ ભૂલવાનું નથી.
ત્યારે ભારતમાં ધર્મ સંસ્થાઓ પ્રજાની જેવી લાયકાત તેના પ્રમાણમાં તેની આજુબાજુ સુરૂઢિઓનું સામ્રાજ્ય ફેલાવી, તેના જીવનનું બંધારણ, પોષણ અને સંસ્કારી ઘડતર કરી વિકાસ સાધતી હતી. અને કુસંસ્કારી અને અહિત કરનાર જીવનથી રહેજે બચાવી પ્રજાનું અનેક રીતે રક્ષણ કરતી હતી. અસ પ્રવૃ--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
ત્તિમાંથી રોકી પ્રવૃત્તિઓમાં દેરનારી હતી. સાથે સાથે બુદ્ધિશાળી વ્યકિતઓની જ્ઞાનપિપાસાને પણ શા અને ઉપદેશેદ્વારા પોષણ આપતી હતી.
આમ જૈનધર્મ જેવા વિશ્વના મહાન્ ધર્મનું સંચાલન કરનારી જૈનશાસન રૂપી ખૂબ સંસ્કારી ધર્મ સંસ્થાએ પાથરેલી આસેવન અને ગ્રહણુશિક્ષાના અનેક પ્રચલિત રૂઢરિવાજોમાંથી ઉચ્ચ સંસ્કારી કુટુંબોને બાહા ઉચ્ચ સંસ્કાર અને શિક્ષણ મળતા હતા.
લગભગ ઉચ્ચ સ્થાન અને સમાજમાં જન્મ ધારણ કરવા છતાં, કેટલાક જી એવા પણ ત્યાં જ હોય છે, કે જેઓ આનું બાજુના તેથી ઉતરતા સંજોગોને અંગે તેથી અલ્પ કે પતનશીલ સંસ્કાર તરફ ઘસડાઈ જનારા કુટુંબે હેાય છે, તેને બદલે આ આત્માએ જે કુટુંબમાં જન્મ ધારણ કર્યો હતો તે મુખે વરિથતિમાં બરાબર સ્થિર હોવા ઉપરાંત આગળ વધવાની ઈચ્છા અને સંજોગ ધરાવનારા કુટુંબેમાંનું એક હતું.
પરંતુ, એવા ઉચ્ચકુટુંબમાં જન્મ લેવા માત્રથી “તીર્થ શ્રીજી ” એવું નામ મેળવી શકાતું નથી.
ભારતવર્ષ, ગુજરાત દેશ, અમદાવાદ નગર, મહાજનના વસાવટને મધ્ય સત્ત, તેની મુખ્ય મુખ્ય પળોમાંની કામેશ્વરની પિળમાં જે આત્માને જન્મ થયો હતે.
જગના માનમાં એક આર્ય પ્રજા, તેમાં ઉત્તમ વર્ણ, તેમાં દશાપોરવાડ જેવી લગભગ શુદ્ધતમ આનુવંશિક સમાજ, તેમાં અમદાવાદ શહેરના ઉત્તમ કુટુંબોમાંના કુટુંબમાં, તેમાં જૈન શાસનના કેન્દભૂત અમદાવાદની ગ્રહણ અને આસેવન શિક્ષાના એક વાતાવરણવાળા કુટુંબમાં જે આત્માનો જન્મ થયે હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
છતાં છે, તેટલા “તીર્થ શ્રીજી” નામ ધારણ કરવાની લાયકાત મળતી ન હોવાથી એ નામ ધારણ કરી શwતું નથી. પરંતુ, શહેર, પિળ, જ્ઞાતિ, વંશ, કુળ, માબાપ, કુટુંબ, પુત્ર, પુત્રી, સગાં, સ્નેહી, માલમિલકત, ઘર, સુખસગવડ, ધન, દેલત, વેષ, દાગીના, અલંકાર, વાહને અને તેને ઉપગ, માજશેખ, ટાપટીપ, ફેશન, સુસ્વાદ ખાનપાન, પ્રવૃત્તિ, કજીયા, કંકાસ વિગેરે બધું છોડી દઈ, કેવળ આધ્યાત્મિક જીવન જીવવાના વર્ગમાં દાખલ થવાથી જ “તીર્થ શ્રીજી” એવું નામ ધારણ કરવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે.
બીજા પ્રાણીઓ અને માન કરતાં સ્વાભાવિક રીતે જન્મથી ઉચ્ચ જીવનનો સરવાળો પ્રાપ્ત થવા ઉપરાંત, સર્વસામાન્ય માનો કરતાં પણ, ઉચ્ચ દરજજાનું જીવન પ્રાપ્ત કર્યા પછી જ એ નામ ધારણ કરવાની ચેગ્યતા પ્રાપ્ત થાય છે.
પ્રકરણ ૪શું. “તીર્થશ્રીજી” નામ કેવા આત્માનું છે?
૧ પંસ્તત્વઃ રચીત્વ આ નામ સાંભળતાં જ નામથી વા વ્યક્તિ પું-જાતિને બદલે -જાતિ હેવાનું વાચકોને સ્પષ્ટ ભાન થાય છે.
સ્ત્રી અને પુરુષને ભેદ કુદરતી રીતે જ વિશ્વમાં સિદ્ધ છે. સ્ત્રીત્વ અને પુત્વ એ પણ સંસારી આત્માના એક જાતના ભિન્ન ભિન્ન સ્વરૂપ જ છે. શુદ્ધ આત્મા નથી પુમાન, નથી સી.
આત્માની અવસ્થા વિશેષ–સાંસારિક અવસ્થા વિશેષ છું કે સ્ત્રી હોય છે. તે અવસ્થા વિશે વિકાસ કરનાર અને તેને પ્રવાહ લંબાવનાર એ બનેય સામ સામી છતાં એક બીજાની પિક અવસ્થા છે. આત્મા તેથી પર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
RY
૨ પુસ્ત્ય અને સ્ત્રીત્વના વાસ્તવિક ભેદ. સ્ત્રીત્વ કરતાં પુસ્ત્યની પ્રાપ્તિ: આત્માની કાંઈક વધુ વિકસિત અવસ્થા હાવાનુ જણાવે છે. સ્રીત્વ કરતાં પુસ્લમાં કાંઈક વિશિષ્ટતા છે, એમ અનેક રીતે સિદ્ધ અને સાબિત છે. આય બુદ્ધિનિધાનાના એ નિર્ણયાત્મક નિશ્ચય છે અને યુરોપના પ્રાચોન તથા આધુનિક ઘણા વિદ્વાનેા પણ એમ માને છે.
ભારતમાં શિષ્ટ મહાજનને બદલે તેની સામે મત્તુર મહાજન સ્થાપીને અને તેના સંબંધ આખી દુનિયાના મજુરાની સાથે બાંધી આપી, તેની પાછળ મજુરીના કૃત્રિમ ઊંચા દર અને લાગવગના ટેકે આપી, મજબુત કરવાના મૂળ હેતુ ભારતીય
આ મહાજન શ્રેણના વિશ્વ ઉપરના અંકુશ ઢીલા કરી વિશ્વના સમગ્ર માનવાના આગેવાને હાવા છતાં ભારતમાં ચે લેાકેાની આગેવાનીમાંથી ખસેડવા માટેની ભેદનીતિરૂપ જણાય છે.
તેજ પ્રમાણે, શ્રી જાતિની સ્વતંત્રતા અને તેને આગળ લાવવાની અને તેના હક્કોની તરફેણ કરીને વિશ્વશ્રેષ્ઠ આય પુરુષા કુટુંબમાં અંદર અંદર ભેદનીતિ ઉત્પન્ન કરો, તેને પાછળ પાડી, આર્ય સસ્કૃતિના કેન્દ્રો તેાડી પાડી, તેમની સ વસ્તુઓના કબજો મેળવવા માટેની ભેદનીતિરૂપ આજે બધા દાવ ખેલાઈ રહ્યો જણાય છે.
જો કે, તેના બીજ માત્ર લવાઇ રહ્યા હતા, હુવે તેના 'કુંરજ ફૂટી રહ્યા છે. પરંતુ, વખત જતાં તેમાં ઘણેા હસ્ત પ્રક્ષેપ કરવાની તૈયારીઓ ચાલે છે, અને તેમાંથી ક્ાલેલુ ઘટાદાર વૃક્ષ તૈયાર કરાઈ રહ્યું છે.
એટલે, આજની સ્ત્રીઓને આગળ લાવવાની વાત અને પ્રચારનું વાતાવરણુ કેવળ કૃત્રિમ અને ઇન્દ્રજાળરૂપ છે. વાસ્તવિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
રીતે પુરુષ કરતાં સ્ત્રીનું બીજું સ્થાન દુનિયાના સાચા વિચાર કબૂલ છે, હતું અને રહેશે.
આધુનિક વૈજ્ઞાનિકે એ પણ “ વિકૃત પુરુષજાતિના સંતાને વધુ સંખ્યામાં વિકૃત થાય છે, અને વિકૃત સ્ત્રીના સંતાને અ૫ સંખ્યામાં વિકૃત થયા છે.” એવા ઘણા પ્રયોગથી પુરુષની પ્રધાનતા સિદ્ધ કરી છે.
આ સર્વને અર્થ એ નથી સમજવાનો કે-“સ્ત્રીઓમાં કાંઈજ નથી હોતું.” સ્ત્રીઓમાં ઘણું શક્તિઓ ગુપ્ત છુપાયેલ હોય છે. સ્ત્રી પણ લગભગ પુરુષની હારમાં જ હોય છે. સમાન કેટિનાં સ્ત્રીપુરુષમાં પુરુષનું તેજ કંઈક વધુ ઝળકે છે. નહીંતર, સામાન્ય કેટિના પુરુષ કરતાં વિશિષ્ટ કોટિની સ્ત્રીઓ ઘણું ચડીયાતી હોય છે.
મજુર પુરુષે કરતાં રાજ-રાણીઓ અને શેઠાણીએ સ્વાભાવિક રીતે જ ઘણુજ વિશેષ હોય છે; છતાં, સમાન દરજજાના સ્ત્રી-પુરુષમાં પુરુષનું તેજ વિશેષ હોય છે. આટલો ફરક હોય છે.
આથી જ વિશ્વકલ્યાણુકર મહાન સર્વજ્ઞ સંત પરમાત્માઓએ ધર્મને પુરુષપ્રધાન બનાવ્યું છે. ગણધર, આચાર્યાદિ પદવીઓ વિગેરે ઉત્તમ પુરુષોને જ આપવાની આજ્ઞા કરી છે.
પુરુષમાં દુન્યવી કેટલાક જોખમ ખેડવાની, અને જવાબદારીઓ ઉપાડી અદા કરવાની પણ કુદરતી તાકાત હોય છે.
સીધી રીતે સંતાનોત્પાદનના જીવનકાર્યને લીધે સંતાનની ઉત્પત્તિથી માંડીને તેની સારસંભાળ સુધી કુદરતી રીતે જ સ્ત્રી પરતંત્ર છે. તે કાર્યમાં સ્ત્રીને રોકાયેલ રહેવું જ પડે છે. તેને પણ જીવનસંગ્રામના સર્વસામાન્ય અને સ્વતંત્ર ક્ષેત્રે ઘણું હોય છે. શારીરિક બળના પ્રસંગોમાં પણ સ્ત્રી શરીરના તેવા પ્રકારના કુદરતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
ડિતને અને તે કાંઈક પછાત પડી જાય છે. વિરે ઘણા કાર
ને લીધે પુરવ કરતાં સ્ત્રીત્વ કેટલેક અંશે એકંદર યૂન વિકસિત સ્થિતિ છે. છતાં, નપુંસકત્વ કરતાં સ્ત્રીત્વ વધુ વિકસિત સ્થિતિ છે. અને તેના કરતાં પુત્વ કાંઈક વધુ વિકસિત સ્થિતિ છે.
આત્મતાંતિને કમ તપાસતાં પણ આ વાત બરાબર સાબિત
થાય છે.
આમ છતાં, વંધ કે માનનીય સ્ત્રીત્વ કે પંસ્તવ નથી, પણ તેની પાછળ રહેલી આત્માની વિકસિત સ્થિતિ વંદનીય કે માનનીય છે, એ ભૂલવાનું નથી.
સી સંતાને ત્પાદન કાર્યની ભૂમિકારૂપ-બીજધારક પૃથ્વી રૂપે હોવાથી, પોષક હેવાથી, પાલક હોવાથી, સંવર્ધક હોવાથી–તેનું માનસ સ્વાભાવિક રીતે વધુ લાગણીપ્રધાન હોય છે, તેથી તે સાંસારિક ભાવોની વધુ નિકટ હોય છે.
એટલા જ માટે, આર્ય શાસ્ત્રકારોએ ઠામઠામ સ્ત્રી જાતિની નિંદા કરી છે. પરંતુ, તે કેવળ સ્ત્રી જાતિની નિંદા નથી. પરંતુ, સાંસારિક ભાવ-વિષયવાસનાની નિંદા કરી છે. જો કે આધ્યાત્મિક દ્રષ્ટિથી તે નિંદાને પાત્ર બનેય અથવા ત્રણેય, જતિ છે. છતાં, ધર્મ પુરુષપ્રધાન છે, અને સાંસારિક લાગણી સ્ત્રી પ્રધાન હોય છે. એટલે આધ્યાત્મિક જવાબદારી ઉપાડનાર પુરુષ જાતિ કર્તવ્યથી જણ થવા ન પામે, માટે તે મોટા ભય સ્થાનકથી બચાવ, જગતના કલયાણના માર્ગો ટકાવવાના પ્રજનથી સાંસારિક લાગણીપ્રધાન સ્ત્રી-જાતિની નિંદા લક્ષણા-ઉપચાર) થી કરવામાં આવી છે. પરંતુ અભિધા વૃત્તિથી (સીધી રીતે) કરવામાં આવી નથી.
શાસ્ત્રકારે પુરુષે હવાથી શાસ્ત્રો પક્ષપાતથી લખ્યા છે. જાતિના ગુણદેષ સમજી નહોતા શક્યા, માટે શાસ્ત્રોમાં સ્ત્રીની નિંદા લખી છે.” એમ સમજવામાં કે માનવામાં બાલિશતા છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
અજ્ઞાનતા છે, આશય સમજવાની પામરતા છે. અથવા કોઈ સ્વાથી લેકેએ કરેલા ખેટા પ્રચારના શિકારભૂત થવાયું હેય છે. ૩ સ્ત્રીત્વનું સામર્થ્ય,
પંરત્વ કરતાં સ્ત્રીત્વ ઉતરતા દરજજામાં છતાં તે લગભગ સમાન થવા જાય છે. માત્ર ફરક સંખ્યાને રહે છે. પુરુષની સાથે સ્ત્રીઓ પણ વિકાસના અંતિમ દરજજા સુધી પહોંચી શકે છે. પરંતુ, તેની સંખ્યા સામાન્ય રીતે પુરુષો કરતાં ઓછી હોય છે. એટલે જ માત્ર ફરક હોય છે. પુરુષે જે કામ કરી શકે, તે કામ સ્ત્રીઓની ઓછી સંખ્યા કરી શકે છે.
એટલે સ્ત્રી-જાતિની પણ ઉન્નત સ્થિતિ પ્રાપ્ત કરવાની લાયકાત છતાં, સામાન્ય રીતે દરેક સ્ત્રીઓને આવું નામ પ્રાપ્ત થઈ શકતું નથી. ૪ સ્ત્રી-તિમાં ચડ-ઉત્તર દરજજાને નિર્દેશ
સ્ત્રીઓમાં પણ અનેક દરજજા હેાય છે. સામાન્ય સ્ત્રીઓ અને કુળવતી સ્ત્રીઓ, કુળવતી સ્ત્રીઓમાં પણ પતિવ્રત્યને પ્રધાન જીવન-સર્વસ્વ માનનાર ઉચ્ચ કુળ અને સમાજમાં જન્મ પામનાર સ્ત્રીઓને દરજજે ઘણે ઊંચા હોય છે. તેમાં પણ આધ્યાસ્મિક જીવનના પ્રતીક સમા કુળમાં જન્મ પામવાનું કેઈકનાજ ભાગમાં હોય છે. ૫ મી જાતિના પાવિત્ર્ય ઉપર કટુંબિક અને પ્રજાકીય પવિત્રતાને આધાર.
જે સમાજે અને કુટુંબ સંખ્યાતીત વર્ષોથી પિતાના કુટુંબ બના સ્ત્રી-પુરુષની પવિત્રતા જાળવતા આવ્યા છે, જે કુટુંબમાં બાલ્યકાળથીજ “બ્રહ્મચર્ય, પવિત્રતા, પાતિવત્ય, ચતુર્થવ્રત અને સાધ્વી જીવન ઉત્તમ હોય છે.” તેવા વિચારે કાને અથડાતા હોય છે, બીજી હવા જ પેસવા ન પામે, બીજા વિચારે કાને ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
અથડાય, મનમાં ઉત્પન્ન થવાની તક ન લઈ શકે, વધવ્ય જીવન પણ સુલભ અને સરળ બને, તેવા વાતાવરણ હોય છે.
હજારે સૂરિપુરુષએ અને મહાસતી સાધ્વીઓએ પિતાના જીવનના બલિદાન આપીને અહીંની પ્રજાના જીવનમાં પવિત્રતાને ઉચ્ચ આદર ઘડ્યો છે, ટકાળે છે. દેશમાંના અનેક માનવ કુટુંબમાં પ્રચાર્યો છે, સ્થિર કર્યો છે અને દઢમૂળ બનાવ્યું છે.
જો કે, આજનું વિકૃત સાહિત્ય, છાપાં, નાટક, સીનેમા, ભાષા વિગેરે એ માનસિક શુદ્ધિને છંછેડી રહેલા છે, તેમાં બુદ્ધિભેદની ચણગારીએ મૂકી રહ્યા છે. છતાં, તેમ કરવામાં પ્રતિષ્ઠા પ્રગતિ આજે મનાઈ રહી છે પરંતુ, ડાહ્યા લોકોએ પોતાના ઘરમાં એવી હવા પસવા ન દેવા માટે પૂરતી સાવચેતી રાખવા સંપૂર્ણ પ્રયત્નશીલ રહેવું જોઈએ. પોતાના ઘરમાં તે શું, પરંતુ, પિતાના ઘરને ઓટલે પણ એવી વાતે થવા ન દેવી જોઈએ, તેવું સાહિત્ય ઘરમાં પેસવા ન દેવું જોઈએ, તેવા હશે અને પ્રસંગે આંખે જેવા કે કાને સાંભળવા ન દેવા જોઈએ.
સી ઉન્નતિને મુખ્ય આદર્શ શિયળ છે, આજે તે શિથિલ કરવાના અનેક ઉપાયે ચાલી રહ્યા છે. સ્વાતંત્ર્યને કૃત્રિમ નાદ ઉઠી રહેલ છે. “સામાજિક સિતમની ભઠ્ઠી” જેવા શબ્દો વાપરીને સ્ત્રી-માનસેને ભડકાવાઈ રહેવાયાં છે. જવાબદારીઓ ઉપાડવાના જરૂરી કણોને નેવેલામાં અવળા ચીતરી, સ્ત્રી-માનસને “પોતે દુ:ખી છે” એવો અનુભવ કરાવી, જવાબદારીમાંથી છટકવા લલચાવાય છે. તે નાદ સ્ત્રીઓમાં પેસે, એટલે પછી તે અનેક સ્વછંદ પેસાડેજ. તેથી શિયળ તે જોખમાઈજ જવાનું. સ્ત્રીઓનું શિયળ જોખમાયું, એટલે પ્રજાની પવિત્રતા જોખમાઈ, અને આધ્યાત્મિક શુદ્ધ વારસાવાળી પ્રજાનું અસ્તિત્વ નાબુદ થતું જ જાય, એ સ્વાભાવિક છે. પરંતુ, તે મહાન ફટકે, આખા જગતને જ છે.
સ્ત્રીઓની આજુ બાજુ, લજજા, મર્યાદા, લાજ, પડદા, ઘર જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
કાર્યક્ષેત્ર, વિગેરે, જેટલા કિલ્લા છે, તેને લીધે, તથા બાહ્યક્ષેત્રેથી દૂર રહી, અંદરના સુવ્યવસ્થિત ક્ષેત્રમાં સ્ત્રી જેમ જેમ વધુ ગોઠવાયેલા રહે છે, તેમ તેમ તેટલા પ્રમાણમાં તેના મન, વચન, કાયાનું, સામર્થ્ય સંગ્રહિત, સુરક્ષિત, સુવ્યવસ્થિત, સુગ્રથિત, સુસંચિત રહે છે. તે તમામ સામર્થ્ય સંતાનોને વારસામાં મળે છે, જેથી ઉત્તમ અને આદર્શ જીવનમાં ટકી રહેનારા પવિત્ર વારસાવાળા સંતાન થાય છે, જેઓ ધર્મ અને વિશ્વ સુવ્યવસ્થા ટકાવી શકે છે. આ વધુ સૂક્ષમ રહસ્ય છે.
“પુરુષમાં નબળાઈએ પ્રવેશ કર્યો હોય, માટે સ્ત્રીઓમાં પણ પ્રવેશ થવો જ જોઈએ.” એવી આશા તે કઈ નજ રાખે.
આવી કુળવતી કન્યાઓમાં તથા સ્ત્રીઓમાં શિથિલ્ય પ્રવેશ કરવા ન પામે, માટે ભારતીય સમાજ વિધાયક અને રક્ષકો અનેક પ્રકારની ખબરદારી રાખતા આવ્યા છે, અને સાથે સાથે માતા તરીકેની, પુત્રી તરીકેની, બહેન તરીકેની, પત્ની તરીકેની તેની સાંગોપાંગ જાળવણ, રક્ષા, યોગ્ય માન સન્માન અને તેના માનસની સુસ્થિતિ જાળવવા માટેના પ્રયત્ન-કરતા આવ્યા છે.
હેન, દીકરી, પત્ની, માતા વિગેરે સ્ત્રીસગાં તરફના પ્રચલિત કરેલા સુરીતરિવાજોને પાળતા આવ્યા છે, અને ટકાવતા આવ્યા છે.
પત્નીને કોઈ તરફથી કઈ ન આવે, પત્નીનું કઈ તરફથી અપમાન ન થાય, તેના શિયળને જરાપણ ખામી લાગવાની શંકા પણ ન થાય, તેને માટે પતિઓ પ્રાણપણ સુધીના ભેગો આપતા આવ્યા છે, જે ભારતના ઈતિહાસમાં સુપ્રસિદ્ધ છે.
જે કુટુંબની હજારો બબ્બે લાખો પઢિઓમાં પતિવ્રત્ય ભંગ કરનાર એક પણ સ્ત્રી, મા, બેન કે પુત્રી મળી ન આવે, એવા ભારતમાં હજુ અનેક કુટુંબ વિદ્યમાન છે. તેને ચૂંથી નાંખવાના આજે અનેક પ્રયાસો અનેક રીતે વિપરીત વાતાવરણના પ્રચારથી ચાલી રહ્યા છે, છતાં, હજુ એ કિલ્લા ઘણે અંશ અભેદ્ય રહ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
તેવા કુટુંબમાં જન્મ, અને પરમ બ્રહ્મચર્ય પાળવાના આદર્શ સુધી ન પહોંચી શકાય તે જ અનિવાર્ય સ્થિતિમાં કુળવાન કુટુંમાં પતિવ્રતા પત્ની તરીકેની ફરજ બજાવવા ખાતરજ લગ્ન કરવામાં આવે, આધ્યાત્મિક જીવન જીવી રહેલા આદર્શ સંતેના સહવાસમાં રહેવામાં આવે, અને ઉચ્ચ આધ્યાત્મિક જીવનનો આદર્શ ટકાવી રાખવા જીવનને ભેગ આપી–મુનિ અને સાધ્વી જીવન જીવનારા ઉત્પન્ન થયે જાય તેવી તાલીમ મળે. આથી સાંસારિક અને પારમાર્થિક જીવનનો બીજે કે ભવ્ય આદર્શ સ્ત્રીઓ માટે હેઈ શકે?
આ ભવ્ય આદર્શ જે પ્રજા ધરાવે છે, તેને ચૂંથવામાં કેટલા ભયંકર પાપોની પરંપરા છે? તેની કલ્પના પણ દિલ કંપાવનારી-ધ્રુજાવનારી છે. જગતમાં મોટામાં મોટી હિંસા આજ છે, જે આજે પ્રગતિ, ઉન્નતિ, સ્વતંત્રતા અને સમાનતાને નામે ચાલી રહેલ છે.
આવા ભવ્ય કુટુંબમાં, આદર્શ કુટુંબમાં, ખરેખરા ઉન્નત કુટુંબમાં, જન્મ કે લગ્ન થવા માત્રથી પણ તીર્થ શ્રીજી નામ સંપાદન કરી શકાતું નથી.
ત્યારે, એ નામ કેવી મહત્તાવાળા આત્માઓ ધારણ કરી શકે ? એ એક પ્રશ્ન હજુ પણ અણઉકલે જ રહે છે.
પ્રકરણ ૫ મું.
ગજરા બહેન. ૧ માતા, પિતા અને જન્મ સ્થળ.
માનવ વસવાટની ભૂમિએમાં સારભૂત ભૂમિ ભારતવર્ષ, તેમાં સારભૂત પ્રદેશ ગુજરાત, તેમાં સારભૂત વિશ્વનગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
અમદાવાદ, તેમાં સારભૂત જેન વસતિવાળી પળેને લત્તા, તેમાંની શરીરેડ ઉપરની નગીના પળમાં–
પ્રાશિમાત્રમાં સારભૂત માનવપ્રાણિઓ, માનવ પ્રાણિઓમાંયે સારભૂત આર્ય પ્રજા, તેમાંયે સારભૂત ભારતીય આર્ય પ્રજા, તેમાં સારભૂત ઉચ્ચવર્ણ, તેમાં સારભૂત વિશાશ્રીમાળી જેવી આનુવંશિક ઊંચા પ્રકારની શુદ્ધિ અને સંસ્કારશીલ ઉચ્ચ ખાનદાન સમાજની લગભગ કેટલેક અંશે નજીકની દશા પોરવાડ સમાજમાં અને તેમાં પણ અમદાવાદના મૂળભૂત ગણાતા વિભાગમાં–
ધંધાઓમાં વારસાના અર્થપ્રધાન વાણિજ્ય-વેપાર–પ્રધાન ધંધાવાળી કુટુંબ પરંપરામાં–વિશ્વ શ્રેષ્ઠ જૈન દર્શનના પ્રાચીનતમ છતાં વર્તમાનકાળે વેતાંબર મૂત્ર તરીકે પ્રસિદ્ધ પરંપરાની મૂળ પરંપરાભૂત તપાગચ્છના અનુયાયી કુટુંબમાંના શેઠ હરિલાલ રણછોડદાસ અને મેતીબાઇ ગજરાબહેનના પિતા અને માતા હતા.
એ માતા-પિતાથી સંવત્ ૧૯૪૦ ના શ્રાવણ માસમાં ગજરાબહેનને જન્મ થયે હતો. તેને આજે ૬૦ વર્ષ પૂરાં થઈ, ૬૧ મું શરૂ ચાલે છે. તેમનું મોસાળ અમદાવાદમાં કામેશ્વરની પિળમાં હતું અને તેને જન્મ તેજ પિળમાં થયો હતે. ૨ શહેરમાં ને શહેરમાં કન્યાવ્યવહાર
હેવાનું મહત્વનું સામાજિક કારણું
શહેરની જ્ઞાતિઓ બનતાં સુધી પિતાના શહેરની બહાર કન્યા ન આપતાં પોતાના જ શહેરમાં આપવાને રિવાજ આગ્રહથી પાળે છે, તેનાં કારણ એ છે કે-“સંસ્કારનો ઉચ્ચ આદર્શ જાળવી રહેલા અને જાળવી શકતા પિતાની જ્ઞાતિના કુટુંબ
* ૧ વિશાશ્રીમાળી. ૨ વીશા પોરવાડ. ૩ વિશા ઓસવાળ, ૪ દશાશ્રીમાળી ૫ દશા પોરવાડ. ૬ દશા ઓસવાળ. પ્રથમનીં જ્ઞાતિઓ ઉત્તરત્તર વિશેષ આનુવંશિક શુદ્ધિવાળી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
વાળા ગામામાં કન્યા આપવી. ” એ જાતિ માટેની પ્રગતિના માર્ગ છે. આથી છેવટે છેવટની હદના વધુ ખાનદાન ગણાતા કુટુંબવાળા સ્થળમાં કન્યાએ અપાય, પરન્તુ એ છેવટની હદના સ્થાનની કન્યાઓને ક્યાં આપવી ? એ પ્રશ્નના ઉકેલમાં જ-તેવા શહેરી કે સ્થળે પાતાનાજ શહેરમાં કે સ્થળમાં આપવાના નિયમ રાખે, તે આ રીતે સ્વાભાવિક છે. [ પરન્તુ આજે તે નિયમને કેટલેક ઠેકાણે દુરુપયોગ થઇ રહ્યો છે. અને તે એ કે“ પેાતાની ઉચ્ચ જ્ઞાતિમાં ચૈાગ્ય સ્થળ ન મળે, તે ઉતરતી જ્ઞાતિમાં પણ કન્યા આપવી, પણ બહાર ન જવુ, અને બહાર ન જવા પેાતાની જ્ઞાતિમાં પણ કન્યા ન આપવી. ” આ એક ભૂલ છે. મનતાં સુધી “પાતાનું ક્ષેત્ર ન છેાડવું. ” એ સારું' છે, પરન્તુ ન છૂટકે છેાડવું પડે, તા છેાડવું, પરંતુ જ્ઞાતિ ન છેડવી જોઇએ. વીશ. શ્રીમાળીએ વીશા એસવાળમાં કે વીશા પારવાડમાં કન્યા આપીને પણ પેાતાના શહેરથી બહાર કન્યા ન આપવાના આદર્શ જાળવવા પ્રયત્ન કરે, તે તે યેગ્ય નથી. પરંતુ, જરૂર પડ્યે પેાતાના શહેરથી બહાર અને છેવટે આખા ભારતમાં પેાતાની જ્ઞાતિમાં ન છૂટકે આપવી પડે, તે તે આપણી યાગ્ય છે. કેમકે—સ્થળ કરતાં વારસાની શુદ્ધિની મહત્તા વધારે છે. જો તે ભૂલ સુધારવામાં નહિં આવે, તે પછી આંતરજ્ઞાતીય, અને પછી આંતરરાષ્ટ્રીય, કન્યા વ્યવહાર શરુ થતાં કાઇપણુ જ્ઞાતિ વ્યવસ્થા અને છેવટે આ અનાય ના ભેદ પણ રહેશે નહિ. “ જ્ઞાતિવ્યવસ્થાના ટકાવ કરવા, એ આર્ય-સસ્કૃતિનું એક મહવનું અંગ છે. તે વ્યવસ્થાના નાશમાં આ પ્રજાના નાશ છુપાયેલા છે. ” એમ સમાજવજ્ઞાનના સારા જાણુકાર વિદ્વાનાનું કહેવું છે.
તેથી ગજરાšનનુ` માસાળ અને સાસરું એકજ શહેરમાં હતા. ૩ ગજરા મ્હેનના બાહ્ય સસ્કારા.
સારા કુટુંબમાં જન્મ થવાથીજ તે દ્વારા મળેલા સસ્કારીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૩
ઉચ્ચ ભૂમિકા સાથે, અમદાવાદની પાળે અને ખાનદાન ધરાના વારસાના સકારાને લીધે, તેમજ જે વખતે ગજરામ્હનના જન્મ થાય છે, તે વખતે ખાનદાની અને સંસ્કાર રક્ષણુ કરવાની અમદાવાદના લેાકની કાળજી તથા બહાર ઉંચી પ્રતિષ્ઠા વિગેરતા ખ્યાલ કરતાં તેમના જીવન શિક્ષણ અને સસ્કાર વિષે કાંઇપણ લખવું, તે પુનરુક્તિ કરવા બરાબર છે. ૪. અમદાવાદીઓની વિશિષ્ટતા.
અમદાવાદમાં જન્મતા પાત્રાને સહજ ગંભીરતા, મર્યાદા, સભ્યતા, ઘેાડા શબ્દોમાં સચેાટ વાક્ચાતુર્ય, મક્કમતા, સ્વમાન અને મેલા રક્ષવાની ટેવ, જરૂરી અને સ્વાભાવિક સરળતા, ઉદારતા, માઢુ મન, ચાલાકી, કાઇથી સાઇ ન જવામાં સાવચેત રહેવાની શક્તિ, પ્રભાવશીલતા અને ઉપરીપણું રાખવાની કળા, વિગેરે, અમદાવાદના સ્વાભાવિક ગુણેા પ્રાપ્ત થાય છે, તેમાંના કેટલાક ગુણા ગજરામ્હનને અનાયાસેજ પ્રાપ્ત થાય, એ સ્વાભાવિક છે.
તે વખતે આધુનિક કેળવણીનું ઝેર હજુ ફેલાવાની શરૂઆત કરી રહ્યું હતુ, પણ તેની પ્રાથમિક ભૂમિકારૂપે ધાર્મિક શિક્ષણ લેવાની રીતને કાંઇક કૃત્રિમ વેગ મળ્યે હતેા. તેને અનુસરીને ગુજરાતી ત્રણ ચાપડી સુધી, ઉપરાંત, પંચપ્રતિક્રમણ, ચાર પ્રકરણ, અને કોંગ્રથાના ધાર્મિક અભ્યાસ ગજરામ્હેને કર્યાં હતા. ૫. લગ્ન વિષે.
તેમનું લગ્ન ૧૩ વર્ષની ઉમરે કેડીયા પાળમાં શેઠ ચુનિલાલ જેચંદ *સુંગરના પુત્ર અમૃતલાલભાઇ સાથે થયું હતું. ૬. ગજરાબ્ડેનના જીવનના બીજા મસગા
૨૧ વર્ષની ઉમ્મરે ઘરમાં એકી સાથે ચાર વ્યક્તિઓને પ્લેગના પરદેશથી આવેલે ચેપી રોગ લાગુ પડેàા હતા, પણ તેમાં ફ્રાઈપણ પ્રકારના સ`કાચ વિના તેઓની અસાધારણ સેવા અને સારવાર ગજરાન્ટુને ઉઠાવેલી હાવાનું દરેક સ્નેહીઓને ખાસ યાદ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
- તેમના પિતાના પિતા રણછોડદાસભાઈદેશી ધંધાઓ દેશીએના હાથમાંથી ખસતા જવાનો ક્રમ શરૂ થઈ ગયું હતું, એટલે પ્રથમ અમદાવાદમાં મામલતદાર હતા, અને પિતા હરિલાલભાઈ ખેડા કેટમાં વકીલાત કરતા હતા.
તેમના કાકા વાડીલાલભાઈ બેરસદમાં મ્યુનિસીપાલ સેક્રેટરી તરીકે કામ કરતા હતા. ગજરાબહેનના પતિ અમૃત લાલભાઈ અમદાવાદમાં વ્યાપારમાં હજુ ટકી રહેવાથી વ્યાપાર કરતા હતા. - ગજરાબહેનને કેશવલાલભાઈ નામે એક ભાઈ હતા. બેને ત્રણ હતાં. ગજરાબહેનને ૪ સંતાન થયા હતા. બે પુત્ર અને બે પુત્રીઓ તેમાં વિમળાબહેન મુખ્ય હતા. ગજરાબહેનનું બીજું નામ માણેકબેન પણ હોવાનું જાણવામાં આવ્યું છે.
તેમના નણંદનું નામ ચંપાબહેન હતું. દિયરનું નામ મણિલાલ અને દેરાણીનું નામ ચંચળબેન હતું. એ ત્રણેયે પણ અનુક્રમે ઘોઘાવાળા સાધ્વીજી લાવયશ્રીજી મહારાજ પાસે દીક્ષા લઈ, લલિતાશ્રી નામ ધારણ કર્યું હતું. તેઓ હજુ પણ વિચરે છે. દિયરે વૃદ્ધ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય વિજય મેઘસૂરીશ્વરજી મહારાજના મુખ્ય શિષ્ય શ્રી મનેહરવિજયજી ( વર્તમાન આચાર્ય વિજયમનહરસૂરીશ્વરજી ) પાસે દીક્ષા લઈ મહદયવિજયજી નામ ધારણ કર્યું હતું, અને ચંચળબાઇએ છાણીવાળા સાધ્વી હીરશ્રીજી મહારાજ પાસે સુનંદાશ્રી નામે દીક્ષા ધારણ કરી હતી.
આ રીતે ગજરાબહેનના શ્વસુર કુટુંબની અનેક વ્યક્તિએ સંસાર વાસનાઓથી પર થઈને વેચ્છાથી ઉચ્ચ ત્યાગી જીવન ગાળનાર મળી આવે છે. એ જ તેમના કુટુંબમાં વિદ્યમાન ઉચ્ચ આત્મ-સંસ્કારને પૂરા આપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
.
૩૫
તેજ કુટુંબના ગજરાબહેન જાતે પણ પુત્રી વિમળાબહેન સાથે સુરતમાં દીક્ષા સ્વાભાવિક રીતે જ અંગીકાર કરે છે.
દીક્ષાનો દિવસ સંવત ૧૯૭૪ ના વૈશાખ સુદી ૧૩.
- પ્રકરણ ૬ હું,
દીક્ષા કેની પાસે લીધી ? બાળબ્રહ્મચારિણી” તરીકે પ્રસિદ્ધ સકળ સંઘમાં માનપાત્ર વૃદ્ધ પૂજાય સાધ્વીજી મહારાજશ્રી શિવશ્રીજી મહારાજ ના શિખ્યા તિલકશ્રીજી મહારાજના શિખ્યા હેમશ્રીજી મહારાજ પાસે ગજરાબેને વિમળાબેન સાથે દીક્ષા લીધી હતી.
પરમ પૂજ્ય સાધ્વીજી મહારાજશ્રી શિવશ્રીજી મહારાજ મારી યાદ પ્રમાણે પૂર્વાવસ્થાએ રામપુરામાં ઉછરેલાં અને
દિયાપાત્ર ” તરીકે પ્રસિદ્ધ પૂછ્યું રવિસાગરજી મહારાજના ઉપદેશની છાયામાં વતને તેમણે તેમના સમુદાયના જડાવશ્રીજી મહારાજના શિષ્યા જયશ્રીજી મહારાજ પાસે દીક્ષા લઈ, ખૂબ સિંહવૃત્તિથી ચારિત્રનું પાલન કર્યું હતું. અને પ્રભાવશાળી જીવન ચાવજજીવ વીતાવ્યું હતું. ઘણું ગામના શ્રી સ ઘો અને માન્ય મુનિવર્યો ઉપર પણ તેમના પ્રભાવની અસર પડતી હતી.
તે વયેવૃદ્ધ, પવિત્ર અને બાલબ્રહ્મચારિણે સાધ્વીજી મહારાજના પુનિત દર્શન આ લેખકને થયેલાં છે, અને હજી પણ તેમની પવિત્ર જીવનપ્રભા હૃદયમાં વસી ગયેલી છે. ૧ જન સાધ્વી થવું એટલે શું ? - સાધ્વી થવાથી પણ તીર્થશ્રી નામ ધારણ કરી શકાતું નથી. ધારણ કર્યું હોય છતાં તે કાયમ ટકી જ રહે એમ પણ બનતું નથી. કેમકે–ગમે તે રીતે સાધ્વીજી થઈ જવાથી એ નામ મળતું નથી. સાધ્વી થયા પછી પણ તે અવસ્થા છેડી દેવામાં આવે, તે પણ તે નામ ટકતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૪ થી ૪૮
પરન્તુ પરમાત્મા મહાવીર દેવનાં શાસનના મહાપ્રલતિની સતીશિરામણી ખાળબ્રહ્મચારિણી કેત્રળજ્ઞાની આ ચંદનબાળાની સાધ્વી પરપરાના પ્રવાહમાં અનિદ્ભુવ: અહિશ્રુત: વિગેરે રૂપે જે ચેાગ્ય સમુદાય હાય, તે પરંપરામાં વિદ્યમાન સાધ્વીજીના શિષ્યા તરીકે જીવનભર જીવન સમર્પિત થવું જોઈએ. અને એ સાધ્વીપણાનાં વ્રતા અને સમગ્ર ગ્રહણુ તથા આસેવનરૂપ શિક્ષા પ્રાપ્ત કરવાની આજ્ઞા પરમાત્મા મહાવીર દેવની સુવિહિત આચાર્ય પરંપરામાં થયેલા, સુવિહિત આચા ના આજ્ઞાધારી પદસ્થ મુનિવર્ય મારફત મળેલી હાવી જોઇએ. અને તે સકા પરમાત્માની સન્મુખ સમવસરણરૂપ નાંદીની રચના સામે થવું જોઈએ. તેમાં પણ ચતુર્વિધ સંઘની સમ્મતિસૂચક વાસણું ના પ્રક્ષેપ મસ્તક ઉપર પ્રાપ્ત થવા જોઇએ. આટલી કસેાટીમાંથી પસાર થવુ પડે છે, ત્યારે જૈન સાધ્વીજી થાય છે.
તેટલું થયા બાદ, તો શ્રી જેવુ' નામ ધારણ કરી શકાય છે, પરન્તુ જીવનભર તેના નિર્વાહ કરવામાં આવે, તે જ તે નામ ટકી શકે છે. અને શૈાભી શકે છે. આવા નામ ધારણ કરવા હેલા નથી, એમ આ ઊપરથી વાચક મહાશયેા બરાબર સમજી શકશે. અજોની માનવ સખ્યામાંથી અલ્પ સંખ્યામાંજ આવા માનવ રત્ના મળી આવે છે.
૨ “તી શ્રીજી” નામ પ્રાપ્ત થાય છે.
tr
તે સમયના શિશ્રીજી મહારાજ જેવા' મહાસાધ્વીજી મહારાજના સમુદાયના તેમના શિષ્યા તિલકશ્રીજી મહારાજ જેવા ઠરેલ સાધ્વીજી મહારાજના શિષ્યા હૈમશ્રીજી મહારાજ પાસે આચાર્ય મહારાજશ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ જેવા આત્માથી મહાપુરુષ, અને શ્રી સાગરાનંદસૂરીશ્વરજી જેવા વર્તમાન જૈત પ્રવચનાગમા અને વર્તમાન જૈત પ્રવચનાનુસાર અંતર જૈન ધર્મગ્રંથાના સમર્થ અભ્યાસી અને વિદ્વાન સ્માચાર્ય મહારાજની અધ્યક્ષતામાં જેમની દીક્ષા થઇ હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
તે વખતે જરા બહેનનું નામ તીર્થગછ સ્થાપિત થઇ હતું. અને વિમળા બેનનું નામ રંજનશીજી સ્થાપિત થયું હતું. જેને નિર્વાહ આજે બનેય માતા-પુત્રી સુમહાજજવલ રીતે કરી રહેલ છે. ન સાધ્વી એટલે
અહિંસા સંયમ
અને તપની મૂર્તિ જેમાં, સાધ્વીજીવન માટેના ઓછામાં ઓછા જરૂરી હોય, તેટલા પણ એ ત્રણ ગુણ નથી, તે સાધ્વીજ નથી. જેન સાથ્વી તે ખાસ કરીને નથીજ. ૩ દદીક્ષા પર્યાયની ૨ મહત્તા છે.
જૈન દીક્ષા પ્રાપ્ત કર્યા પછી માત્ર સાધુજીવનના નિયમ દીર્વદીક્ષા પર્યાય સુધી પાળવામાં આવે, તે પણ માનસિક અને આત્મિક અગમ્ય લાભે અવશ્ય પ્રાપ્ત થાય છે.
અહિંસા, સંયમ, તપ, શાંતિ, ઉપશમ, આચારપાલન, વાયર્ય, ગુરુકુળવાસ, આ બધી સામગ્રી વર્ષોના વર્ષો સુધી જીવનમાં જ ને રાજ બળપૂર્વક ટકાવવી, અને તે લગભગ ૨૫ થી ૩૦ વર્ષ જેવા અરધી જિંદગીના કાળ સુધી તેને વળગીજ, રહેવું, તેથીજ પણ દિવસે ને દિવસે આત્માના તેજમાં અવય વધારો જ થાય છે. તેમાં જરા પણ શંકા રાખવાને કારણ નથી. લાંબે દીક્ષા પર્યાય સ્વતંત્ર રીતે પણ ગુણો ઉત્પન્ન કરનાર " નિવડે છે.
* દવાઓને ભાવનાઓ અને ખરળના વર્ષમાં ગુણ આપે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
સ
જેમકે—સામાન્ય પીપર કરતાં ચાસઠ પહારી પીયરના ગુણ ઘણાજ વધી જાય છે, તે સર્વ સમજદારીની જાણમાં છે જ.
સામાન્ય સમજના લોકો તા પીપરમાં, તેના સામાન્ય ભૂકા માં, અને ચાસઠ હારના છુટેલા ભૂકામાં ખાસ ફરક સમજતા નથી. પણ વૈદકના જાણુકાર તે દરેકની યાગ્ય મહત્તા સમજે છે. અને તેની ખરી ખુબી તા દરદી ઉપરની અસરથી વૈદ્ય અને દરદી આનંદ પામે છે, ત્યારે બરાબર જણાય છે.
કેટલાક અજ્ઞ જીવા 66 આવા કડક જૈન જીવનથી કંઇ ફાયદા કે જીવનમાં ફેરફાર થતા નથી. ” એવી ખાલિશ ઘોષ જીઓ કરીને ખાળમાનસના જનસમાજને ધર્મની પ્રવૃત્તિથી દૂર હઠાવવાના પ્રયત્ના કરે છે. પરન્તુ ખાદ્યથી દેખાવાની ભા વસ્તુજ નથી, દવા પણુ મહારથી તેજાબની જેમ મળતા કે ખરની જેમ ઠંડક કરતી નથી લાગતી. તેમ માનુ પરિણામ બહાર ન જણાતાં માનસ અને આત્મા ઉપર અસરકારક થાય છે. અને આ સર્વ અસરાનું પરિણામ ભવાંતરમાં ઉચ્ચ કક્ષાના સ્થાનમાં, અને ઉચ્ચ સામગ્રીવાળા સોગામાં જન્મરૂપે આવે છે. અને વળી આગળ ઉપર તેવી વિશેષ ઉત્તમ સામગ્રી પ્રાપ્ત થઈ આત્માની વિશેષ ઉત્ક્રાંતિક્રમ વિશેષ આગળ વધતા જાય છે. પેટલે આ મહારથી દેખાવાની વસ્તુજ નથી. જો આ વસ્તુએ બધી નિષ્ફળ જ જતી હાય, તેા આત્માના વિકાસવાદજ નકામા છે, અને જો તેમ હાય, તેા ભણવાથી નાના ખાળક વિદ્વાન ન થવા જોઇએ.
વિદ્વાન્ કે અજ્ઞની પરીક્ષા સામાન્ય જન સમાજને નથી હાતી. તેને ભેદ પણ તેના જ્ઞાતાએજ જાણે છે. સામાન્ય માણસા તા અન્ધેયને માત્ર માણસજ સમજે છે, છતાં “ ભેદ નથી ” એમ કાઇ પણ સમજુ માણસ કહી શકે તેમ નથીજ. લાંખા વર્ષો સુધી અભ્યાસ કરી, શક્તિના સંચય કરી, ડીગ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
મેળવનાર યુવાન મોટી ઉંમરે માટે માણસ થવાની કલ્પના તે વખતે કોને હોય છે પરંતુ તે શક્તિને ઉપગ પાછળથી થાય છે. તે જ પ્રમાણે ચારિશ્વને પ્રભાવ પણ પછીજ જણાય છે. તે નકામું જતું જ નથી. - “આ જીવનમાં આવા એકાંગી જીવનથી શો લાભ? કઈ શોધમાં, કે જનસેવા વિગેરેમાં જીવન વીતાવ્યું હતું તે આ સાધ્વીજી વધુ પ્રકાશમાં ન આવત?”
આવા આવા પ્રશ્નો કેટલાક અગ્ર જીવે કદાચ કરશે પરંતુ તેમાં કાંઈ તયાંશ નથી. જેટલા યુગના જાંજવાના જળમાં જે દોડાદોડી કરી રહ્યા છે, તેટલા તો હજુ શોધ કરીને વધુ પ્રકાશમાં આવી જાય, એટલે બસ છે. તેવા પ્રકાશમાં આવવાને તલપાપડ થઈ રહેલી કરોડોની જનસંખ્યા છે. ત્યારે આવા છેડા આ પ્રકાશ ઉભો કરી પ્રકાશમાં આવે, તે તેમાં શું બિટું છે? હમેશાં ખરા સંશોધકે, ખરા વિદ્વાનો અને સાચા માણસોનાં જીવન એકાંગીજ હોય છે. અને તે જ તેઓ કોઈપણ એક ઉદ્દેશ સારી રીતે પાર કરી શકે છે. ૪. જે સમુદાયમાં દીક્ષા લીધી, તે સમુદાય
જડાવશ્રીજી મહારાજના શિષ્યા જયાશ્રીજી મહારાજના શિષ્યા શિવશ્રીજી મહારાજે સંસારી અવસ્થામાં પિતાએ ચતુર્થત ઉચર્યુંતે વખતેજ પિતાની ૧૬ વર્ષની ઉમ્મરે ચતુર્થવ્રત ઉશ્ચર્યું હતું. ૧૮ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. સંસ્કૃતમાં કાવ્ય, કેષ, વ્યાકરણનો અભ્યાસ કર્યો હતો તથા રાધનપુરમાં વિદ્વાન અને પરિણત શ્રાવક ગેડીદાસભાઈ પાસે કર્મગ્રંથાદિકને અભ્યાસ કર્યો હતે. ઉપરાંત પ્રકરણાદિકને અભ્યાસ કર્યો હતે અને જાતે અભ્યાસ કરાવતા પણ હતા. તેમને વિહાર પણ વિશાળ પ્રદેશ ઉપર થયેલ છે. અને દરેક ઠેકાણે ધાર્મિક વાતાવરણને પૂબ પ્રચાર્યાનું તેમના ચરિત્ર ઉપરથી જોઈ શકાય છે. હમેશાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
પર
વિદ્વાન અને પ્રસિદ્ધ આચાર્ય મહારાજ એના વ્યાખ્યાના સાંભ ળવાની હરેક તકને તેઓશ્રીએ સારા ઉપયાગ કર્યો છે. અનેક જાતની તપશ્ચર્યા પણ કરી છે, યાત્રાએ કરી છે. ઉપરાંત શિષ્યા પ્રશિષ્યાઓને સમુદાય પણ સારા પ્રમાણમાં વધ્યા છે. પરંતુ તેની સાથે સાધ્વી જીવનની મર્યાદા, સ્વસમુદાયની પ્રતિષ્ઠા, શાસ્ત્ર અભ્યાસમાં ખૂબ સારી રીતે વેગ તેમના સમુદાયમાં પ્રથમથી જ જોવાતા આવે છે. ૫૪ વર્ષના દીક્ષાપર્યાય જેવા લાંખા સમયમાં શ્રાવિકા વર્ગોમાં ધર્મ ભાવના ટકાવવાને આ સાધ્વીજીના જીવન ચરિત્રે ઘણા જ મૂંગા અને પ્રગટ ઉપકાર કરેલા જોવામાં આવે છે. તેમનુ' વિસ્તૃત જીવનચરિત્ર સ. ૧૯૮૯ માં તત્ત્વાર્થના પરિશિષ્ટમાં છપાયેલ છે. એટલે અહિં તેના વિસ્તાર અસ્થાને છે. તેમના શિષ્યા પ્રશિષ્યા સમુદાયની હકીકત આ સાથે જોડેલી છે.
શ્રી આત્મારાજી મહારાજશ્રોના પણ આ સાધ્વીજી મહા રાજાએ માટે ઉંચા અભિપ્રાય હતા કે
"यहां पे शिवश्रीजी व हेतश्रीजी जो साध्वीयां है, वे बहुत सुशीलाचरणवाली है, विनयवती है, और कभी भी न तो सांसारिक झगडा में पडे, व नहीं तो करे किसी की निंदा. बस साध्वीयें तो ऐसी ही होना.
99
રામપુરા જન્મ ૧૯૦૮. દીક્ષા. ૧૯૨૬, રાધનપુર સ્વર્ગવાસ
૧૯૮૦ અમદાવાદ.
તેમના પછી તિલકેશ્રીજી મહારાજ તેમના સમુદાયનુ નેતૃત્વ ચલાવતા આવ્યા છે. તેમનુ' સાંસારિક નામ રુખીબાઈ હતું. રાધનપુરમાં રહેતા હતા. તેમનું માનસ પશુ બાલ્યાવસ્થાથો જ વૈરાગ્યવાસિત હતુ, છતાં તેમને માતાપિતાના અનુરાધથી લગ્ન કરવુ પડયું હતું. તેના પિતાનું નામ છલચ્છાચંદ ટીલાસંદ હતું. અને માતાનુ નામ વીજલીબાઇ હતું. તેને છ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
પુત્રીઓ હતી. નાગરદાસ પારેખ સાથે લગ્ન થયા છતાં સંસારથી ઉદાસીનતા અને અખંડ શીલવતની તીવ્ર ઈચ્છા, તથા મહારની વાસનાને અંગે પતિ તથા પિતા સાથે રહીને શિપરમાં પન્યાસજી મહારાજ શ્રી પ્રતાપવિજયજી હસ્તક દીક્ષા અપાવી, અને તિલકશ્રીજી નામ સ્થાપિત થયું. તેમને પણ અભ્યાસ સંસ્કૃત, પ્રાકૃત, પ્રકરણે, કર્મગ્રન્થાદિક કર્મ, પ્રકૃતિ આદિક વિગેરેને છે. તેમના શિષ્યા પ્રશિષ્યાને સમુદાય પણ ખૂબ વધે છે. તેમજ શિવશ્રીજી મહારાજની પ્રતિષ્ઠા અને સમુદાયને મે વધારે સારી રીતે આવા વખતમાં પણ જાળવી રહ્યા છે. તેમનું જીવનચરિત્ર પણ સંવત ૧૯૯૧ માં “આગરવાડા તારાચંદજી જેન ” નું લખેલું છે, એટલે વિશેષાથીઓએ તેમાંથી જોઈ લેવું.
જન્મ રાધનપુર સં. ૧૯૭૨, દીક્ષા સં. ૧૫૪ શ્રીપેર હાલ દક્ષા પર્યાયનું ૪૮ મું વર્ષ ચાલુ છે.
તે ઉપરાંત, તે સમુદાયના સાધ્વીજી મહારાજ હેમશ્રીજી સાવીજી મહારાજ, મનેહરશ્રીજી તથા તીર્થ શ્રીજી મહારાજ (જેનું ચરિત્ર પ્રસ્તુત છે.)રંજનશ્રીજી મહારાજ તથા મૃગાંકશ્રીજી મહારાજ સુરપ્રભાશ્રીજી મહારાજ વિગેરે વિશિષ્ટ વ્યક્તિઓ છે. ન્યાય, વ્યાકરણ, શબ્દકોશ, કર્મગ્રંથાદિકથી કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ, મુકતાવલી, સ્યાદવાદમંજરી વિગેરે ન્યાયના ગ્રંથો તથા ઈતર પ્રકરણના એક સારા જૈન વિદ્વાનને છાજે તે અભ્યાસ કરેલા એમના સાધ્વીજીઓ છે, પરંતુ તે બધી વિગત આપવા જતાં ઘણે વિસ્તાર થવા સંભવ હેવાથી છોડી દેવું પડે છે.
સાધ્વીજી મહારાજ જયશ્રીજીને અંતિમ ઉપદેશ તથા સાધ્વીજી મહારાજ શ્રી શિવશ્રીજીના અંતિમ ઉપદેશના શબ્દ ટાંકી આ સમુદાયને ખ્યાલ આપીએ છીએ– જયશ્રીજી મહારાજના અંતિમ શબ્દો– - બહેનો! તમારે રેવાનું શું કારણ છે? મારી ગતિ સુધારવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
૫૪
છે કે નહિ? આ ભવની મારી આરાધનાથી પરભવ અચ મારા સુધરશે; જ્યારે સારા સ્થાનમાં જવાનુ હાય ત્યારે રુદનના અપશુકન શા માટે આપે છે ? હેંને! તમા હિમ્મત રાખજો. હળીમળીને ચાલજો, સ’સારની વિકથામાં પડશે નહિ. એક બીજાને ભણાવવામાં સહાયતા કરજો. આપણી પ્રવૃત્તિ દેખો ખીજાને ગુલ ભાવના થાય, તેવા પ્રકારનું વન રાખજો. દાનથી! એ દાનથી ! બધી સાધ્વીને સંભાળજે. હવે મારાથી વિશેષ ખેલાતુ નથી. નિદ્રા લઉં છું. તમે ચઉશરણ, નવકારમંત્ર આદિ સંભળાવા ” શિવશ્રીજી મહારાજના અતિમ શબ્દ
તિલકેશ્રીજી, આ સમુદાય હવે તારે સંભાળવા. ભણવા ગણવાના ઉદ્યમ તુ રખાવજે. કદાચિત માંહેમાંહે ખેાલાચાલી થાય, તા મકાનની બહાર તે વાત જવા દેવી નહિ. આપણે સર્વે કાઇ કાઈ કાંના, કાઇ કયાંના પંખીની માફક પૂર્વના સોગથી નેળા થયા છીએ. સંસારના આધિવ્યાધિઉપાધિમય દુ:ખે! દૂર કરી શાંતિપૂર્વક જીવન ગુજારવા ભગવાન મહાવીર દેવના સાધ્વી ચંદનબાળાના વેષ આપણે પહેરેલા છે. સ’સારી અવસ્થાની પૂર્વ વાતેાનુ સ્મરણુ ન થાય, તેની ખાસ કાળજી રાખવી.
મ્હેના! તમાએ આજ દિવસ સુધી જે મારા પ્રતિ વૈયાવચ્ચ કરી વિનય સાચવ્યે, તે હવે-હેતશ્રી, તિલકશ્રી તરફ પૂર્ણ સાચવવા. તમાને સુધારવા માટે મેં કાઇ વખત કડવા શબ્દ પશુ કહેલા હશે. તે સંબંધિ “મિચ્છામિ દુખનું ” આપું છું. શાસનની શાલા કેમ વધે? તે લક્ષ્ય ખરાખર ધ્યાનમાં રાખ્યું, અખંડ શુદ્ધ ચારિત્રનું પાલન કરજો. એક બીજાને ભણાવવા ગણાવવાને સતત પ્રયાસ કરજો ”
હેતશ્રી એ હેતશ્રી ! તુ શામાટે રુએ છે? એક દિવસ બધાને પશુ આ દિશામાં જવાનુ છે
વહેલુ કે માડુ, હિમ્મત રખાવવી જોઇએ,
અરે! બધી સાધ્વીઓને તારે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ܕ ܐܘ
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
હવે, તમે મને રસ, સજઝાય, આદિ સમજાવે, જેથી મારા વિચારીને તેમાં પ્રવેશ થાય.”
જેન સાધ્વીઓના માજીવનના આ નમૂના છે. તેઓની મનેદશા કેટલી પવિત્ર હોય છે? જેનો જીવનની જગત્ ઉપર કેટલી પવિત્ર અસર છે.? ઉપાશ્રયમાં બેસીને પિતાના જીવનની પવિત્ર પ્રભાની આજુબાજુના સ્ત્રીવર્ગમાં મુંગી રીતે કેટલી છાયા પાડી શકે છે? તેને ખ્યાલ સુજ્ઞ છાએ કરવા જેવો છે. ખાલી ઘંઘાટ કરીને ગજાવવામાં કાંઈ સાર નથી. “પ્રગતિ, યુગધર્મ ” એવી બૂમથી શું વળે? પૂર્વના મહાપુરુષેએ જીવનના સુંદર આદર્શો મહાતપોબળ અને અનેક પ્રયત્નોથી પ્રજામાં ઉત્પન્ન કરેલ છે. તેને ધીમે પણ મક્કમ પ્રવાહ પ્રજાજીવનમાં કે વહે છે? તેને અભ્યાસ કરે, તે ન તૂટે તેની કાળજી રાખે. અને પ્રજાહિતના બીજા સુતર વધે, તે પ્રયાસ થાય, તેજ આપણી પ્રજાને થતી હાનિ ઘટે, તેમાંજ ખરા સ્વરાજ્યની ચાવી છુપાયેલી છે. પરંતુ, અફસોસ કે–આજના આપણા યુવક બંધુઓના માનસ કેવળ બાહ્ય કૃત્રિમ વિચારોથી ઘેરી લેવાયેલા છે. તેની સ્વની અને ભાવિ સ્વ સંતાનના હિતની આ વાત શી રીતે ?
આવા આગળ પડતા સમુદાયમાં સાધ્વીજીવન માટે સંદર વાતાવરણ ટકી રહ્યું છે. જેમ બને તેમ જડવાદની-જમાનાને નામે ચાલતી–હવાથી બચી રહેશે, તેમ તેમ ભારતીય મહાજન સંસ્કૃતિને વિજય સારી રીતે ટકાવી શકશે. ભારે ચોમાસામાં વરસાદની હેલી થાય છે, ત્યારે ફૂર દૂરના ઘરના ખુણામાં સાચવી રાખેલી ચીજોમાં પણ ઠંડી હવા પહોંચી જાય છે. અને તેમાં ભેજ આવી જાય છે. કેમકે–ચારેય તરફ એજ વાતાવરણ, એજ હવા, એજ ઘાંઘાટ, એજ વાત ને પ્રચારના
ધ વહેતા હોય છે, તેમાંથી બચવું ઘણું જ મુશ્કેલ કામ છે. છતાં પૂર્વપુરુષોએ બતાવેલા આચારના કિલ્લા એટલા મજબત છે, કે બચવા ધારે તે બચી શકે તેમ છે. અને એવા બચેલા જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
vr
ભાણ્વીય સંસ્કૃતિના બચાવ કરી શકે છે. ઉત્તરાધિકારી સાવૌછ મહારાજાએ પણ પેાતાના પૂર્વના પવિત્ર ગુરુણીજી મહારાજાઓને પગલે ચાલી શ્રીચંદનબાળાજી મહાસાધ્વીજીના આદર્શ જગતમાં ટકાવી શકશે. જેથી જગનું સદાકાળ કલ્યાણુ થતુ રહેશે.
પ્રકરણ છે સુ * વર્તમાન સાઘ્વીજીવનના આન, ”
,,
કોઇપણ આત્મા કેટલી હદ સુધીના ઉચ્ચ દરજ્જાના પગથિયા વટાવે છે, ત્યારેજ “ તીથ શ્રીજી ” જેવુ નામ ધારણ કરી શકે છે. તેને વાંચકેાને હજુ કાંઇક ખ્યાલ આવ્યેા હશે. એવુ અને એવા દરજ્જાનું નામ જેમને પ્રાપ્ત નથી થઈ શકતુ, તેા જગતમાં અનંત પ્રાણીઓ આપણને મળશે, તેવા દરેક ક્ષણે અનત ઉપજે છે અને મરે છે.
“ ઉપજત-ખપત-અનંત ”
તેથી, તેની તેટલી ખાસ મહત્તા નથી હેાતી, જેટલી વાસ્તવિક મહત્તા આવા મહાન્ આત્માઓની હાય છે. તે સાધ્વી જીવનની મહત્તા તે બીજી દરેક આજે આગળ પડતી ગણાતી સ્ત્રીએમાસ્તરાણીઓ, દેશસેવિકા, પ્રજાસેવિકાઓ, શેઠાણીએ, પ્રમુખીએ, સેક્રેટરીઓ, લેડી ડેંટિરા, લેડી ઇન્સપેકટરો, કવિયણું, વકત્રીયા, સામાન્ય સાધ્વીઓ, સાંસારિક સતી, પતિવ્રતાઓ, બ્રહ્મચારિણીઓ, નર્સો, રાજરાણીઓ, લાર્ડ લેડીઓ, દયાની દેવીએ, ગરાણીઓ, તાપસીએ વિગેરે કરતાં પણ વિશેષ હાય છે. આવા સાધ્વીજી મહારાજાએ વાસ્તવિક રીતે મહાસતીશિરામણીએ હાય છે.
૧ સતીત્વના આદશ
કેમકે--મોજાતિના સર્વ દુન્યવી શિક્ષણ અને વિકાસના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
પૂર્ણ સમાવેશ પાતિવત્યમાં થાય છે. જે સ્ત્રી જાતિય બરાબર જાળવી શકે છે, તે સંપૂર્ણપણે વ્યાવહારિક શિક્ષણ પામેલી શ્રી ગણાય છે, અને ગણાવી જોઈએ.
પાતિવત્યમાં–ગૃહરક્ષા, કલાશિક્ષણ, ઘરના કામકાજની આવડત, અતિથિસત્કાર, કરકસર, શૃંગાર–વેષ સજવાની આવડત, લજજા, નમ્રતા, મર્યાદા, વિનય, ભજન વિધિની સંપૂર્ણ આવડત, ઘર ખાતર ભેગ આપવાની વૃત્તિ, કષ્ટ સહન કરવાની વૃત્તિ, સુસંતાનંત્પાદન અને સંવર્ધન, કુટુંબીજનેની સારસંભાળ, સાદું અને સંયમી જીવન, આબરૂ અને વૈભવ પ્રમાણે રહેણી-કરણી નાત, જાત, સમાજમાં મ આબરૂ ટકાવવા, પતિની મિલકત જાળવવી, વધારવી, પ્રસંગે તેનો વહીવટ કરવો, પતિના સંતાનને ઉકર્ષ કર વિગેરેથી માંડીને પતિની પાછળ સતી થવા સુધીની તમામ સુફરજો પતિવ્રત્યમાં સમાય છે. પતિવ્રત્ય સિવાય ગમે તેટલું શિક્ષણ અને સ્વતત્રતા નકામા, માત્ર નામનાજ છે. અથવા, ભયંકર, અજ્ઞાન અને પરતંત્રતાની સજડ મેરૂ૫ છે. અને વિકૃત સમાજવ્યવસ્થા થવાને કે હેવાનો મજબુત પૂરાવે છે. પતિવ્રત્યનું જેમ બને તેમ જે દેશમાં, જે સમાજમાં સ્ત્રીઓ વધારે પાલન કરે, તે સમાજ, તે દેશ વધુ સંસ્કારી અને વ્યવસ્થિત છે, એમ સમજાવું. કેમકે પતિવ્રત્ય એ સ્ત્રી–જાતિની દુન્યવી લાયકાતનું માપ કાઢવાની મહા પારા-શીશી છે.
આ વાત તે, સર્વસામાન્ય સંસ્કારી ગૃહિણી સ્ત્રીઓ માટે થઈ. આર્ય સ્ત્રીઓએ આર્યસંસ્કૃતિ અને આર્ય સમાજ વ્યવસ્થાના ધોરણે તેના કરતાં ઉચ્ચ પ્રકારનું પાતિવ્રત્ય પાળવાનું હોય છે, જેને જેનશાસ્ત્ર અનુસાર એક પ્રકારનું માર્ગોનુસારપણું પણ કહી શકાય છે. પુરુષને નૈતિક ગુણેની રક્ષા અને પિતાની ફરજના પાલન ખાતર જેમ આત્મબલિદાન આપવાના હોય છે, જીવને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
જખમ પણ ફરજ બજાવવાની હોય છે, તેમ ધીઓએ પણ પાતિવ્રત્યરૂપ સ્ત્રીજીવનનો ઉચ્ચ આદર્શ ટકાવવા ખાતર આત્મબલિદાન આપવાના હોય છે. એવા આત્મબલિદાન આપનારા સ્ત્રી-પુરુષો દેશમાં, સમાજમાં કે પ્રજામાં પાક્તા હોય, તેજ પ્રજામાં નૈતિક ઉપચ આદર્શો ટકી રહે છે, પોષણ પામી શકે છે. નહીંતર, પ્રજાને અધ:પત થાય છે, એટલે સતી થવાને આદર્શ દેષરૂપ નહિ, પણ ગુણરૂપ હો, છે અને રહેવાને.
પતિવ્રતા સ્ત્રી સતી છે.” તેને વધુ દીપ પુરાવો અનુમરણ છે. તેનો સમાવેશ માર્ગાનુસારપણામાં કરી શકાશે. માર્ગનુ. સારિપણાના ૩૫ ગુણે તે ઉપલક્ષણરૂપ છે. પરંતુ સમ્યફત્વધારી થવું, દેશવિપતિપણું ધારણ કરવું કે સર્વવિરતિ પણ ધારણ કરવું, તે અનુક્રમે સતીતર, સતીતમ અને અતિ સતીતમ-એટલે કે મહાસતીપણું છે. જે સ્ત્રીને એ ત્રણમાંને કેઈપણ એક ગુણ મળી શકે, તેટલે જીવનને ઉચ્ચ દરજજે પ્રાપ્ત ન થયેલ હોય, તેને માટે પાતિવ્રત્યેના આદર્શને ટકાવવા માટે સતી થઈ અનુમરણ કરવું, એ અગ્ય નથી,
ઉપરના ત્રણ ચડતા ક્રમના આધ્યાત્મિક ગુણે પ્રાપ્ત કરવા, એ સતી થવા કરતાં પણ ઘણું ચડીઆતી કસોટી છે. અને તે માદેશથી હોવાથી આધ્યાત્મિક ઉચ્ચ દરજજે સતી થવામાં પણ બીજરૂપે-મેક્ષે દેશના માર્ગને ઉજળે રાખવાનું ભૂમિકારૂપ તત્વ હોય છે.
છેલ્લો ભેદ્યો વેદના રે, જે સહેતે અનેક પ્રકાર રે; જિનવિણ પરસુરનવિનમે રે, તેહની કાયાશુદ્ધિ ઉદાર.”
સતીતર વિગેરેને આધ્યાત્મિક વિકાસ ખાતર ઉપર પ્રમાણે ગમે તેવી યાતના, મરણાંત કષ્ટ સહન કરવા સુધી તત્પર રહેવાનું હોય છે, તે હિસાબે માર્ગાનુસારી સતીને દરજજો ઉતરત હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
અને તેનું અનુમરણજન્ય કઇસહન, એ સતીતર વિગેરેના કણસહનને હિસાબે મોટી વાત નથી.
પરંતુ, ભારતીય શિષ્ટ સાહિત્યમાં અનુસરણની જે નિંદા, કરવામાં આવી છે, અને તેને ઉખેડી કાઢવામાં આવે છે, તેને આશય એ છે, કે-“અનુમરણ કરતાં પણ ઉચ્ચ જીવન આદર્શ છે,” એવા ખ્યાલવિના “અનુસરણ જ ઉચ્ચ જીવન છે.” એમ માની લેવાય, તે તે બેઠું છે, અસત્ય છે. આધ્યાત્મિક ઉસ્થિતિઓ કરતાં અનુસરણ એ ઉતરતી સ્થિતિ છે. એ સમજાવવા ખાતર અનુમરણને વખોડી કાઢવામાં આવે છે. અને એ ખરૂં છે કે “જગતના દરેક સત્ય સાપેક્ષ હોય છે” એટલે દુન્યવી સામાન્ય સ્ત્રી કરતાં પતિવ્રતાને દરજે ઊંચે, તેના કરતાં સતી પતિવ્રતાને ઊંચે છે. તેના કરતાં આર્ય સતી પતિવ્રતાને ઊંચે છે, તેના કરતાં સમ્યફ વધારિણીને, તેના કરતાં દેશવિરતિ ધારિણીને, તેના કરતાં સર્વવિરતિધારિણીને ઉચે છે.
એમ ઉપરના દરજજાવાળા કરતાં નીચેના દરજજાવાળા ઉતરતા છે. ઉતરતાની દષ્ટિમાં ઉપરના દરજજાની સ્તુતિ, અને પિતાથી ઉતરતાની નિંદા થાય, તે એક જાતની સત્યની જ બાજુઓ છે. સતી થવા વિષેના આધુનિક વિચારના મૂળભૂત સાહિત્ય [“ચાંદ” માસિકના સતી વિષેના ખાસ સંગ્રહિત લેખેને અંક, વિગેરે] વાંચ્યા પછી અમારા આ નિર્ણયે સત્યની વધુ તરફેણ કરનારા અમે અહીં નોંધ્યા છે.
જેન કથાઓમાં આવા અનુમરણના કવચિત્ દાખલા સિવાય ઘણા ઓછા દાખલા હશે. પરંતુ, સાથે સાથે સમ્યકત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ ધારણ કરી વધુ ઉત્તમ સતીત્વ પૂરવાર કરવાના જાણ દાખલા મળી આવે છે, માટે વિદ્વાનોના વચનો આશય આજકાલના ઘણા વિદ્વાન ભાઈઓ નથી સમજી શકતા, ત્યારે ગમે તેને માટે ગમે તેમ લખી મારે છે, જે ઘણું જ અયોગ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
१०
૨. મહાસતીતમ જૈન સાધ્વીજી,
૧. જીવનભર સુધી કાઇપણ જજંતુની હિંસા પાતાની ખાતર ન થાય, તેને માટે સતત જાગ્રત રહેવું.
૨. પાતાને જરૂરની કાઇપણ ચીજના ઉપયોગ પણ પાતાની જાતે કાઇપણ રીતે હિંસા કર્યા વગરની ચીજનેાજ કરી શકે છે.
માનવ જીવન જીવવા માટે ઓછામાં ઓછી જે કાંઈ જીવનની જરૂરીયાત હાય, તેમાંથી પણ જેમ બને તેમ આછી જરૂરીયાત રાખી, અત્યન્ત જરૂરની ચીજ પણુ બીજા પાસેથી મેળવી તેના ઉપયાગ કરવા. તેમાં પણ તે ચીજ સથા નિર્જીવઅચિત્ત હાવી જોઇએ. અને તે પણ પેાતાને હાથે તા અચિત્ત કરેલી ન જ હોવી જોઇએ. બીજાએ ચિત્ત કરતી વખતે પેાતાને કામમાં આવશે માટે ભલે અચિત્ત કરે, ” એવી પેાતાના મનમાં વિચારણા પણ ન આવેલી હોવી જોઈએ. છતાં, માત્ર બીજા કાઈપશુ કારણે અચિત્ત થયેલ હાય, કે કરેલ હાય, તેના જ તે ઉપયાગ કરે છે.
,
૧. તડકા અને લેાકેાના પગફેરથી ખુઢાયેલા રસ્તા અને જમીન ઉપર જ જીવનભર ચાલવાનું અને રહેવાનું હોય છે. સચિત્ત મીઠું, માટી કે એવી કોઇપણ ચીજને અડવાથી કદાચ “ તેના જીવાને દુ:ખ થાય એ હેતુથી મડવાનું પણ નથી હતું. ૨. એવીજ રીતે પાણીના ઉપયાગ માટે પણ સમજવાનુ છે. ગમે તેવી તરશ લાગી હાય, અને સામે નદી, નાળા, તળાવ, સમુદ્ર કે કુવા ભર્યાં હાય, નળ વ્હેતા હાય, ટાંકી ભરી હોય, પણ તેના એક ટીપાંનેયે ઉપયાગ તા શું પણું તેને અડવાનું પણ નથી હતું.સ્વકૃત હિંસાથી સČથા દૂર રહી જીવન વ્યવહાર ચલાવવાની પ્રતિજ્ઞાના પાલન ખાતર સચિત્ત પાણીને અડકી પણ શકાતું નથી, તેા પીવાની તા વાત જ શી ?
૩ ગમે તેવી કડકડતી ટાઢ પડતી ડાય, હિમ કે બરફથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
અંગ હુંઠવાઈ જતા હોય, તે પણ અગ્નિથી તાપવાનું કે તેને અડવાનું પણ જીવનભર નથી હોતું. પછી અનિથી સંધી લેવાની તે વાત જ શી ?
છે. ગમે તેટલી ગરમી અને બફાર થતું હોય, છતાં પંખાને કે વીંજણાને જીવનભર ઉપગ કરવાનું નથી હોતું, પણ
પડાના છેડાથી કે કાગળના પુંઠાથી પણ પવનની ઝાપટ લગાડવાની જીવનભર નથી હોતી.
૫. કોઈ પણ ફળ, ફૂલ, શાક વિગેરેને જાતે સ્પર્શ કરવાને પણ નથી હોતું. અનાજને પણ સ્પર્શ કરવાનું નથી હોતે. ગમે તેવી ભૂખ લાગી હોય અને સામે ફળેથી આંબા વિગેરે વો જાણે લચી પડતા હોય, પણ તેમાંથી એકપણ ફળને અડવાનું નથી હોતું. માલિક રજા આપે તેપણુ, અડવાનું નથી હતું. માત્ર માલિકે પિતાને માટે ખાવા માટે સમારીને તૈયાર કરેલ હોય અને અચિત થયેલ ફ્રાય, અને તે ઈચ્છાપૂર્વક મનમાં સંકોચ વિના રાજી ખુશીથી તેમાંથી જે કાંઈ આપે, તેજ, તેને પણ ગુરુ આજ્ઞા હોય છે, અને તે પ્રમાણેજ, ઉપયોગ કરી શકાય છે.
૬ સીધી રીતે જાતે કેઈપણ જીવની હિંસા કરાવવા, અનુમોદના કર્યા વિના જીવનભર પસાર કરવાનું હોય છે. પુરુષ જાતિના ગમે તેટલા નાના બાળકને જીવનભર સ્પર્શવાનું પણ નથી હોતું. સ્મૃતિથી પણ બ્રહ્મચર્યનો ભંગ ન થાય, એ માટે એ રીતે રક્ષણ કરી બ્રહ્મચર્યના પાલન માટે એટલી બધી કડકાઈ રાખવાની હાથ છે. પુરુષના સહવાસ અને સંસર્ગની તે વાત જ શી ? જે જગ્યાએ પુરુષ બેઠેલ હોય, તે જગ્યાએ અમુક વખત સુધી બેસવાનો પણ ત્યાગ કરવામાં આવે છે.
૭ ખાવાની ચીજ કે એવી કોઈ પણ મોંમાં નાંખવાના ઉપગની ગમે તેટલી સારી ચીજ હોય, આવતી કાલે કાંઈ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
ખાવાનું મળે તેમ ન હોય, તે પણ આજના સૂર્યાસ્ત પછી તે ચીજ પિતાની પાસે રાખી કે કઈ બીજા પાસે રખાવી શકાતી નથી.
૮ જિંદગીભર પગે ચાલવાનું હોય છે. વાહનનો કે જેડાને કે ચંપલનો ઉપયોગ કરવાનું નથી હોતે. સૂર્યોદય પછી ૪૮ મિનિટ સુધી, અને ૪૮ મિનિટ અરત થવાને વાર હોય ત્યારથી કાંઈ પણ ખોરાક કે પાણું લઈ શકાતા નથી.
૯ ધન-ધાન્ય, નોકર, ચાકર, માલમિલકત, ઢોરઢાંખર, ધનભંડાર, ઘર, મિલકત વિગેરે રાખવાની તે વાત જ શી ? હાય, તેને પણ છોડી દીધા હોય છે.
આમ છતાં, આ જાતની મહાઅહિંસાનું પાલન કરવા ખાતર જેમ બને તેમ સંયમી જીવન કેળવવામું હોય છે. અત્યંત જરૂરની કઈ પણ ચીજ મળે કે ના મળે તે પણ તેના વિના જીવનનિર્વાહ ચલાવવાની ટેવ પાડવાની હોય છે. અને તેથી કરીને જેમ બને તેમ જીવનની દરેક પ્રવૃત્તિમાં, જરૂરીયાતોમાં સંયમ, અંકુશ, ઓછાશ, જાળવવાનો પ્રયત્ન કરાય છે. જેથી કરીને જરૂર રની ચીજ કદાચ ન પણ મળે, તે મનમાં દુઃખ કે ક્ષોભ થતો નથી. વળી, સંયમ કેળવવાને પણ તપોમય જીવન ગાળવામાં આવે છે. જેથી કરીને દિવસના દિવસો સુધી જરૂરની ચીજોને પણ ત્યાગ કરવાની ટેવ પાડવા વિવિધ પ્રકારના તપતુ બાન કરે છે, જેથી જરૂરની ચીજો ઘણા વખત સુધી કદાચ ન મળે, તે પણ મનમાં ક્ષોભ થવા ન પામે અને મનનું સમતલ પણું ટકી રહે. આ ખાતર કાયમ તપસ્વી જીવન ગાળે છે. જેથી સંયમ સુલભ થાય છે, અને જીવનમાં અહિંસકપણું તો અત્યંત સુલભ બને એ સ્વાભાવિક જ છે. ૩. સાધ્વી જીવનની ઉત્તમતા.
કેઈક વાચક મહાશયને લાગશે કે-“ઓહો ! આ તે સાધ્વી જીવન તદન નીરસ, શુષ્ક, કઠોર અને કષ્ટમય જણાય છે. અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
આવા કણ તે વનના ઝાડ અને પશુ-પક્ષિ પણ કદાચ સહન કરતા હશે, તેટલા ઉપરથી શું તેમના જીવનને સાધ્વીનું ઉત્તમ જીવન કરી શકાય? ના, ન જ કહી શકાય. અમે પણ કહીએ છીએ કે ન કહી શકાય.”
પરંતુ, આ કષ્ટ સહન સ્વેચ્છાથી સ્વીકૃત હેવાથી તે કમય નથી લાગતાં રોગ મટાડવા માટે માણસો ઈછાપૂર્વક ઓપરેશન કરાવે છે. અમુક વખત તેને કષ્ટ લાગે છે, પરંતુ પાછળથી નિરોગી જીંદગીની શુભ આશાએ પેટ કે બીજા અવય ચીરાવવાનું પસંદ કરે છે, માટે કષ્ટ હોય ત્યાં એકાંતે આગળ પાછળ દુઃખજ હોય, એમ માનવાને કારણ નથી.
છતાં, આ સાધ્વી જીવનમાં બીજો ભરપૂર રસ હોય છે, માટે, તેના કષ્ટ સહન અત્યન્ત કિંમતી બની જાય છે. દિવસમાં બાકીના વખતમાં તત્વજ્ઞાનમય રસમય શાસ્ત્રોને અભ્યાસ કરવાને હોય છે. સુવિધાથીઓને વિદ્યાને જે આનંદ આવે છે, તેનાથી અધિક આનંદ આમને લેવાનો હોય છે. ગુરુઓના વ્યાખ્યાને અને ઉપદેશામૃત સાંભળવાના હોય છે. ધાર્મિક ઉત્સ, તીર્થ યાત્રાઓ, પાદવિહારથી ગામે ગામને અનુભવ લેવાનો હોય છે.
દેવગુરુની ભક્તિના પ્રસંગે, અને ધાર્મિક અનુષ્ઠાનેમાં સાસુદાયિક અને વ્યક્તિગત પરવાના પ્રસંગે હોય છે. તેમાં મન પરોવાયેલું રહે છે. આમાની ઉન્નત સ્થિતિ બનાવવાના આદર્શમાં આગળ વધવા તેને અનુકૂળ સામગ્રી મળતાં મન આનંદ અને પ્રસન્નતામાં રહી શકે છે. તેમાં કાંઈ ભૂલ થાય, તે આજુબાજુ એવા સંજોગે હોય છે, કે-તેમાં તુરત સુધારો કરવાની તક મળે છે. ટૂંકામાં જરાપણ પતન ન થાય, તેને માટે ચારે તરફ ગુરુઓ અને સંઘની સહજ દેખરેખ અને ચાકી હોય છે. અને સાથે સાથે ઊંચે ચડવાના સાધનો, વાતાવરણ, સગવડો ઊંચા પ્રકારના અને વિપુલ પ્રમાણમાં હોય છે, તેથી “સાધ્વીજીવન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠ કાર કે નિરસ છે” એમ માનવાને કારણ નથી. એ વારતવિક સાચી હકીકત છે. “સંયમની જીવનમાં શી મહત્તા છે?” તેને લગતું સાહિત્ય અને વાતાવરણ તાજું થવા પહેલાં, ભારતમાંના ઘણા આધુનિક શિક્ષિતેની સાધુજીવન વિષે ઘણી ગેરસમજે ફેલાયેલી છે.
એમ તે, ઠોઠ નિશાળીયાને નિશાળમાં કંટાળે આવે છે, શિક્ષણ વખતે નિદ્રા આવે છે. ત્યારે હોંશિયાર વિદ્યાથીને એર રસ પડે છે, કઠણ વિષયમાં શિખવાને તેને વધુ ઉત્સાહ ચડે છે. કેટલાક વિદ્યાર્થીઓ તે દશ દશ વર્ષ સુધી મેટ્રીકની પરીક્ષા આપે છે. એટલે કે-એવી કોઈ વ્યક્તિઓ હોય કે તેને “કઠોર, શુષ્ક કે નિરસ સાધવી :જીવન” લાગે, તેમાં તે પાત્રની જૂન શક્તિ, અ૫વીર્ય અને પામરતા કારણભૂત છે. નહિ કે સાધ્વીજીવનની પ્રક્રિયા તેવી છે. તે તે માત્ર ને માટે અત્યંત રસભરી અને દુનિયામાં કોઈ ન આપી શકે તેવી આનંદદાયક ચીજ છે.
આ રીતે ગજરાબેન “તીર્થ શ્રી” નામ ધારણ કરી સાધ્વીજી તરીકેનો આનંદ માણી રહ્યા હતા. દરમ્યાન સંસ્કૃત બે અક તથા બીજે અભ્યાસ કર્યો, તથા વાંચન, શ્રવણ, મનન કર્યું, અને પિતાના સાધ્વી જીવનને ઉચ્ચ બનાવવા માનસિક અવલંબનની સામગ્રી મેળવી લીધી. ૪. દક્ષા પછી.
૧લું ચાતુર્માસ સુરતમાં જ પૂર્ણ કર્યા પછી વિહાર કરીને નવસારી થઈ જલાલપુર ગયા. ત્યાં પંન્યાસજી મહારાજ શ્રી મણિવિજયજી મહારાજ પાસે વડી દીક્ષા થઈ. ત્યાંથી વિચરતા બીજું ચાતુર્માસ ભરુચ થયું. પછી શિવશ્રીજી મહારાજથી વૃદ્ધાવસ્થાને લઈને વિહાર ન થઈ શકવાથી અમદાવાદ પાંજરાપોળના ઉપાશ્રયે ૪ વર્ષ રહ્યા. વૃદ્ધ ગુરુની વૈયાવચ્ચે અને ભક્તિને અપૂર્વ લાભ તીર્થ શ્રીજીએ પ્રાપ્ત કરી, ગુરુની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
પ્રસન્નતા અને છુપાદિક મેળવ્યા હતા. તે દરમ્યાન પૂ. ગુરુણીજ શ્રી શિવશ્રીજી મહારાજ પાસે તીથ શ્રીજી, દશવૈકાલિક સૂત્ર અર્થ સહિત ભણતા હતા. તેમાંનું નવમું વિનયસમાધિ નામના અધ્યયન ભણતી વેળાએ તેમનામાં વિનયગુણુ મૃત્યુત્તમ રીતે ખીલ્યા. અને તેમના અતર સ્પર્શીમાં વિનય અને બહુમાન તથા ગુરુઆજ્ઞાની મહત્તાએ અજબ વાસ કર્યો હતા. અને તે આજ સુધી એવા વિસ્તર્યું છે કે–તે ગુરુકૂપાનું જ અનન્ય ફળ અનુભવે છે. વળી તે ચાર વષૅમાં તી શ્રીજીના આત્માની ઘણી કસોટી થઈ હતી. શરીરમાંના રાગા, ઉપઢવા વિગેરેથી અનેક પ્રકારના વિાના પ્રસંગમાં પણ તેમનામાં સ્થિરતા, સહનશક્તિ અને પ્રસન્ન ચિત્તે દેવગુરુની ભક્તિ વિગેરે વધુ ને વધુ જામ્યા હતા. તે અરસામાં દૈવી ઉપઢવા વિવિધ રૂપે
થતા હતા.
સ. ૧૯૭૯ ની સાલના ચાતુર્માસમાં તેમને વધુ માનતપના પાયે। નાંખવાની ભાવના થઇ, એ ગુરુને નિવેદન કરી, અનુજ્ઞા મેળવી, શુભ દિવસે આયંબીલનુ પચ્ચક્ખાણુ કર્યું.. અને શ્રી સિટ્ઠજી મહારાજના ધ્યાન સાથે પાંચ એાળી પૂર્ણ કરી. પછી છૂટક છૂટક નવ એળી થયા પછી શારીરિક રોગોને અંગે એ ત્રણ વર્ષો તેમનાથી તપમાં વધી શકાયું નહિ. તે દરમ્યાન અનેક રાગેાની પીડાના સમયમાં પણ ગુરુ મહારાજની પ્રેરણા અને સહાયથી શ્રી સિદ્ધચક્રજી મહારાજની ભક્તિમાં દિનપ્રતિદિન જેમ જેમ તલ્લીન થતા ગયા, તેમ તેમ તેમના રાગ અને ઉપદ્રવા હઠતા ગયા. અને દેવગુરુની ભક્તિના લાભ સાથે વધુ માનતપની એળીએ કરવામાં લીન બન્યા. તેઓએ ભાવનગર, અમદાવાદ, માળવાદેશ, સુરત, વઢવાણુકેમ્પ વિગેરે ક્ષેત્રામાં છ માસ લગભગના આયંબીલ છ વખત, તથા આઠ માસના આય’ખીલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
એક વખત, એમ સળંગ એળીઓ પણ તેમણે કરેલ હતી. વિહારમાં પણ ઘણે ભાગે આયંબીલ તપ તેઓ ચાલુ રાખતા હતા.
અમદાવાદ થી શેઠ માણેકલાલ મનસુખભાઈ તરફથી સંઘ ગિરનારજી, પાલીતાણુજીની યાત્રાથે નિકળેલ હતું, ત્યારે તથા એક વિશ ઠાણા સાથે પોતે અજારા, બારેજા, વેરાવળ, વિગેરે તીર્થો તરફના વિહારમાં હતા, ત્યારે તથા ૧૬ ૧૬ ઠાણા સાથે આબુ, તારંગા, રાણકપુરજી આદિ મારવાડ ભૂમિના વિહારમાં હતા ત્યારે તેમણે ૯૭ મી ઓળી કરીને ૯૮ મી શરૂ કરી. અમદાવાદમાં ૯૮ અને ૯૯ પૂર્ણ કરી અને ૧૦૦ મી ઓળી સંવત ૨૦૦૨ ના કાર્તક વદી ૧૧ થી શરૂ કરીને વર્ધમાન તપની પૂર્ણતા પવિત્ર શ્રી સિદ્ધગિરિજી તીર્થમાં કરવાની ભાવના થવાથી, કાઠીયાવાડમાં વિચરતા ગયા. તે દરેક વખતે અનેક વિહારમાં તેમણે મહામંગળકારી તપ ચાલુ રાખેલ હતે. ૧૯૮૯ માં તેમણે પવિત્ર તીર્થ સિદ્ધાચલજીમાં નવાણુ યાત્રાએ કરેલી, તે પણ આયંબિલ સહિત કરેલી હતી. આ રીતે આયંબિલ તપ અને સાથે સાથે દેવગુરુની ભક્તિ, તે તેમના જીવનમાં અમૂલ્ય લહાણે હતી. પ્રભુમંદિરમાં તેઓ શરૂઆતમાં અર્ધો કલાક સ્થિર ચિત્તે ચિત્યવંદનમાં બેસી શક્તા હતા. તે ભાવ અને આનંદમાં અનુક્રમે વધતાં વધતાં સાડાચાર કલાક એકજ સ્થાને બેસીને અને આનંદ અનુભવતાં હતા. અને અનુભવે છે.
ઓળીના છેલ્લા દિવસોમાં તેમને વિશ્વાસ અનુપમ રહે. હતે. એવી રીતે રત્નત્રયીની આરાધનામાં પિતાના જીવનને વધારે સમય વ્યતીત કરી, આ મહાન પુણ્યદય મેળવેલ માનવભવને સફળ કરતા હતા. ગ્રામનુગ્રામ વિચરતાં તેઓએ સુરત, ભરુચ, અમદાવાદ, રાધનપુર, ભાવનગર, મહીદપુર, રાજગઢ, પાલીતાણું, વઢવાણુ કે૫, લીંબડી, રાણપુર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
જામનગર આદિ સ્થળોએ ચાતુર્માસ કરેલ છે, ત્યાં ત્યાં દરેક તેમનામાં આયંબિલ તપ અને પ્રસન્ન ચિત્તથી પ્રભુજીની ભકિત અને નવપદજી મહારાજ પ્રત્યે અનન્ય શ્રદ્ધા જોઈને ભવિજી અનુમોદના કરી લાભ લેતા હતા. અને તેમના અનુકરણથી અનેક ગામમાં બહેને તથા બાળાઓ વધમાનતપને પ્રારંભ કરતા હતા. તેમજ બાળબ્રહ્મચારિણી શ્રી શિવશ્રીજી મહારાજનાં ૬૫ ઠાણામાં હાલ વિદ્યમાન ૫૩ ઠાણામાં ૫૧ ઠાણાને વર્ધમાનતપ ચાલુ છે. શ્રી તીલકશ્રીજી મહારાજ ૪૪ ઓળી સુધી તથા હેમશ્રીજી મહારાજ ૨૮મી ઓળી સુધી તથા સર્વ ઠાણમાં ૪૪, ૪૦, ૩૭, ૩૫, ૨૮, ૨૭, ૨૦ આદિ એળીઓ સુધી હાલ પહોંચેલ છે.
આવા દુષમ પંચમ કાળમાં આ મહાન વર્ધમાનત૫ કઈ ભાગ્યવાન ને પરિપૂર્ણ થાય છે. સાધ્વીજી મહારાજ શ્રી તીર્થગ્રીને પણ ૬ ને ૯૮ મી એળીમાં અનિયત રીતે કસોટી થયેલ, કે તેવા વિકટ સમયમાં પણ મનની ખૂબ મક્કમતા અને ધર્મની જાગ્રતીથી તથા નવપદજી મહારાજ પ્રત્યે ચિત્તની એકાગ્રતાથીજ આ ઓળીઓ સંપૂર્ણ થઈ હોય તેમ લાગે છે. ૯ મી ઓળીની શરૂઆત કરી ત્યારે શરી૨નું સ્વાધ્ય નહિ હેવા છતાં પણ, પિતાના આત્મવિશ્વાસથી જ શરૂ કરેલ તે કાર્તક શુદી બીજના દિવસે સંપૂર્ણ કરી, કાર્તિક વદી ૧૧ ના રોજ ૧૦૦ મી ઓળી શરૂ કરી, પાદલિપ્ત નગર મહામાસમાં ૪૬ ઠાણું અને પિતાના ગુરુમહાજ હેમશ્રીજી સહિત આવેલા છે. અને સંવત ૨૦૦૨ ફાગણ શુદિ ૯ દિવસ પારણાનો દિવસ છે. તે પ્રસંગે અઠ્ઠાઈ મહેત્સવ તથા અષ્ટોત્તરી સ્નાત્ર માટે ઉત્સવોની તૈયારી થઈ રહી છે. ”
ઉપરના અવતરણોમાં-એક સ્થળે દૈવી ઉપદ્રવ શબ્દ આવે છે, તે વિષે મળેલી કેટલીક માહિતી ઉપરથી જણાવીએ છીએ કે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
આજે વળગાડ, પ્રેત, વ્યંતરને ઉપદ્રવ વિગેરે વિષે સાંભળીએ છીએ; તેમાં તે સગાં નેહીના શરીરમાં સંચરી અનેકવિધ ચેષ્ટાઓ કરાવે છે” એવી ઘણી વાતે ઊડે છે. પરંતુ, આ વાતેમાં સંપૂર્ણ વિશ્વાસ રાખવા જેવું નથી. કેમકે-ઘણી વખત તે કેવળ વહેમ, દેખાદેખી, ગતાનુગતિક્તા, અને બીજું કોઈ ન સુજવાથી લકે અને ખુદ જેને કોઈ વળગેલ હોય તેવું જણાતું હોય, તે પાત્ર પણું, એજ વાતને વિશ્વાસ કરતા થઈ જાય છે. અધુરામાં પૂરું તેને ઉપચાર કરનારા, ભૂવા, બાવા કે બીજા તેવા મંત્રતંત્રવાદીઓ પણ એ વહેમેને સ્વાર્થ માટે, નહીં, તે તે જાતના અજ્ઞાનને લીધે, ખૂબ વધારી મૂકે છે.
ઘણાખરા પ્રસંગમાં તેવા પ્રકારની મગજની નબળાઈના, જ્ઞાનતંતુની નબળાઈના, તથા બીજી વિવિધ માનસિક નબળાઈના રાગ હોય છે. પણ તેવા રોગો કષ્ટસાધ્ય હોવાથી તેના પૂરા ઉપચાર થતા નથી. અને પછી રોગીઓ અને તેના રસનેહીઓ આવા રહેલા અને તાત્કાલિક ઉપાય તરફ સહજ રીતે જ દિવ્ય સુષ્ટિની ભારતીય પ્રજામાં દઢ થયેલી માન્યતાના વારસાને લીધે દેરવાઈ જાય છે. અપરિચિત ભાષામાં અપરિચિત વિચારે, કાવ્ય આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવા રચે, તેટલી હદ સુધીના રોગે પણ હોય છે.
છતાં–“આ બાબતમાં સેએ સો ટકા અસત્ય જ હોય છે,” એ અમારી પ્રથમની માન્યતા અમારે ફેરવવી પડી છે.
કેમકે-એક ૧૮ વર્ષના યુવકને એક સ્ત્રીના વળગાડના પરિણામે છ માસ સુધી હેરાન થવું પડેલું. અને તમામ સ્ત્રીના જેવા જ ચેનચાળા કરે. કપડા પણ સ્ત્રીના જ પહેરવા ગમે તપાસ કરતાં તેના કહેવા ઉપરથી તરતની વિધવા થયેલી તથા પ્રથમનું • બાળક પણ જે તરતમાં જ મરી ગયેલું, તેથી તે ઘણી ધખી સી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
નળ પાણી પીવા આવેલી હતી, ત્યારે ઉકત યુવકે તેને હઠાવીને પિતે પહેલું પાણી પીધું. બસ, ત્યારથી તેની રીતભાતમાં ફેરફાર થઈ ગયે. ઉપચાર કરતાં છ મહિને “સારા કપડાં અને અમુક મિઠાઈ ખાઈને જવાનું વચન આપ્યું. તે પ્રમાણે દરેક સામગ્રી પૂરી પાડવામાં આવી એટલે છેવટે ત્રીજે માળેથી ઉતરીને મહેલામાં જતાં અરધેથી એને આવેશ ચાલ્યા ગયે. પિતાને સ્ત્રીવેશમાં જોઇ યુવાન ખુબ શરમાયે, અને દુઃખી થયે. આ પ્રસંગ નજરે જોયા પછી “આમાં કાંઈક તથ્થાંશ છે” એવો વિશ્વાસ અમને બેઠો.
વળી, યુરેપ અમેરિકામાં પણ તે વિષેનું સંશોધન ચાલે છે. હમણું તેવા સંશોધકોની એક પરિષદ અમેરિકામાં ભરાઈ હતી. તેવા સંશોધકેના ફોટા સાથે કેટલાક તેના મૃત સગાંએના પણ ફટાએ તેમાં પડ્યા હતા. વળી, મંત્ર સિદ્ધિઓના પણ પ્રાગે ઘણા વર્ષોથી એ દેશમાં નિષ્ણાતે મારફત ચાલી રહ્યા છે. જેમાં ઘણા માણસો કામે લાગેલા છે, અને મોટા ખર્ચે પ્રયોગશાળા ચાલી રહી છે.
તિબેટના મુસાફરોના તાજાંજ જમણુ વૃત્તાંતેમાં પણ ૪૫-૪૫ ફૂટના પ્રેતની વાતો વાંચીએ છીએ, પ્રમાણભૂતશાસ્ત્રોમાં વષ્ટિ, પ્રેતસૃષ્ટિ, તથા વ્યંતર જાતિના દેવ વિષે વાંચીએ છીએ, તથા પૂર્વાચાર્યોના જીવનવૃત્તાંતેમાં અને કથાઓમાં પણ આવા ઘણા પ્રસંગે વાંચવામાં આવે છે. શ્રીવિજયહિરસૂરીશ્વરજી મહારાજ, અને તેમના પછીના પ્રધાન આચાર્ય મહારાજાઓ યક્ષરાજ તથા શાસનદેવીની આરાધના કરી “આચાર્ય પદવી માટે કોણ ચગ્ય છે? ” તેના ખુલાસા મેળવ્યાના પ્રમાણભૂત ઉલ્લેખ મળે છે.
આ બધા ઉપરથી તીર્થ શ્રીજી મહારાજના જીવનમાં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
આવા વ્યંતરજાતિના પ્રસંગે બન્યાની હકીકત મળે છે. તેમના સાંસારિક પતિ કઈ તેવી જાતની દેવજાતિમાં ઉત્પન્ન થવાને અંગે, તેમની વિરુદ્ધ ઘણું હીલચાલ કરતા હતા, એમ તેમને જણાવ્યું હતું.
તેની સાથે સાથે તપના પ્રભાવથી સારા દે અને સારા તો તેનું નિવારણ કરતા હોય, તેમ પણ તેમને જણાયું છે. તેમની અસાધારણ ભદ્ધિકતા, કેવળ ચારિત્રનિષ્ઠા, બનતા સુધી કોઈપણ સાંસારિક કે સાધ્વીજી જીવનની પણ વ્યાવહારિક બાબતમાં બહુ ન પડતાં તટસ્થ રહેવાની અને કાયમ શાંત અને સ્વસ્થ બેસવાની ટેવ, જિનમંદિરમાં ચાર ચાર કલાક પ્રભુભક્તિમાં લીન થવાની પ્રવૃત્તિ, એ દરેક સંજોગોને લીધે તેમની આત્માર્થિતા તે વધતી જ ગઈ હતી.
વળી, કોઈક વખતે તેમનાથી કાંઈ બોલાયેલા શબ્દોની નોંધ કરી રાખી હોય, તે તેમાંનું કાંઈક કાંઈક ખરું પડવાના પણ દાખલા મળેલા છે. છતાં, ઈરાદાપૂર્વક પૂછવામાં આવ્યું હોય, તે તેને કઈ પણ જવાબ ઘણે ભાગે નથી મળતું, માત્ર કવચિત રવાભાવિક રીતે બેલાઈ જવાયું હોય, અને તે સાચું પડવાના દાખલા છે. પછી તે કાન્તાલીય ન્યાયથી પણ હોય.
પરંતુ, આ વસ્તુઓ ખુબ કસોટી કરીને કહ્યા પછી જ તેના ખા ટાપણા વિષે ચેકસ અભિપ્રાય આપી શકાય, છતાં, તેમના જીવનની આ પણ એક ઘટના હેવાને અંગે અમે તેને આટલું સ્થાન આપ્યું છે.
પ્રકરણ ૮ મું. શાસનપ્રભાવિકા સાધ્વીજી શ્રી તીર્થ શ્રીજી મહારાજ
આ બધે તે જે સાધ્વી જીવનને સામાન્ય જીવન કમ છે, પરંતુ, ઉક્ત સાધ્વીજીની મહત્તા તેથીયે વિશેષ છે, માટે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
તેમના જીવનને સંક્ષિપ્ત ટુંક પરિચય આપવાને લેખકે પ્રયાસ
વિશેષતા એ છે કે૧ ઉકત સાધ્વીજી મહારાજ મહાતપસ્વિછ છે.
લેખકની સમજ પ્રમાણે, વર્ધમાન આયંબિલ તપ પૂરા કરનાર, વર્તમાન કાળે આજ, સાધ્વીજી મહારાજ છે. આયંબિલમાં સાથે છાશ વાપરીને એ તપ પૂરો કરનારાના નામે સાંભળવામાં આવ્યાં છે, પણ છાશ વિના, વિધિસરના આયંબિલથી પૂરા કરનારમાં તે આજે તીર્થશ્રીનું નામ પહેલું અમારા જાણવામાં આવેલ છે. તપસ્વી પૂજ્ય મુનિમહારાજશ્રી તરુણુવિજય મહારાજશ્રી, જેણે છેલ્લા કેટલાક વખત પહેલાં એ તપ સંપૂર્ણ કર્યાને દાખલે છે. પરંતુ, છાશ સાથે કે છાશ વિના તે બાબત બનેય વાત સંભળાય છે. એટલે ચેકસ નિર્ણય કરી શકયા નથી.
આજે વર્ધમાન તપનું આચરણ કરનારા કેટલાય મહાનુભા શ્રી સંઘમાં વિદ્યમાન છે, અને ૮૦-૮૫ મી એળી સુધી પહોંચ્યાના દાખલા મેજુદ છે, તેમાંના કઈ કઈ મહાભાગ્યવાને એ તપ પૂરો કરશે, એવી આશા જરૂર રહે છે, પરંતુ આજે તે ટચલી આંગળીના પહેલા ટેરવા ઉપર શ્રીમતી મહાસતી તીર્થ શ્રીજી સાધ્વીજી મહારાજનું નામ રમણ કરે છે.
લેખકની યાદ પ્રમાણે વસ્તુપાળ તેજપાળના ગુરુ વર્ધમાનસૂરીશ્વરજી મહારાજાએ વર્ધમાન તપ કર્યાનું વાંચ્યું છે, જેઓ વર્તમાન કાળે શ્રી શંખેશ્વરજી મહાતીર્થના અધિષ્ઠાયક થયા હોવાને ઉલેખ છે. કેમકે–તેઓશ્રી, એ મહાતીર્થની પર્શના કરવા જતાં, વચમાં જ કાળધર્મ પામ્યાને ઉલ્લેખ છે. ત્યારબાદ વચલા કાળમાં જે કે કઈ કઈ મહાનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
ભાવોએ એ તપ સંપૂર્ણ કર્યો હશે, પરંતુ તેના નામે અમારી જાણમાં નથી.
દરેકે દરેક વાચક મહાશયને “વર્ધમાન તપ એટલે શું?” તેની કદાચ માહિતી હોવી સંભવિત નથી, એટલે અત્રે તેનો ટુંકામાં ખ્યાલ આપવામાં આવે છે, તેને એક બીજો મહત્યને હેતુ એ પણ છે, કે–તીર્થ શ્રીજી મહારાજના આત્માની ઉજ્વળતાનું માપ પણ વાચકેના ધ્યાનમાં આવી શકે. ૨ વર્ધમાન તપ એટલે શું?
એક આયંબિલ એક ઉપવાસ, બે આયંબિલ એક ઉપવાસ, ત્રણ આયંબિલ એક ઉપવાસ, ચાર આયંબિલ એક ઉપવાસ, પાંચ આયંબિલ એક ઉપવાસ. કુલ દિવસ ૨૦.
આ પ્રમાણે ૨૦ દિવસ એકી સાથે ઉપર પ્રમાણે તપ કરવાથી શ્રી વર્ધમાન આયંબિલ તપને પાયે નંખાય છે, અને તે ૨૦ દિવસ તપ તે એકી સાથે સતત કરવાનું હોય છે. ત્યારબાદ અનુકૂળતા મુજબ એક એક આયંબિલ ચઢતા જઈ, છેવટે એક ઉપવાસ ને પારણું આવે, એમ ૧૦૦ આયંબિલ સુધી ચઢવાનું હોય છે, એટલે જે પારણું વિના સતત આ તપ કરવામાં આવે, તે ૧૪ વર્ષ, ૩ માસ અને ૨૦ દિવસ થાય. પારણા સાથે સતત કરે તે ૧૪ વર્ષ ૭ માસે પૂરો થાય છે.
તેમાં ત્રણ વખત દેવવંદન, કાર્યોત્સર્ગ, નવકારવાળી ગણવી, ખમાસમણ દેવાં, વિગેરે કેટલાક સહકારી વિધિ હોય છે.
આગળના પ્રકરણમાં જણાવ્યા પ્રમાણેનું, મહા સંયમથી ભરેલું, સાધ્વીજી જીવન અને તેમાં ૧૫ થી ૨૨-૨૩ વર્ષો સુધી એકનિષ્ઠાથી જીવન એક જ ધારું બનાવીને, સતત આયંબિલ જેવી દીર્ઘકાળ સુધીની કઠણ તપશ્ચર્યાને સતત વળગી રહેવું, એ સામાન્ય મનોબળ કે આત્મબળનું કામ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
વાત કરવી સહેલી છે, અરધા પાનીયામાં મારા જેવાને વિધિ લખી નાખ સહેલો છે, પણ વર્ષો સુધી એકધારું, મને બળ ટકાવી, તપ આદરી પૂ કરે, એ દુનિયામાંના ગમે તેવા દુર્ધટમાં દુર્ધટ કાર્ય કરતાં પણ કઠણમાં કઠણ કામ છે. પાંચ દશ વર્ષની આસન કેદની અને સખ્ત મજુરી સાથેની કેદ લાગવવા કરતાં પણ, અત્યન્ત કઠણ, જીવનની કસોટી છે.
સામાન્ય રીતે બાહ્ય દ્રષ્ટિથી, જૈન સાધ્વી જીવન પણ કેદ સાથે ઘટાડી શકાય:- રાત્રે બહાર નીકળવાનું નહિ, એક આસન ઉપર કેવળ નિયત મકાનમાં ધર્મધ્યાનમાં બેસવાનું, રાત્રે ખાસ કુદરતી હાજત માટે પણ ૧૦૦ ડગલાથી બહાર જવાનું નહિ. ક્ષણે ને પળે ગુરુ આજ્ઞા-અને ઈર્યાવહયા પ્રતિક્રમી કરેલી પ્રવૃત્તિની આધ્યાત્મિક શુદ્ધિ કરી, આધ્યાત્મિક જીવનમાં આગળ પ્રગતિ કરવા લાગી રહેવું, રસ્તે ચાલતાં પિતાને ભાર પતે ઉપાડ, ઉઘાડે પગે ચાલવું, ટાઢ કે તડકે ગણવે નહિ, આ દિવસ વરસાદ ચાલુ રહે, તે ભૂખ્યા પડ્યા રહેવું, આજ પણ સુક પાકું જે મળે, તે લઈને નિર્વાહ ચલાવે, ભિક્ષા માગી લાવવી, પાણીના ઘડા જાતે ઉપાડી લાવવા, માથાના વાળને લોચ કર, અને મોટા દિવસોએ તપશ્ચર્યા કરવી, તેમાં પણ વીહારા ઉપવાસ, ઠામ એવીહાર, અને આયંબિલની તપશ્ચર્યા, ગમે તેવી શેઠ-શેઠાણીની પુત્રી હોવા છતાં, અને ગમે તેવી કૅમળ કાયા છતાં, આવું કડક જીવનઃ એ માનવ જીવનની સામાન્ય કસોટી નથી. કેદમાં તે રોટલા મળે, શાક મળે, તેમજ બીજી ઘણી અનુકૂળતાઓ હોય છે. છતાં, કેદમાં જનારની જે એવી કૃત્રિમ પ્રતિષ્ઠા ઉત્પન્ન થઈ છે, કે-કેમ જાણે માટે વાઘ માર્યો હોય? પરંતુ, મુનિજીવનની જીવનચય કેદના કરતાં કંઈક ગણી ચડીયાતી છે. કેદમાં ગુહો કરીને કે દુન્યવી હેતુ માટે જવાનું હોય છે, ત્યારે મુનિને આધ્યાત્મિક અને જવાનું ક૯યાણના ઉa હેતુ માટે આ ચર્ચા રાખવાની હોય છે, આ રીતે વિચાર કરતાં–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
કયાં મેરુ ને કયાં સરસવ ?
પરંતુ આજના બાળમાનસના જીવોને આ ભેદ સમજાવે કેશુ? ૩. આયંબિલ એટલે શું?
હવે જરા આયંબિલની વાત તે સાંભળે. આખા દિવસમાં એક વખત ખાવાનું અને ગરમ ઠારેલું પાણી પીવાનું, એ તે ઠીક, પણ તેમાં નીચેની ચીજ ખાવાની નહિ જ. ૧ છાશ, દુધ, દહીં, ઘી, માખણ, મલાઈ, મા વિગેરે કઈ
પણ ગેરસની કે તેની બનાવટની ચીજ ખાવાની નહિ જ. ૨ તલીયું, સરસીયું, મગફળીયું કે એવું કંઈ પણ તેલ કે
તેલની બનાવેલ વસ્તુ ખાવાની નહિ જ. ૩ આંબલી, લીંબુ, આંબળીયા વિગેરે કાઈપણ ખટાશની ચીજ
ખાવાની નહિ જ. જ કેરી, મોસંબી, દાડમ, કેળાં, કે એવું કંઈ પણ કાચું કે પાકું
ફળ ખાવાનું નહિ જ. ૫ શાક, ભાજી, કોથમરી, લીલાં કે સુકા મરચાં વિગેરેમાંની કેઈપણ વનસ્પતિ ખાવાની નહિ જ. ફળ, ફુલ, પાંદડાં, ડાંખળાં, શીંગ, બીજદાણા, કે એવી
કેઈપણ લીલી સુકી વનસ્પતિ કે સુકવણું પણ ખાવી નહિ જ. ૬ મરચાં, ધાણાજીરું, કે એવી કઈ સ્વાદની ચીજ ખાવાનો નહિ જ.
અથાણાં, મુરબ્બા, કાચરીએ વિગેરે પણ ખાવાની નહિ. ૭ સોપારી, પાન, એલચી એવા કોઈપણ મુખવાસને ઉપયોગ
કરવાને નહિ જ. ૮ બીડી, તમાકુ હેકે, સીગારેટ, જીનતાન, ચા, કોફી વિગેરેનો
ઉપયોગ પણ થઈ શકે જ નહિ. ફક્ત, ઘઉં, બાજરી, જાર, રેખા વિગેરે સુકા અનાજ, તુવેર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
૭૫
મગ, ચેળા, વાલ, ચણા, અડદ, વિગેરે સુકા કઠોળનું જ ઉપગ થઇ શકે.
મશાલામાં–મરી, સુંઠ જ. કદાચ ઉપર જોઈએ, તે પાકું મીઠું, તથા સુંઠ, મરીને ભૂકો જ લઈ શકાય.
ઘણે ભાગે, ઉપરની ચીજોની જુદી જુદી માત્ર પાણીમાં જ બનાવટે બનાવીને, તેને જ ખારાક લેવાને હેય છે.
જે કે-દૂરના ગામડાના લોકોને જ આ રાક લગભગ હોય, પરંતુ તે ઈરાદાપૂર્વક તપશ્ચર્યાના ઉદ્દેશથી નથી હોતે, વ્રતરૂપ નથી હોતે, વચ્ચે ગમે તે ચીજ મળી જાય, તે તે ખાઈ લે છે, પણ કાચું પીવાનું હોય છે, અને દિવસમાં ગમે તેટલી વાર અને રાત્રે પણ ખાવાનું હોય છે, તથા સાથે વનસ્પતિ, અથાણાં, મરચાં, લીલાં શાક વિગેરે ખાવાના હોય છે.
ઉપર પ્રમાણેની ચીજોની બનાવટમાંની પણ એકાદ ચીજને ચાર આંગળ ચડે, તેટલા પાણીમાં બોળીને હલાવીને પી જવાનું હોય છે–આચમન કરવાનું–આચારૂ કરવાનું હોય છે, તે ઉત્કૃષ્ટઊંચામાં ઊંચું-આયંબિલ કહેવાય છે. આચામ્સમાં ખપતી દરેક ચીજો વાપરવાની હોય છે, તે જઘન્ય આચાલ્ડ કહેવાય છે, માધના મધ્યમ ગણાય છે.
એક ધાન્યના આચાસ્લમાં, ચોખા તે ચેખા, ઘઉંની રોટલી તે ઘઉંની રોટલી, ચણાની દાળ તે ચણાની દાળ, મગ તે મગ, એમ એકજ ચીજને ઉપયોગ કરવાનું હોય છે. તથા બીજી પણ વિવિધ રીતે આયંબિલ કરવાના હોય છે.
આચાર્મ્સની આ રીતે છે કે જેમાં પ્રસિદ્ધ છે, છતાં કેટલાક અજ્ઞાત ની જાણ માટે, અમેએ અહિં જરા પ્રાસંગિક વર્ણન કર્યું છે, તેને ખરે હતુ તે એ છે, કે–
આવા આયંબિલ ૧૪ થી ૧૫ વર્ષ સુધી અને એકધારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
રીતે, બબ્બે, ત્રણ ત્રણ, છ છ, આઠ આઠ મહિના સુધી કરવા, એ કેટલી હદ સુધીની કટી સૂચવે છે? એ આ વર્ણન કરવાનો હેતુ છે.
અને તે કસોટીમાંથી પસાર થવાના મનોબળની પણ એટલી હદ સૂચવે છે? એ મને બળની પાછળ કેટલું આત્મબળ હશે? તેની કલ્પના વાચક મહાશયેજ ક્ષણભર કરે, તેવી આ પ્રસંગે અમારી વિજ્ઞપ્તિ છે. ભારતવર્ષની આર્ય પ્રજા: તેના ઉત્તમ ધર્મો: એ શું છે ? તેના ગર્ભમાં કેવા કેવા સુત ભય છે ? તે વિચારો અને સમજે. ૫ તપની કસોટી – ત૫ ગુણ એપે રે, રે ધર્મને, નવિ ગેપે જિન આણ, આશ્રવ લેપે રે, નવિ કેપે કદા, પંચમ તપસી તે જાણુ
ધન ધન શાસનમાન સુનવરા અર્થ –તપના ગુણે કરીને એપી ઉઠે-ભી ઉઠે, અને જે તેમને જુએ તેનામાં ધર્મની પ્રતિષ્ઠા અને વાસના જાગી ઉઠે, એમ કરીને, તેમના દીલમાં આવા તપસ્વીઓ ધર્મનાં બીજ રોપે છે.
તપ કરે અને ધર્મનાં બીજ રોપે, એ તો ઠીક, પરંતુ તે બધું શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા લેપીને ન થવું જોઈએ પરંતુ પ્રભુની આજ્ઞા મુજબજ બધું કરવું. નહિતર, બધું નકામું જાય.
પરંતુ, તેટલાથી તપસ્વિની કસોટી પૂરી થતી નથી, પણ આશ્રવ એટલે પાપ અને સુખ ભેગવવાના કારણરૂપ પુણ્યઃ તે બન્નેયને લાવનાશ કર્મને આશ્રવભૂત જીવનતરોને તદ્દન દૂર રાખે કેવળ મોક્ષના ઉદેશથી નિશરૂપ તપશ્ચર્યા કરે. તેમ છતાં “તપસ્વી હંમેશાં કોધી હોય છે ” એ જનપ્રવાદ છે. અને ઘણું દાખલામાં તેમ બને પણ છે, એટલે “નવિ કેપે કદા” એવી ખાસ મોટામાં મોટી શરત મૂકવામાં આવી છે. ઘણે વખત મ કેપે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
તેટલાથી ન ચાલે. પણ “કદા” “કદી પણ કેપ થ ન જોઈએ એવી મોટી શરત છે.
આવી બધી શરતે બરાબર પાળે. ત્યારે તે પાંચમા શાસન પ્રભાવક તપસ્વી ગણાય, અને તે શ્રી જૈન શાસનના માનરૂપ-શણગારરૂપ બની શકે છે. જબ નવિ હવે પ્રભાવક એહવા,
તવ વિધિપૂર્વ અનેક યાત્રા પૂજાદિક કરણ કરે, તેહ “ પ્રભાવક” છેક
ધન ધન શાસનમંડન મુનિવરા. [ સમકિત સડસઠ બેલની સજઝાયમાં શ્રીમદ્દ ઉપાધ્યાયજી મહારાજશ્રી યશોવિજયજી મહારાજ]
જ્યારે, એવા મહાપ્રભાવકે ન હોય, ત્યારે, વિધિપૂર્વક યાત્રા, પૂજા, તપશ્ચર્યાઓ, મહોત્સવ, વિગેરે શાસનની શોભા વધારનારી જે જે પ્રવૃત્તિઓ પ્રવર્તાવે, તે પણ આખરે પ્રભાવક ગણાય છે. એ દ્રષ્ટિથી પણ પ્રભાવક માનવાને શાસ્ત્રસમ્મતિ છે, તે પછી આ મોટો તપ પૂરો કરવાના વિશ્વ વ્યક્તિથી બનતા મહાન કાર્યને શાસન પ્રભાવના ગણવામાં કશી હરકત નથી અને એ દ્રષ્ટિથી તે પ્રભાવના પ્રવર્તનમાં નિમિત્તરૂપ વ્યક્તિ પણ પ્રભાવકમાં સ્થાન પામી શકે.
શ્રી તીર્થ શ્રીજી મહારાજમાં આ શરત કેટલી પૂરી પડે છે? તે હવે પછીના પ્રકરણમાં આપણે કસી જોઈશું.
પ્રકરણ ૯ મું.
કસોટીને-કસ લેખકને આ મહાતપસ્વિછને આ લખતાં પહેલાં માત્ર પાંચથી-દશ મિનિટેનેજ પરિચય થયે હતા તે ઉપરથી કસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
શી રીતે મૂકી શકાય? પરંતુ તેટલા ઉપરથી પણ કંઈક કસ મૂકી શકાય તેમ છે,
પાંચ દશ મિનિટના પરિચયથી એટલું સમજી શકાયું છે, કે તેમની મુખમુદ્રા શાન છે, શરીરને બાંધે ખડતલ છે, માનસ દુનીયાની ઝંઝટથી પર, ભદ્રપરિણામી અને સદા આનંદી લાગે છે. એલીયા કહી શકાય, તેવા તદ્દન નિખાલસ પ્રકૃતિના જણાય છે. - તેમના જીવનચરિત્રની આ ટૂંક રૂપરેખા અમને પૂરી પાડનારા સાધ્વીજી મહારાજશ્રીના પત્રમાં નીચેના શબ્દો છે.
ચરિત્રનાયક તીર્થશ્રીજીમાં શાંતિ, ક્ષમા, ધર્ય, સુવિનીતપણું વિગેરે ગુણે તે જન્મથી જ સિદ્ધ હતા. તેમાં, સેનામાં સુગંધ જેમ મળે, તેવી રીતે તે ગુણની સાથે ચારિત્રરત્ન ભળતાં, તે ગુણે ખૂબ વિકસિત થતા ગયા, કે જાણે-“ભાવિજીવનમાં કાંઈક અનુપમ લાભ પ્રાપ્ત કરશે. ”તેની નિશાનીરૂપે તેમના આત્માની વિવિધ રીતે કસેટીઓ થયેલી હતી.
તેમાંથી થોડુંકજ અહિં ઉત્તમ છને પરાક્રમ આદિ ગુણે મેળવવા માટે તથા મહાન વિકટ પંથમાં પણ આત્માને સમ્યફવ ટકાવવા માટે ઉપયોગી થાય તે હેતુથી (પ્રકરણ ૭ માં દીક્ષા પછી--માં) દર્શાવેલ છે.તેમનામાં મોટા મોટા ગુણે
૧ ગુરુ આજ્ઞાપાલનને ગુણ અનન્ય હતે. ૨ વિનયગુણની ખૂબ રસિક્તા હતી. ૩ વેચાવ–સેવા ગુણ વખાણવા લાયક હતે. ૪ સંસ્કારી આત્માઓ પ્રત્યે તેમને ભાવ નિ:સ્વાર્થપણે સારે
રહેતે હતે. ગુરુભક્તિ, વિનય, નમ્રતા, શાંતિ, એ સાધ્વી જીવનના શણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
ગાર તો છે જ, પણ સાથે સાથે તપસ્વી જીવનના પણ શણગાર છે. પ્રકૃતિ શાન્ત છે, એમ તે ઘણા પાસેથી સાંભળ્યું છે.
છતાં શ્રી તીથ શ્રીજી મહારાજ સાધ્વીજી અને તપસ્વીજી છે, એટલા માટે તેને કસ એકદમ ઊંચ ન આંકી દેવાય. " કેમકે-સાધ્વીજી મહારાજાઓમાં પણ સ્ત્રી પ્રકૃતિ સુલભ કઈ કઈવાર હેજ કષાય, કંકાસ, થતું હોવાનું સાંભળીયે છીએ, તથા તપશ્ચર્યા સાથે પારણામાં જરૂરી અને ખાસ ચીજોની એષણા કરવાની પણ કેટલીક પ્રવૃત્તિઓ હેવાનું સાંભળીએ છીએ.
પરંતુ, કંકાસ કરવાની તેમની પ્રવૃત્તિને કઈ પૂરાવો જ આપતું નથી. તથા, ગામડામાં એકાદ બે ચીજ આયંબીલને લાયક જે મળી આવે, તેનાથી કામ ચલાવી લઈ તપમાં આગળ પ્રગતિ કરવાની હકીકત મળી છે. આ ઉપરથી:
પંચમ શાસનપ્રભાવક તપાસની પ્રભાવકને લાયકની કઈ શરત તેમનામાં અધૂરી રહે છે?
લેખકને વર્તમાન દ્રવ્ય: ક્ષેત્ર: કાળ: ભાવ જોતાં કોઈ પણ ખાસ શરત અધૂરી લાગતી નથી. તેથી, તે તે ઘણા અંશમાં તપસ્વી પ્રભાવક કહેવાને લલચાય છે.
“તપસ્યા કરતાં હૈ કે ડકા જેર બજાયા હ!
વાચક મહાશ! હવે એક વાર એકાંતમાં આવે, શાંત સ્થળમાં આવે. તમારા મન, વચન, કાયાને એકાગ્ર અને પવિત્ર કરે. શાન્ત થાઓ. તમારી મનોવૃત્તિઓ, ઇન્દ્રિયના વેગ, એ બધું બહારથી ખેંચી લે. શરીરને પણ સ્થિર બનાવે, અને સાંભળે –
આ જગતમાં એક મૂર્ણ કરતાં એક બુદ્ધિશાળીને તમે શા માટે વખાણે છે ? કહે.
કહેશે કે “તેના આત્માને પ્રકાશ વધુ પડે છે. કેમકે–તેના આત્માની આડેના કર્મને જાડા પડદા કરતાં પાતળો પડદો હોય છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
એક ઉદ્ધત છેાકરા કરતાં વિનયી અને વિવેકી છેાકરાને એટલા માટે ચાહી છે, કે ઉદ્ધત છેાકરાં કરતાં તેના આત્મા આડા કા પડદા પાતળા હોય છે, માટે ને ? ”
ત્યારે, આત્મા જેમ ક્રના પડદા વગરના, તેમ વધુ ગાયક, અને જેમ પાતળા પડદાવાળા તેમ જાડા પડદાવાળા કરતાં વધુ લાયક, એ જ સાર છે ને ?
દુનિયાનું નિર્વિવાદ સિદ્ધ એ તત્ત્વ તમારે કબૂલ મજુર છે ને ? તમારે હા કહેવી જ પડશે. ખરેખરા અંત:કરણથી હા કહેવી જ પડશે.
ત્યારે હવે, અનત પ્રાણીએ મારા ખ્યાલમાં ખદબદી રહ્યા છે, જેમાં રાજા મહારાજાઓ, શેઠ, શાહુકારા, કારીગરા, મુત્સદ્દીએ, નેતાઓ, નેત્રીઓ અને જ ંતુ–કીડાથી માંડીને પશુ-પક્ષીઓના પણ સમાવેશ થાય છે. તેમાં, તીર્થાંશ્રીજી મહારાજનું કાં સ્થાન આવે છે ? તે નક્કી કરેા.
પૂ. સાધ્વીજી મહારાજ શ્રી તી શ્રીજીનું તમારી નજર સામે ધ્યાન ધરી, તેનું શરીર: તેને આત્મા; અને તેના ક એમ ત્રયાત્મક તી શ્રીજી મહારાજ છે. તેમાંથી તેમનું શીર હઠાવી લઇ કર્મોથી વીંટાયેલ તેમના આત્માને માત્ર તમારી સામે રાખા.
આત્મા બળવાન બન્યા પછી શરીર તેા માત્ર માળખું જખાપુ જ રહે છે. ખાદ્ય દુનિયાની એળખ પૂરતાજ તેના ઉપચેાગ રહે છે, બીજી કશુંચે મહત્ત્વ નથી હતુ. ઉત્તમ આત્મા સાથે સંબંધ ડાવા પૂરતી જોકે તેની પણ કાંઈક કિંમત અંકાય છે, અને તેનાથો પૂજ્ય બની પુજાય છે. પરન્તુ, એકલા શરીર તરીકે તેની મહત્તા નથી હાતી. જેમ, એક મહ્ત્વ, એક ધ્રુવ, કે એક યુવાન રાજના શરીરની મહત્તા જો કે દુનીયા આંકે છે, છતાં શરીરની ખરી મહત્તા કશી નથી હાતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
હવે તેને આત્મા તમારી સામે પડે છે. તેના ઉપર કર્મનું પડ લાગેલું છે. તે પણ કદાચ ધ્યાન બળથી જોઈ શકાય. જે કર્મનો પડદો બિલકુલ ન જ હોત, તે શ્રી તીર્થ શ્રીજી મહારાજને આત્મા કોઈ જુદા સ્વરૂપમાં હેત. 4. પણ તેના ઉપર લાગેલું કર્મોનું પડ કેટલું પાતળું છે? તે કલપી શકે છે ? • આ યુગમાં આટલા પાતળા પડવાળા આત્માઓ ભાગ્યે જ હશે, તે પણ તમારા ખ્યાલમાં આવ્યું હશેજ.
જુઓને, કર્મોના પાતળા પડને લીધે તેમાંથી આત્માના અનેક ગુના અનેક કિરણે બહાર પિતાની પ્રભા વિસ્તાર છે, અને કર્મનું પાતળું પડ વધુ પાતળું પડતું જાય છે, આટલા પણ તે કમોંના કીટ્ટને બાળવાને માટે તપસ્વીના આત્મણની અનિવાળા કેટલી બધી તીવ્રતા વાપરી રહેલ છે ?
તમને નથી લાગતું કે-આમજ આત્મપ્રગતિ થયા કરે, તે આ આત્માને આ પડદે હવે ઘણા વખત સુધી-ઘણા લે સુધી ટકી શકે નહિં..
તે, બસ.
જે જે વ્યક્તિઓને એમ લાગતું હોય, કે-“ મારા પિતાના આત્મા કરતાં આ સામેને આત્મા ઘણીજ ઉત્તમ છે, ” તે તે તે વ્યક્તિઓએ આ આત્માને પિતાના હૃદયમાં તેમની તરફ જેટલે પવિત્ર ભાવ હોય, તેના પ્રમાણમાં નમ્રતા રાખી માથું નમાવી દેવું.
તે માથું નમાવનાર પુરુષ હય, સ્ત્રી હોય, શ્રાવક હોય, શ્રાવિકા હાય, સાધુ હય, સાધ્વી હાય, આચાર્ય હાય, ઉપધ્યાય હાય, કે કોઈ પણ આત્મા હાય. નિશ્ચય નયને આધાર લઇ, એકાન્તમાં ગુણ ગ્રહણ કરવાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
આવા પ્રસંગે શરીરભેદ, અવસ્થાભેદ, જાતિભેદ, દીક્ષાપર્યાયભેદ, ઉમરેઠ, સ્ત્રી-પુરુષજાતિભેદ, બાહ્ય મર્યાદા, ગછની આજ્ઞા, માર, ક૫, વિધિ, વિગેરે કાંઈ પણ નેવાનું ખાસ કરીને ન હેય. ગુણેજ પૂજાસ્થાન બને છે.
આwા ગુણથી વંઘ છે. આત્માના ગુણે વંઘ છે. આત્મા વંદ્ય છે. બાહા કલેવર ગૈાણ છે, આત્માની પ્રધાનતાની અપેક્ષા સી કલેવરમાં પણ પુત્વનો આરોપ થઈ શકે છે. લેખક તે વારંવાર હાથ જોડી વંદન કરે છે, નમન કરે છે, સ્તવે છે.
એકાંતમાં, ગુણ ગ્રહણ કરવાનું કાર્ય હવે પૂરું થાય છે. હવે, તમારું ધ્યાન એ આમા ઉપરથી ખેંચી લઈ, ત્રયા માટે શ્રી તીર્થ શ્રીજી સાબીજી માહારાજ સામે કેન્દ્રિત કરી, તઓરી મર્યાદા, આચાર અને ક૯૫, તથા બાહ્ય વ્યવહાર પ્રમાણે તેમની સામે તમને ધટે તેમ વર્તે. તેમાંયે શરત લો છે જ કે “તેઓ તપસ્વી પ્રભાવક છે. ” તે રખે ભૂલાય !
કન્સેટીને કસ પૂરે થાય છે. જે ચેકસી, તેવી તેની કિંમત ભલે અકે. અમારો આંક ઘણે ચેકસ માપમાં રહેલા અમારા અંતરાત્મા સાક્ષી પૂરે છે.
પ્રકરણ ૧૦ મું. અજબ દુનિયાના અજબ ખેલ!! ક્ષણભર આંખ મીંચી એક જ સેકંડમાં આખા વિશ્વમાં શું ચાલી રહ્યું છે? તેને ખ્યાલ કરે. જે ચાલી રહ્યું છે, તે ગણાવતાં કદાચ અંદગીઓ ચાલી જાય, એટલા બધા બનાવો તમારા ખ્યાલમાં આવશે. પરંતુ, ક્ષણે ક્ષણે થતી એ કુદરતી ઉથલપાથલ જવા દે. પણ આજની માનવી ઉથલપાથલ ઉપર તે જરા ખ્યાલ કરો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
જુઓ, જુઓ, આર્ય સંસ્કૃતિ અને જડ સંસકૃતિનું યુદ્ધ ચાલી ગયું છે. તેને કેન્દ્રમાં રાખીને અનેક સંધિપ અને વિગ્રહ થઈ રહ્યા છે. અનેક જનાઓ અને અખતરા ચાલી રહ્યા છે. અનેક કાયદા અને એડીન જન્મી રહ્યા છે. મનહરસુખી હાથ કારીગિરિ સામે યંત્રવાદને રાક્ષસ દિવસે ને દિવસે વધતે જાય છે. આત્માની વાતેને ઢાંકી દેનારી વૈજ્ઞાનિક શોધ અને તેવા સાહિત્યના ઢગલે ઢગલા થયે જાય છે. છાપાં અને વર્તમાન ગણાતાં સાહિત્યમાંથી આત્મત્કર્ષ કરનારી આધ્યાત્મિક જીવનની વાતને પ્રાયઃ બહિષ્કાર મળતું જાય છે. આધ્યાત્મિક પ્રગતિ અને આમત્કર્ષની વાતેના પડદા પાછળ જડવાદની સંસ્કૃતિજ પિતાને સ્વાંગ સજી ખેલ ખેલી રહી હોય છે. આમવાદી પ્રજાએની સામે તેનાજ જડવાદી શિક્ષણ શિક્ષિત ભાઈઓના હાથમાં સત્તાઓ, ધંધાની લગામ, વિરોધી પ્રવૃત્તિઓ અને શિષ્ટતાનો ચાંદ મળતો જાય છે. દુનિયાની ભાવિ પ્રજાકીય હરિફાઈમાં ઇનિ યાની રાષ્ટ્રીય હરિફાઈઓ હેમાઈ રહી છે.
ચારે ય તરફ કેમ જાણે જડવાદની સંસ્કૃતિના ઉછળતા સાગર ઘુઘવી રહ્યા છે. ગોરી પ્રજા તેનાં મોખરે દોડી રહી છે, ચીનની પ્રજામાંના પણ, તે રસ્તેજ દેડનારાઓજ આગળ પડતા ગણાય છે, ઈસલામ પ્રજામાંના પણ તેજ લેકે આગળ પડતા ગણાય છે. હિંદુ મહાપ્રજામાંથી પણ તેજ આગેવાને, નેતાઓ, વિશ્વવિદ્યો, ક્રાંતિકારીઓ અને માર્ગદર્શક ગણાય છે. અને મહાપુછે પણ તે જ ગણાય છે. કે
જેઓ આત્મવાદની સંસ્કૃતિની ખીલવણીના બહાના નીચે, કે સીધી રીતે તેને ઉપહાસ કરીને પણ, સીધી રીતે કે આડકતરી રીતે આધુનિક જડવાદની સંસ્કૃતિને જ પિષતા હોય છે, તે જ કૃતપુણ્ય, મહાશય, મહાનુભાવ અને કૃતકૃત્ય ગણાય છે. તેને જ ધમધમાટ વિશ્વમાં ચારેય તરફ આજે ગાજી રહ્યો છે.
આત્મવાદીએ નમાલા, જડ, કંગાળ, મૂર્ખ, હાંસીપાત્ર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
૪
""
એમ
ભારભૂત, નવરા, અજ્ઞાન અને વિશ્વથી બહિષ્કૃત જેવા છે. એક માનવી–દુનિયા માની રહી છે. તેના અસ્પષ્ટ થાડા પણુ કિંમતી એલ ઉપેક્ષા કરવા લાયક મનાઈ રહ્યા છે. તેમના તુતીના અવાજ જેવા ” ગણાઈ રહ્યો છે.
અવાજ **
દરેક કાયદા અને વ્યવહારના ધારણા તથા આદ–૧ તે સસ્કૃતિ તાઢવાનું, ૨ જડવાદની સંસ્કૃતિને ટેકા આપવાનુ અને ૩ એ ન ખની શકે, ત્યાં સુધી વચલે માગે તકની રાહ જોઈ, નભાવી રાખવાનું લક્ષ્ય અમલમાં મૂકી રહ્યા છે.
નાટક, સીનેમાના આકર્ષક પ્રાગ્રામામાંથી ભાગ્યેજ કાઈ અચી શકે છે. અવનવી મીઠાઈઓની વાનીએ ખાવાની લાલચ માંથી ભાગ્યેજ કાઈ ખચી શકે છે. ટી પાર્ટી, ઇવનીંગ પાર્ટી, ગાર્ડન પાર્ટીની કિંમતી ડીશેના માઢું ભાગ્યેજ છૂટી શકે છે. સીધી રીતે નશીમમાં ન હાય, તે રસાયા તરીકે, સાહેબના પટાવાળા તરીકે, શેઠના છુટ સાચવનાર તરીકે, મોટરના હાંકનાર તરીકે, સ્વયંસેવક અને સ્વયંસેવિકા તરીકે પણ કેટલાકને ડીશે ચાખવાની મળે છે, કેમકે-તે મેળવવાની કેટલાકની મથામણુ ડાય છે. એક બાજુ શું ચાલી રહ્યું છે, તેને ખ્યાલ કરી, અને ખીજ ખાજી પૂર્વની કિંમતી સત્તા, કિંમતી જીવનસૂત્રેા, કિંમતી જીવન ધેારણેા, કં'મતી પ્રજાકીય સંગઠનેા, કીંમતી નૈતિક અને આર્થિક ચાજના, વિગેરેને ભાગે, તે સર્વ સીધી યા આડકતરી રીતે વટાવીને, માન, ચાંદ, આમંત્રણ, નિમંત્રણુ, ચુંટણીઓમાં વિજય, હાદ્દા, હુક્કે, પદ્મ, અધિકાર, સંખ્યાબંધ ધંધાના ક્ષેત્રા અને કારખાનાઓની માલીકીયા મેળવાઈ રહી હૈાય છે. તેમાંથી પણ ભાગ્યેજ કાઈ ખચી શકે છે. કેમકે તેને માટે ઘણી મથામણેા થતી ડાય છે. આ બધુ' છતાં, તે સર્વથી તદ્દન પર થઇ, આવુ નિરાળું જીવન જીવી મહાન આદર્શી ટકાવી રાખવાનું ભગીરથ કાર્ય પશુ એક તરફ કેવી અજબ ખુબીથી ચાલી રહ્યું છે? તેના જરા ખ્યાલ તા કરા, જેટલા જોરથી યુરોપ અમેરિકાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
મુત્સદીઓ જડવાદને અંધારપછેડે જગત ઉપર બિછાવી રહ્યા છે, તેટલા જ જેરથી કેમ જાણે, તેની નીચે નીચે દિવ્ય દીપકરૂપે ગોઠવાઈ રહેલા આવા મહાન આત્માઓ કેવળ સ્વયં પ્રેરણાથી કેવા પ્રકાશી રહ્યા છે. ? ખરેખર, ઉપર સાગર ઘુઘવે છે. તેમાં પતથીયે મોટાં મોટાં મેજા રેજ ને રાજ ઉછળે છે, ને હેઠા પડે છે; છતાં, નીચે તળીયે પણ રન અને મોતીના ચમકારા ચમક્યા કરે છે. શી કુદરતની અજબ ખુબી???
પરંતુ, આવી નાની સંખ્યાને દાબી દેવા માટે બહુમત અને લેમતના કૃત્રિમ સિદ્ધાંતને પ્રચાર થઈ રહ્યો છે. તેના એક અંગ તરીકે મેટી સંખ્યાના અજ્ઞાન લેકોને બહુમત મળી રહે, તેને માટે અજબ પૂબીથી પ્રચારકાર્યો ચાલી રહ્યાં છે. પિતાને ઈષ્ટ પરિવર્તન કરવા માટે પ્રચલિત પ્રવૃત્તિને અનુકૂળ માનસ, શિક્ષણ અને પ્રચારથી તેને વિરોધ કરી, વધુ મકકમ અને વિસ્તૃત જનસંખ્યા મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
ભલે ચાલી રહ્યા.
હજારોની સંખ્યાની સંખ્યાબંધ સભાઓમાં તેને જ લગતા ભાષણ આપવાની રજ દોડાદોડી ચાલી રહી છે.
દેડાડી ચાલી રહેવા દે.
ધર્મ અને સમાજ ઉન્નતિના પડદા પાછળ રહી જડવાદની સંસ્કૃતિની જ પ્રચારિકા અને ધર્મસંસ્કૃતિની વંસિકા કેન્ફરન્સ અને મંડળોના સંચાલક નિવેદને અને ભાષાથી ગળા સુકાવી રહ્યાં છે અને તાલીના ગડગડાટથી વધાવાઈ રહ્યા છે.
છે વધાવાઈ રહ્યા.
વેપાર, ખેતી, પશુપાલન તથા કારીગરીના બીજા ધંધા દેશી લોકોના હાથમાંથી ઝુંટવાઈ રહ્યા છે. અને એક દેશીના હાથમાંથી અજ્ઞાનભાવે બીજા દેશીઓ પરદેશીઓના હાથમાં સંચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
ટ
પેાતાને
કવા ઝુંટવે છે. નમળા હાથમાંથી ઝુંટવનારા દેશી પ્રગતિશીલ માની રહ્યા છે. પેાતાના પુણ્યાદય માની રહ્યા છે. ફ્રેશ અને પ્રજાની ઉન્નતિ માની રહ્યા છે. તેઓને જેમ માનવુ હાય, તેમ લધે માને.
ભારત જેવા આધ્યાત્મિક સંસ્કૃતિના દેશમાં પણુ, હવે પછીના તમામ વ્યવહારા આ દેશમાં ભાવિ પ્રજા તરીકે આવનાર ગેરી પ્રજા માટે જડવાદની સ ંસ્કૃતિ અનુસાર ચાલે, તેની પાકા પાયાની ગાઠવણાને પ્રજાના હિત માટેના સ્વરાજ્યને નામે થઈ
રહી છે.
એમ થવુ હાય તા એમ ભલે થાય.
ઉછરતી ખાળપ્રજા ધર્મ સાહિત્ય અને ધર્મોપદેશકેાથી દૂર ને દૂર જતી જાય, તેના તરફ સૂગ કરતી થાય, તેવા શિક્ષણના અને સાહિત્યના પ્રચારના પ્રયાગેશ મજમત હાથે વેગબંધ ચાલી રહ્યા છે. અને પ્રગતિને નામે પ્રજા તરફથી તે અપનાવાઈ રહ્યા છે.
છે. અપનાવાઈ રહ્યા.
તમે હવે શું કહેવા ઇચ્છે છે ?
અમે એ કહેવા ઇચ્છીએ છીએ, કે“ સત્ય તે સત્યજ રહેવાનું છે. ” જ્યાં સુધી દિવસે દિવસે વધતી જતી દુનિયાની લલચામણી લાલચેાથી પર થઈને આવા મહાત્માત્મા આ ભારતભૂમિ ઉપર પાકયા કરશે, ત્યાંસુધી જડવાદની દુનિયા જખ મારે છે.
આ ધમધમાટનો કાળ સેા ખસા વીના કદાચ હશે, પરંતુ આ મહાત્માઓના કાળ સનાતન છે, જે હજારા વર્ષોના છે. કોઇ ને કોઇ પાકયાજ કરશે.
कालो सयं निरवधिर्विपुला च पृथ्वी ॥
“ કાળને અવધિ નથી, અને પૃથ્વી વિશાળ છે, ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
કુદરતની અજબ ખુબીજ એ છે, જુઓને, તમે જણાવ્યું, તે પ્રમાણે દુનીયાને પ્રવાહ ધેધબંધ વહેતે હોવા છતાં, આવી વ્યકિતબા પાકયા કરે છે.
આમાનું અસ્તિત્વ આજનું વિજ્ઞાન સ્વીકારતું નથી. આજના સાઈન્ટીસ્ટો તેની વાત કરતા નથી. સર એલીવરાજ જેવા આમિક વૈજ્ઞાનિકોની વાત કઈ સાંભળતું નથી, આત્માના પ્રકાશના શિક્ષણની કઈ કેલેજ કે શિક્ષણ-ફંડ કાઢતું નથી, કેઈ તેના ઈનામ કે માન, ચાંદ કાઢતું નથી, છતાં તે સ્વયં પ્રેરણાથી ફેરી આવે છે. એજ અજબ કુદતની અજબ ઘટના છે. “કુદરત કેઈથી સંપૂર્ણ કાબૂમાં લેવાતી જ નથી” એ વિશ્વને અટલ સિદ્ધાંત છે, તે બરાબર યાદ રાખો.
જડવાદની સંસ્કૃતિમાં અંજાશે, તે પામર બિચારા પિતાની જાતને અને પિતાની આજુબાજુના વર્તુલને જરૂર નુકશાન કરશે, તેથી બીજાને શું નહિ ફસાય, તેને અમુક વખત સુધી કાર રહેશે જ, પણ આખરે તેને વિજય જ છે. આ જમાને સિધાંતવાદીઓ માટે ખાંડાની ધાર સમાન તે છે જ.
આવા મહાન આત્માઓમાંની એકાદ વ્યક્તિ વધુ પ્રતિભાશીલ, અને પ્રભાવશીલ નીકળી આવે, એટલે આજની આ ગંજીપાની ઇજાળ ઉડાડી દેતાં તેને કેટલી વાર? સંભવ છે, કે-કદાચ આજને આ તમારે ત્યાં સુધી ચાલ્યા કરે.
પરંતુ, આજના વિજ્ઞાનની પ્રત્યક્ષ અજબ શે, તેમાં અંજાચેલી આજની દુનિયા, અને જીવનમાં વણતે જતો તેને દૈનિક ઉપગ, માનવ પ્રજાને કયાં પહોંચાડશે? તે કાંઈ સમજી શકે છે? - હા, તે સમજી શકીએ છીએ. આજના વિજ્ઞાનની શોધ અદ્ધર બાજીએ થાય છે. તેને યોગ્ય ભૂમિકા નથી. તેમાં પરમાર્થને બદલે સ્વાર્થ છે. અપૂર્ણ અને કામચલાઉ છે. તે બધું ગુપ્ત રાખી ચલાવાવમાં આવે છે. પરંતુ, તે બધું ખરા રૂપમાં બહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
આવતાં માનવ જાતને તેને માઠુ ઉડી જશે. અને જીવનના ખરા નિયમા મહાપુરુષોએ ખતાવ્યા છે, તેજ બંધબેસતા અને કાયમી રહેવાનાં છે. નકામા ખર્ચે, વખત-વ્યય, મહેનત થાય છે.
તમારા જણાવ્યા પ્રમાણેના આવા ભયંકર કાળમાં પણ આવી વ્યક્તિએ પાકે છે, તેની અસર સામાન્ય સમજવાની નથી,
તેની આજીમાજીના વાતાવરણમાં તેની અગમ્ય અસર પડે છે. ઘણા કુટુંબે તેના પરિચયમાં આવે છે. ઘણા જડવાદ તરફ દ્વારવાતા અટકે છે. તે તરફની દોરવણીના વેગ અટકે છે. એકદમ વધતા વેગ ધીમેા પડે છે. શિષ્યા પ્રશિષ્યા થવા કેટલાક પાત્રા ખેંચાઇ આવે છે, તે મારક્ત આધ્યાત્મિક વારસા માગળ લખાય છે, તે વારસે જગતમાં ચિર જીવ અને છે, અને જળવાય છે. ભવિષ્યનો કોઇ મહાન વ્યક્તિએ માટે તે સચવાય છે, અને આગળ વધ્યે જાય છે. શ્રી તીર્થંકર ભગવાની ધ સંસ્થા સ્થાપવાની ભુખી અને તેના ખધારણ જગતની એક અજાયબી છે. ધર્મ સંસ્થાના ત્યાગી અમલદ્વારા સંખ્યામાં થાડા છતાં મક્કમ, કાર્ય સાધક અને ચિરંજીવ પર પરાના ઉત્પાદક હાય છે.
જો આજના જમાના પ્રગતિમય હાય, તા આવા આત્માઓ તેના રાષક હાવાથી તેના ભયકર શત્રુઓ છે. અને આજના જમાના એકદર સર્વસામાન્ય માનવ જાતને શ્રાપરૂપ હાય તે, આવા મહાત્માએ માનવ જાતના જ નહિ, પણું પ્રાણિ માત્રના મહાન્ પયગંબર છે. દિવ્ય ઉપકારક દેવા છે. દેશની જડવાદી ઉન્નતિના દ્રોહીએ હશે, પણ પ્રજાના અમૃત રસ કટારા છે.
કરાડા ખાંડી પાણીના દળ ઉપર થઈને સડસડાટ ચાલી જતી સ્ટીમરી જેમ પેાતાના રસ્તે કાપી આગળ વધ્યે જાય છે, અને પાણીના દળ ત્યાંનાં ત્યાંજ ઘુઘવાટ કરતાં રહી જાય છે, તેજ પ્રમાણે, જડવાદના ઘુઘવતા સમુદ્રના જળ-દળને નીચે રાખી ફ્રેઈને, આધ્યાત્મિક માલ અને મુસાફરોથી ભરેલી: પ્રમળ શાસન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
સંચાલકથી કશળતાપૂર્વક ચલાવાતી: આવા આત્મારૂપી મૂંગી છતાં મજબૂત ટીમ સડેડાટ પિતાને માર્ગ કાપે જાય છે, કાણા કરશે, કાળદેવને પણ ધ્રુજાવે છે, અને ધ્રુજાવ્યા કરશે. - ખંડ સમ્યક્ત્વ બખતરથી મઢેલી: આધ્યાત્મિકવાદની સ્ટીમર સમ્યફ ચારિત્રરૂપી એંજીનના બળથી સભ્ય જ્ઞાનરૂપી હરબિનથી ચારેય તરફ ખ્યાલ રાખીને શાસનપ્રભાવક સંચાલકેની દેરવણીથી ચાલ્યા જશે, તે ક્યાંય પણ ભટકાયા વિના અવશ્ય પિતાની પ્રગતિ કર્યે જ જનાર છે એમાં સંશય રાખવાને વેશ માત્ર કારણ નથી.
આવી વ્યક્તિઓ જ ખરા રાજા છે, મહારાજા છે, પ્રગતિના પિષક છે, સ્ત્રી વિકાસના આદર્શ છે, નારી સ્વાતંત્ર્યના અર્ક છે, પ્રજાનેતા છે, સ્વયં દિવ્ય આદરૂપ છે, સ્વરાજ્યના સાચા પ્રતિક છે,
ગુણવૃદ્ધિ એ જ જે પ્રગતિને આદર્શ હોય, તે આના કરતાં બીજી કઈ ગુણ વૃદ્ધિ જગતમાં ઈષ્ટ છે ? આત્મા નિત્ય હાય, તેને મોક્ષ હાય, તે આ સિવાય જગતમાં સન્માર્ગના પાત્ર બીજા કયા શુ હોઈ શકે ?
શાત ધાર્મિક અનુષ્ઠાને અને તપશ્ચર્યાઓના આરાધને માં સર્વત્ર દંભ જ હેય છે. ગતાનુગતિકતા જ હોય છે.” વિગેરે કહેવું સહેલું છે, પરંતુ તે સર્વત્ર સાબિત કરવાનું કામ ઘણું કપરું છે. આજે ગમે તેમ લખતાં કે બોલતાં કોને હાથ કે જીભ પકડી શકાય તેમ છે દુનિયા પેટે ઘારણે બેફામ બની છે.
નવમા પ્રકરણમાં આપણે જોઈ શક્યા, કે આવા આત્માઓને ઘણા ઘેરા અને હુમલાઓમાંથી મુક્ષ થઈ શક્યો હોય છે, તે યુવરાજને જેમ રાજા કહી શકાય, તેમ આવા આત્માને મુક્ત આમા બેધડક કહી શકાય છે. અલબત, કર્મને પાતળા
ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
પંઢરા જે એ વાત સાબિત કરે છે, કે “ ઘણાં જાડા પડદાથી તે આત્માના માક્ષ થઈ ચૂકયો હોય છે. ” તેમનું ખાી જીવન પણ એ જ વાત સાબિત કરી આપતુ હાય છે.
બીજા અનેક આત્માએ જરૂરીઆતના ગુલામ બનીને કેટલા બધા ઘેરાયેલા હાય છે ? ગમે તેવા માટા ત્યાગી અને લગ આપનાર ગણાતા આજના માનવની ઓછામાં ઓછી જરૂરીયાત પણ આવા મહાન્ આત્માઓની જરૂરીઆત કરતાં કંઇક ગણી વધારે હાય છે. ત્યારે આવા મહાત્મા કુક્ષિસખલ થઈને વનમૃગની પરે ગમે ત્યાં વિચરી શકે છે.
ખરેખર, આવા મહાન આત્માઓના અસ્તિત્વથી જ માનવસમાજ મગરુમ છે. ભારતવષ સદા જીવંત છે, અને વસુધરા બહુરત્ના છે.
::
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧ મું. ઈ.
મીતિકળશ. થી તીર્થ શ્રીજી વર્ધમાન આયંબિલ તપ ઉપન
- ર મહત્સવ,
થી આવભુ પૂર્વ નવાણુવાર આવવાને દિન,
ફાગણ શુદિ ૮ સંવત ૨૦૦૨ શ્રી સિદ્ધગિરિ છત્ર-છાયા. પાલિતાણા.
" पथक्खाणं
રિશં, : જટિલ
તરિ, રિદિમાં
जंच
,
तस्स બિછા.
मि
“પચ્ચકખાણ પડ્યું, પાળ્યું, શોભાવ્યું, પૂરું
કર્યું, કીત્યું, આરાધ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
અને જે
ન આરડ્યું હોય, તે સંબધો મારું
પચ્ચખાણની મહાકીર્તના આજે શ્રી વર્ધમાન તપની ઉદાપના, શોભના, કીર્તનાના ઉત્સવને મહાન દિવસ છે. '
તપની પૂર્ણતાના છેલ્લા ઉષાણનો દિવસ છે. મહામાંગલિક અને મહાકાણકર દિવસ છે.
માનવી મહાન સંપતિના આદિ ઉત્પાદકઃ આદિ રાજાઃ આદિ ધર્મપ્રણેતા: આદિ તીર્થકર. આદિ મહામુનિ: સર્વ પ્રાણિમાના આદિ હિતકર: સર્વ માનવ પ્રાણિના આદિ માર્ગદર્શક આદિ પિતા શ્રી આદીશ્વર પરમાત્માને પૂર્વ નવાણુંવાર આ ગિરિવર આવવાને દિવસ છે. સર્વ ઉત્તમ પ્રેરણાને મહાન દિવસ છે. એ આદિ પિતાના વહાબ યાર કરૂપ જગતની સર્વોત્કૃષ્ટ પવિત્ર તીર્થભૂમિરૂપ શ્રી સિદ્ધગિરિરાજની છત્રછાયામાં પાદલિપ્તાચાર્ય પ્રસ્થાપિત પાલીતાણુ નગરમાં મહા તપરિવનીના મહાતપને આજે છેલ્લો મહાન દિવસ છે. પુણ્યાતું પુણ્યાતું
પુયાયું પ્રીયનામ પ્રીયતામ પ્રીયન્તામ સમસ્ત શ્રી સંઘમાં
ગામેગામ શહેર શહેર રેશે દેશ જિનેજર પ્રભુના મંદિર મંદિર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
આ તપ લાપન નિમિતે આષાહિકારિ મહામહોત્સવ પ્રવર્તે. તદનુસાર
બી સિગિરિની છત્રછાયામાં આજે મહામાંગલિક અછાલિકા મોહત્સવ અને શાંતિ-તુષિ-પુષ્ટિકારક અષ્ટોત્તરી મહાપ્નાત્ર મહત્સવ વિગેરે અનેક ધર્મ મંગળ સવિધિઃ સહર્ષદ પ્રવતી રહેલા છે.
તેમાં સર્વ ભવ્ય જી તરફની અનેકવિધ મહા અનુમોદનાઓ પરોવાએ.
અને તે સર્વ છે આત્માન્નતિમાં પ્રગતિશીલ બનવાને લાભ ઉઠાવે.
શાસનધુરંધરઃ પરમ પૂજ્યઃ સર્વ આચાર્ય અને એકદર સમસ્ત સાધુ સાધ્વીજીઃ રૂપ સમગ્ર મુનિમંડળઃ પિતાના હાર્દિક આશીર્વાદપૂર્વકની અનુમોદનાના આધ્યાત્મિક દિવ્ય ભાવ તારના સંદેશા વિશ્વમાં વહેવડાવે.
કેમકે–દેવ અને ધર્મતત્વને ઓળખાવનાર ગુરુ તવ રૂપ સુન સંસ્થાની પ્રતિષ્ઠાના અપૂર્વ પ્રકાશને આજે મહાન દિવસ છે
સર્વ સાધ્વીજી મહારાજાએ, ગમે તેવી સામાન્યમાં સામાન્ય વ્યક્તિમાં પણ શ્રી જૈન શાસનના ગૌરવ સંપાદન કરાવવાના સામર્થની અનુમોદના કર.
સમસ્ત વિકાગણ ભક્તિભાવે યથાયોગ્ય હાર્દિકે ચરણવંદના સમર્પો. વર્તમાન સમસ્ત નારીગણ આજે ખૂબ આનો
હૃદયમાં ખૂબ ગૌરવ વહન કરે કેમકે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
જીવાતંત્ર્ય સ્ત્રીઉન્નતિ નારી પ્રતિષ્ઠાઃ સીસના શક્તિઃ જીવનને પારમાર્થિક આદર્શ સીપાવિત્ર્ય: શ્રીઅધિકારઃ સીની લાયકાત: ધર્મ: દેશઃ સમાજ: કુટુંબ વ્યક્તિ વિગેરેની આર્થિક શારીરિક રાજકીય આધ્યાત્મિક પ્રજાકીય સામાજિક વિગેરે સમસ્ત ઉન્નતિનું પ્રચારક અને પ્રેરક મહાસેવિકા પણ
શ્રી જાતિની મહાપૂજ્યતાઃ વિગેરે સ્ત્રી જાતિના ગૌરવના સમસ્ત ગુના મહાપ્રતીક સમા–
પૂજ્ય તપસ્વિ: સાધ્વીજી મહારાજ શ્રી તીર્થ શ્રીજી મહારાજ જેવું, સમસ્ત નારીગણને વંધ, સ્ત્રીજીવનનું ઉચ્ચ દાંત આજે વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે.
સમસ્ત માનવગણ આશ્વાસન પામી શાંતિની અને અનુપમ સુખની ઝંખના જીવંત અને સતેજ બનાવેઃ
સર્વ–શાંતિઃ સુવ્યવસ્થા અને સુખના મૂળ અને મુખ્ય કારણ ભૂત મહાચારિત્રધર્મમાં યથાશકય લય-લીનતાની પરાકાષ્ઠાને મૂળે મહાઆદર્શ વર્તમાનકાળે જગતની સમક્ષ પ્રત્યક્ષ થાય છે.
સમસ્ત અનંત પ્રાણિગણની હિંસાની પરંપરાના અને ક્ષણેક્ષણની અન્ય દુઃખની પરંપરાના હલ્લાઓના પ્રવાહની સામે હાલ સમાન બની રહેલઃ અને સીધી યા આડકતરી રીતે તેઓના જીવનમાં સદાચારના પ્રકાશના કિરણને સંચાર કરી, સુખની પરંપરાને ઉત્પન્ન કરનારું વાતાવરણ વિશ્વમાં સર્જન કરી ટકાવનારઃ અપૂર્વ: મહાકલ્પવૃક્ષ-સમાન શ્રી જૈન શાસનના મૂળમાં સ્વજીવનના સર્વસ્વનો રસ નિચોવી તેનું સિંચન કરી, નવપલ્લવિત રાખનાર તપસ્વિની મહારાજ તરફ સર્વ પ્રાણિમાત્ર પિતાના અંતરાત્મામાં ક્ષણભર કૃતજ્ઞતાને પ્રકાશ ઝગમગાવી મૂકે.
કાળને લાંબે ગાળે જગત્ને પ્રાપ્ત થતી મહાતપની પૂર્ણતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
માંગળિકતાથી સમસ્ત વિશ્વ પાવન થાઓ, સમસ્ત વિશ્વ યથાશકર્યું કમષથી-પાપ વાસનાઓથી મુક્ત થાઓ !! મુક્ત થાઓ !! આજે તપશિવની મહારાજના છેલ્લા ઉપવાસને દિવસ છે. પુરયાતું
પુયાયું પ્રીયન્તામ
પ્રયત્નામ
રાગ-ખમાચ.
તાલ-દાદરા. હાં રે બેની ચાલે, સિદ્ધાચળ જઈએ,
હાં રે બેની વેગે, વિમલાચલ જઈએ. હરે. ૧ તપસિના દરિસણ કરીને, દુઃખડાં સહુ તજિયે,
આતમ પાવન કરિયે રે. હારે બેની. ૨ જેટથી ભવજળ તરિયે, શ્રી આદીશ્વરને દરબાર
યુગાદિ પ્રભુજીને દ્વાર રે. હારે બેની. ૩ પધાર્યા આજે તીર્થશ્રીજી, તપસી ને અણગારાજી
સંતાન શ્રી શિવશ્રીજીના રે. હાંરે બેની૪ આત મ ભાવે, એક્તાન છે રે,
શાંતિના નિધાન, ક્ષમાશીલ છે. હારે બેની૫ યુગ યુગાન્તરે કઈ જ દીસે, ભાગ્યશાળી વિરલા :
વ્રત ને સંયમધારી, ત્યાગી. હારે બેની. ૬ વધમાન તપ દી, શાસનનો શણગાર રે ?
જીવન ને ઉજાળનાર. હારે બેની9 વેવીશ વરષ તપ પૂરો કીધે, યશ પૂરો લીધે રે,
આતમાં શૂરવીર કીધે રે. હાંરે બેની૮ સુખ પામે સઘળા છે, અવિચળ તપ દીવે છે, જે
પ્રભુ શાસન ચિરંજીવ રે. હારે બેની૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
集
પ્રકરણ ૧૨ સુ
ધર્મ લાભ આશીષ.
•
રાગ–સારઠ,
તાલ-દાદરા
ઝીણાં ઝરમર વરસે મેહ, “ધમ લાલ” આશીષના—ઝીણાં ૧ જેને તેજી લાગ્યા નેહ, થાય સદાયે પાવના–ઝીણાં૦ ૨ દ્રવ્ય ક્ષેત્ર: કાળ; તે ભાવ: ભીંજાયા તે નીરમાં-ઝીણાં ૩ અનુપમ ઉત્તમ તત્ત્વા તેહ, જયવંતા ત્રિ-કાળમાં—ઝીણાં ૪ તસ તાલે નહીં આવે કાય, અમૂલ્ય આશીવિશ્વમાં—ઝીણાં ૫ પ્રખલાભ-મુખે પ્રગટાય, પ્રસરે વિદ્યુત્ વેગમાં ઝીણાં ૬ વીજળી ઘુમે છુપી તાર, ચળકે આશીશ્ મે છુપી સાર, અળકે
કાચના—ઝીણાં૦ ૭
પાત્રમાં સૌાં ૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ગાળે
સાચા
આ —તપસ્વીજી ધર્મ લાભપી આશીર્વાદના મંદ મંદ મધુર મધુર ઉચ્ચારારૂપી મંદમંદ વરસાદ વરસી રહે છે, જેના તેના આશીર્વાદ ઉપર આદર હૈાય છે, તે ખાસ કરીને પવિત્ર થઇ જાય છે. આ જગતના જે કાઇ દ્રવ્યઃ ક્ષેત્રઃ કાળઃ અને ભાવેશઃ એ પાણીમાં ભીંજાય છે, એટલે કે તેની અસર તમે આવે છે, તે ત્રણેય કાળમાં વિજયવંત થાય છે. આખા વિશ્વમાં તેની ાલે આવી શકે એવા બીજો કાઇ પણ આશીર્વાદ નથી. અને તે પ્રબળ આત્માઓના મુખમાંથો ભાવવાહી મંત્રાત્મક શબ્દરૂપે બહાર પડે છે, ત્યારે, તે વિજળી વેગે આખા જગતમાં પ્રસરી જાય છે. અને જેમ વીજળી તારમાં છુપી છુપી કર્યા કરે છે, પશુ માગ્ય સામગ્રીવાળા કાચને ગાળા-ગ્લાભ પ્રાપ્ત થતાં તેમાં દીવારૂપે ચળકી ઉઠે છે, તે પ્રમાણે, આ મહાઆશીર્વાદ વિશ્વમાં ગુપ્ત રૂપે વ્હેતા હાય છે, પરંતુ ક્રાઇ સાર એટલે ચાગ્ય પાત્ર મળી જતાં તેમાં ખૂબ સરસ રીતે ઝળકી ઉઠે છે, અને પેાતાને પ્રભાવ તથા પ્રકાશ બતાવી આપે છે.
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
મ-ગિરિના ઉચ્ચ-શિખર ઉપરથી સહકારિ શિખરો ઉપર નિર્બરતાં જરણાંઓના પ્રવાહની માફક-અનંત-પ્રાણિગણ અબજો માનવેને સમૂહ: કરોડો આર્ય પ્રજાજને -લાખો શ્રી જૈન શાસનના અનુરાગી અનુયાયિઓઃ હજારો શ્રી શ્રી શ્રમણ સંત સેંકડે યથાશક્તિ શાસનપ્રભાવકે: આંગળીને વેઢે ગણાય તેટલા શાસનના જવાહીર-રત્ન –એ સર્વમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કરી વિશ્વના વર્તમાન ઉચ્ચ સ્થાનમાં બિરાજમાન પવિત્ર–મૂર્તિ સાધ્વીજી મહારાજ: શ્રી તીર્થ શ્રીજી મહારાજના મુખમાંથી–
કૃતજ્ઞ ભાવે-ગુણાનુરાગના ચિહ્નો દ્રવ્ય કે ભાવ: સામગ્રીઓથી પ્રકટ કરતા ભવ્ય આત્માઓ ઉપર નિર્ઝરતાં ધર્મલાભ આશીવદના પ્રબળ અને મંગળમય-પ્રવાહે–
રાગ-દ્વેષ: માયાપ્રપંચ: કલહ-કદાગ્રહ: રૂપી વિશ્વનો કચરો યથાશક્ય જોઈ નાંખો.
માનોના હૃદયમાં ભરાઈ બેઠેલી વર્તમાન તીવ્ર વાર્થીતાઓ અને તેને યેગે ચાર મહા પ્રજાઓની જાગેલી હરિફાઈમાં આગળ આવવા ખેલાતા અગમ્ય કૂટ પ્રયત્ન વિગેરે વિશ્વ કલ્યાગુકર માનવ પ્રગતિમાં આડે આવનારા ભયંકર ખડકોને ભેદીનાંખી, માનવ જીવનના આધ્યાત્મિક મહા ઉદ્દેશ તરફ જતી વિશ્વની સુ-વ્યવસ્થા તરફ જવાની માનવ ગણને દરવણી આપ.
વંશપરંપરાથી ચાલી આવતી શારીરિક અને માનસિક આનુવંશિક શુદ્ધિઓ અને ઉત્તમ બાહ્ય સંસ્કાર ધરાવતી: અને જીવનના ઉચ્ચ ધ્યેય અને ઘરને સૂચવતી-સમભાવી વિશિષ્ટ માનવ સંસ્કૃતિ ધરાવતી: ભારતીય આર્ય મહાપ્રજાનું વિશ્વકલ્યાણકર તરીકેનું વિશ્વમાં જે ઉચ્ચ સ્થાન ટકેલું છે, તે–
૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
વિશ્વના એટલે સમગ્ર માન અને પ્રાણિગણના કલ્યાણ ખાતર, સાચી અહિંસા ખાતર, એહિક અને પારલૌકિક સુખ ખાતર, સદા વિજયવંતપણે કાયમ ટકી રહે, માટે તેના જે કાંઈ કલમષ હોય, તેને જે કંઈ વિઘભૂત અનિષ્ટ તો જગમાં વિદ્યમાન હાય, તે સર્વ યથાશક્ય ધૂઈ નાંખી, મહાલ્યાણના મહાસાગર તરફ પ્રયાણ કરી, કરાવી, તેમાં વિરામ પામ, અને પમાડે. છે શાન્તિઃ
(૧) શિવમસ્તુ સર્વ- (૨) પતિ-નિરત મા મૂ-નગારા (૩) રોજ પ્રથાનાશ, (૪) સર્વર સુમિતુ રોws | I સમલમાલ્ય, સર્વ કલ્યાણકારણમા પ્રધાન સર્વધર્માણાં, જેન જયતુ શાસનમ B ૨
ht
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧ લુ.
પ્રકરણ બીજાનું, मिथ्या-दृष्टि-सहोम्यो, वरमेको जिनाऽऽश्रयी। जिनाऽऽश्रषि-सहस्रेभ्यो, वरमेको अणुव्रती ॥१॥ અg-તિ-સભ્યો, રમે મારી મ-સિહો , વ નિજ ૨ .. जिनेश्वर-समं पात्रं, न भूतं न भविष्यति । થતા પત્ર-વિશેન, સેવં ટા ગુમામા એ રે
“હજાર મિચ્છાણિઓ કરતાં એક સમ્યક્ત્વધારી છેક છે, હજાર સમ્યક્ત્વધારિઓ કરતાં એક અણુવ્રતધારી શ્રેષ્ઠ છે, હજાર આવ્રતધારિઓ કરતાં એક મહાવ્રતધારી શ્રેષ્ઠ છે. (૧) હજાર મહાવ્રતધારિઓ કરતાં, એક જિનેશ્વર શ્રેષ્ઠ છે. (૨) જિનેશ્વર પ્રભુ જેવું પાત્ર ત્રણ કાળમાં બીજું કઈ ન હોઈ શકે. માટે શુભ આત્માઓએ પાત્ર વિશેષને ધ્યાનમાં રાખીને દાન આપવું જોઈએ. (૩)” સંખ્યા ઉપલક્ષણરૂપ જણાય છે.
આ ત્રણ લેકમાં સમજવા જેવા ઘણા વિચાર સમાયેલા છે.
આ “તાવિક કે પરિચય” ગ્રન્થના બીજા પ્રકરણમાં માનની લાયકાતેના ચડતા ઉતરતા જે દરવાજા બતાવ્યા છે, તેની સાથે આ લોકોનો સંવાદ ઘણે અંશે મળે છે, કેમકે-આ બ્લિકમાં બતાવેલી હકીકત, જો કે પાત્ર-વિશેષને નિર્દેશ કરે છે. પરંતુ, મિથ્યાષ્ટિમાં પણ લાયકાતભેદે ઘણા પાવવિશે બતાવી શકાય તેમ છે. આર્ય મિષ્ટિ, અનાર્ય મિથ્યાષ્ટિ, માનુસારી, અર્ધ પગલપરાવતી, શરમાવર્તિ અપુનબંધક,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
દુર્ભવ્ય, અભવ્ય, વિગેરે ઘણા પ્રકારો પડે છે. તે દરેકના પણ પેટા ભેદે ઘણા પડે છે. તેજ રીતે સમ્યકૃવધારી, અણુવતી, મહાવતી વિગેરેમાં પણ અવાંતર ઘણા ચંડતા ઉતરતા દરજજાના ભેદ પડે છે. સમ્યકત્વધારી, દર્શન પ્રભાવક, શ્રાદ્ધ, શ્રાવક, સામાન્ય શ્રાવક, વ્રતધારી, પ્રતિમા ધારી, મહાશ્રાવક, સામાન્ય મુનિ, મહામુનિ, ઉપાધ્યાય, આચાર્ય, પ્રભાવકાચાર્ય, ગીતાર્થ, પટ્ટધરાચાર્ય, ગણધર ભગવંતે, ધૃતધર, તપસ્વિ, વિગેરે વિગેરે. ૨ પૃયતા- પૂજ્યતાની દ્રષ્ટિથી ઉત્તરોત્તર વિશેષ વિશેષ પાત્ર વધારે વધારે પૂજ્ય છે, જેમ જેમ પૂજ્યતા ઉત્તરોત્તર ચડીયાતી તેમ તેમ ગુણાધિકય, લાયકાત પણ વિશેષ વિશેષજ સમજવાની. ઉપર ઉપરના પાત્ર વિશેષની પૂજામાં નીચે નીચેના પાત્રોના પૂજા, સત્કાર, સન્માન વિગેરે સમાય છે. ૩ હિંસા-અહિંસા
હિંસા-અહિંસાનું માપ પણ માત્ર હિંયની સંખ્યા ઉપરથી નથી આવી શક્ત. 1 હજાર સમ્યકત્વવંતને મારવાની હિંસા કરતાં એક પણ વ્રતધારીને મારવાની હિંસા વધી જાય છે, કારણ કે-જેમ પાત્રની કિંમત ઉંચી, તેમ તેના તરફથી જગને લાભ વધારે, અને જેમ લાભ વધારે તેમ તેના નાશમાં જગતને હાનિ પણ વધારે. આ દષ્ટિબિંદુથી જોતાં પ્રાણુઓની હિંસા કરતાં માનવી હિંસા વધુ તીવ્ર, તેમાં જંગલી માનવી કરતાં સંસ્કૃતિ–બ માનવીની વધુ તીવ્ર, એ પ્રમાણે અનાર્ય કરતાં આર્યની, આર્યોમાં પણ ઉપય સંસ્કારી સામાજિક વ્યકિતની, તેમાં આધ્યાત્મિક જીવનપ્રધાન સમાજે અને ધર્મનિષ્ઠ પુરુષની, તેથી સાધુ સતેની હિંસા વધુ તીવ્ર હોય, એ સ્વાભાવિક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
૧૧
૪. દાન—ત્રીજા શ્લાકમાં પાત્રવિશેષમાં દાન વિષે સ્પષ્ટ કરેલ છે. અને શ્રી જિનેશ્વર પ્રભુ છેલ્લામાં છેલ્લી ઉચ્ચ કાટિના પાત્ર છે. તેનુ કારણ એ છે કે તે ઉચ્ચમાં ઉચ્ચ પાત્રમાં થયેલા દાનમાં સ દાના સમાય છે. કેમકેસ દાનનુ કેન્દ્ર એ દાન છે, સર્વ દાનાની જગમાં ઉત્પત્તિ, વિવેક, સમજ, પ્રચાર વિગેરે એ દાનમાંથી જ થયેલ છે, અને થાય છે.
સાતેય ક્ષેત્રા તેમાં સમાય છે. તેની મારફતે જ સાતેય ક્ષેત્રાને સીધુ' યા આડકતરું' પાષણ મળે છે.
કેન્દ્રમાં રહેલા બળના પ્રવાહ સર્વ ઠેકાણે પહોંચે છે. વિશ્વની તમામ સુવ્યવસ્થાનું. મૂળનીતિ, રીતિ, ન્યાય વિગેરેનું મૂળ તીર્થંકર પ્રભુ છે. તેમાં જેમ જેમ વધુ દાન થાય, તેમ તેમ તેની તરફ્ જન સમાજનું ચિત્ત આકર્ષવાનું વધુ બનતુ જાય, તેમ તેમ તે દરેક સુતત્ત્વાને જન સમાજ તરફથી ટેકા મળવાનું વધુ સરળ બનતું જાય.
આ સમજવા માટે દરેક બ્રાન્ચ સંસ્થાઓની મુખ્ય હેડ આજ઼ીસે, અને કેન્દ્ર સંસ્થાઓને! દાખલા અસ્ર છે. કેન્દ્ર સ ંસ્થા કે ખાતુ જેટલા વ્યવસ્થિત દ્વીપતા હોય તેના પ્રમાણમાં તેની બ્રાન્ચે વ્યવસ્થિત અને દીપતી રહી શકે છે. ત્યાંથી ખધા સચાલના શરૂ થાય છે, ફેલાય છે. તે જ પ્રમાણે જગમાં જે કાંઇ સુ છે તે સર્વનું મૂળ તીર્થંકરા છે; ખીજા મધા તેનું જ અનુકરણ કરે છે.
પરંતુ, જો છેવટે તીર્થંકરા તરફ પ્રજાનું મન કેન્દ્રિત હાય, તા જ ખીજા માણસાએ અનુકરણરૂપે પણ શરૂ કરેલી પ્રવૃત્તિઓમાં ભૂલ રહી હાય, તે તે પણ સુધરવાનુ તથા તેમાંની ખામી શેાધી કાઢવાનું સરળ બને છે. નિ:સ્વાર્થભાવે તીર્થંકરાએ આપેલા ઉપદેશ સાથે થાડું પણ વિસ ંગત હાય, તે તીર્થંકર ઉપર માન ધરાવનાર જન સમાજ તેના ઉપદેશના પરિચયમાં રહેવાથી શેખી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
પ
શકે છે. જેથી પિતાને અને જન સમાજને સાચા માગે લાવવાને દુનિયામાં અવકાશ રહે છે.
આથી કરીને તીર્થકર તથા તેના મૂતિ કે મંદિરના નિમિત્તે થયેલા તીર્થંકરના દાને, એ સૌથી ઊંચા દાને છે. અને તે દાનમાં દેશના ભલા માટેના કે ગરીબોના ભલા માટેના પણ દાનેને સમાવેશ થાય છે. “ગરીબને આપવું” એ પણ શીખવ્યું કેણે?
માબાપને પગે લાગવું” એ શીખવ્યું કે? તીર્થંકરએ જ. માટે, તે દાનમાં દરેકને સમાવેશ થાય છે. અને બીજા દાને પણ તે જ ખેંચી લાવે છે. - દહેરા-ઉપાશ્રયની પ્રવૃત્તિ દીપતી હોય, તે જ ધર્મગુરુઓ વધે છે. અને તેના ઉપદેશ મારફત બીજા દાનેને સંભવ ઉભે. થાય છે. એટલા જ માટે, જેને શાસ્ત્રોમાં બીજા ક્ષેત્રનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જઈ શકે છે, પરંતુ દેવદ્રવ્યનું ધન બીજા ક્ષેત્રોમાં જઈ શકતું નથી.
એટલાજ માટે, દેવદ્રવ્યને જ્ઞાન-દર્શન–ચારિત્રનું પ્રભાવક દ્રવ્ય કહ્યું છે, અને તેના ભક્ષણ કરનારને એ સર્વમાં અંતરાય કરનાર તરીકે દીર્ધ સંસારી કહેલ છે. અને તેના ભયંકર પાપ શાસ્ત્રમાં ગણાવ્યા છે, તેની વાસ્તવિકતા આથી સમજાશે.
જ્યારે દેવદ્રવ્યનો ઉપયોગ બીજા સાધારણ વિગેરે ધાર્મિક ખાતાઓમાં ન થઈ શકે, ત્યારે તેને બદલે આજે સાંસારિક ખાતાએમાં લઈ જવાની વાત થાય છે, એ કેટલી અસંગત છે.?
તેમજ, દેવદ્રવ્યમાં ધન ન આપવાની જાહેરાત થાય છે, અને “જે વખતે જે ખાતું સીદાતું હોય, તેમાં ધન આપવું, પણ પુણ હેય, તેમાં ન નાંખવું.” એ ઉપદેશ પણ કેટલે અહિતાવહ છે, તે આ ઉપરથી સમજાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
૧૦)
અલબત, જેમાં દાન દેવાની જેટલી મહત્તા છે, તેના દાનની તેટલી મહત્તા સમજાવવી, અને પછી દાતા જેમાં આપવાની ઈચ્છા ધરાવે, તેમાં આપે, એ ન્યાય સારે છે. પણ “ આના કરતાં અત્યારે આ વધારે દાનપાત્ર છે.” એ સત્યથી વિપરીત ઉપદેશ આપવો હિતાવહ નથી. વધારે શબ્દ ઉત્તરોત્તર જેની વધારે પાવતા હોય, તેનેજ કાયમ લાગુ કરી શકાય.
વળી, “ઉતરતા પાત્રનું દાન ચડીયાતા પાત્રમાં લઈ જઈ શકાય છે, પણ ચડીયાતા પાત્રનું ઉતરતામાં ન લઈ જઈ શકાય.” આ નિયમ ઉપર ધ્યાન આપીને ટ્રસ્ટના નિયમોને અમલ થવો જોઈએ. તેને બદલે કોઈ ગામમાં દહેરાસર પડી જતું હોય, છતાં પાઠશાળાનું ફંડ તેમાં ન લઈ જવા દેવામાં આવે, અને દેવદ્રવ્યનું ધન બીજા ઉતરતાં પાત્રામાં લઈ જવામાં આવે. એ ન્યાયેષ્ટિથી અગ્ય અને હિંસાપ્રવર્તક છે. કેમકે-પરિણામે આ જોષખ્ય આર્ય પ્રજાના નાશમાં પરિણમે તેમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
१०४
परिशिष्ट मी. મૂળ અંગ સૂત–શ્રી વર્ધમાન આયંબિલ પ.
एवं महासेणकण्हाबि, नवरं, आयंबिलवड्डमाणं तवोकम्मं उपसंपजिवाणं विहरति, तं जहाआयंबिलं करेति, [आयंबिलं करेत्ता, ] चउत्थं करेति.
वे आयंबिलं करेति, [बे आयंबिल करेचा, ] घउत्थं करेति. तिमि आयंबिलं करेति,
[तिमि आयंबिलं करेत्ता, ] चउत्थं करेति. चत्वारि आयंबिलाई करेति,
[चचारि आयंबिलाई करेत्ता] चउत्थं करेति. पंच आयंबिलाई करेति,
[पंच आयंबिलाई करेचा, ] चउत्थं करेति. छ आयंबिलाई करेति,
[छ आयंबिलाई करेचा] चउत्थं करेति. एवं
एकोत्तरीयाए वड्डीए आयंबिलाई वहुंति चउत्तरियाई जाव०-आयंबिलसयं करेति,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
[आयंबिलमयं करेचा, ] चउत्थं करेति, तते णं सा महासेणकण्हा अजा आयंबिलबमाणतवोकम्मं चोद्दसहिं वासेहिं तिहिं य मासेहिं वीसहि य अहोरहिं अहासुतं जाव-सम्मं कारणं फासेति [पालेति सोहेति तीरेति कीडेति
आराहेति ] जाव आराहेचा जेणेव अवचंदणा अजा, तेणेव उवा [गच्छह
उवा ] गच्छिचा . [ वंदेति
पंदिता नमंसित्ता
पहहिं चउत्थेहि जाव० मावेमाणी विहरति ।
तते णं सा महासेणकण्हा अजा तेणं ओरालेणं जाव० उक्सोभेमाणी चिट्ठइ. तए णं तीसे महासेणकण्हाए अज्जाए अभपा कयाति पुवरचावरत्तकाले
चिंताजहा..... खंदयस्स १४
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
जाव०अजचंदणं पुच्छर, जाप०
संलेहणा, कालं अणवकंखमाणी विहरति, । तते गं सा महासेणकण्हा अजा अनचंदणाए अजाए [ तिअं] सामाइयातिं एकारस अंगाई [अहिज्जेति],
अहिज्जेत्ता बहुपडिपुनाति सत्तरसवासातिं परियायं [पालेह]
पालइत्ता मासियाए
संलेहणाए अप्पाणं [इसेइ,] [ अप्पाणं, ] असेचा सर्द्वि भत्ताई अणसणाए
[छेदेइ,]
छेदेत्ता जस्सहाए कीरह, जात्र
तमé आराहेति, चरिम-उस्सास-णीसासेहिं सिद्धा, बुद्धा० ॥
अहमे अंगे अंतगडदसंगे सुत्ते
अहमे वग्गे, दसमे उद्देसे - महासेणकण्डा-अज्झयणे ।
मर्थ. से प्रभार
[ શ્રેણિક મહારાજાની દશમી પત્ની ] મહાસેનકૃષ્ણા વિષે પણ સમજવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
તે વર્ધમાન આયંબિલ તપની પસંપાવડે વિચરતા હતા. તે આ રીતે–
એક આયંબિલ કરીને પછી થ ભક્ત કરે, બે આયંબિલ કરીને પછી ચોથ વ્યક્ત કરે, ત્રણ આયંબિલ કરીને પછી ચોથ વ્યક્ત કરે, ચાર આયંબિલ કરીને પછી થ ભક્ત કરે પાંચ આયંબિલ કરીને પછી ચોથ વ્યક્ત કરે,
છ આયંબિલ કરીને પછી ચોથ વ્યક્ત કરે. એમ–વચમાં વચમાં એક એક ચોથ વ્યક્ત કરીને એક એક આયંબિલ વધારતાં વધારતાં ઠેઠ સે આયંબિલ સુધી વધારો કર્યો જાય, અને છેવટે એક ચેથ ભક્ત કરે.
તે પછી,
તે મહાસેનકૃષ્ણ સાધ્વીજી ચૌદ વર્ષ ત્રણ માસ અને વીશ અહેશત્રિવડે તે વર્ધમાન આયંબિલ તપ સુત્રોક્તવિધિ પ્રમાણે,
સારી રીતે કાયાવડે સ્પશે, [ પાળે, શોભાવે, પૂરું કરે, કીતે, આરાધે] આરાધના કરીને કયાં આયચંદના હતા, ત્યાં આવે છે.
આવીને વંદન નમસ્કાર કરે છે. વંદન નમસ્કાર કરીને
ઘણું ચેથ ભક્તો [ થી માંડીને ]. પિતાના આત્માને ભાવતાં ભાવતાં વિચરે છે. ત્યારપછી
તે મહાસેનકૃષ્ણ સાધ્વીજી ઉદાર વડે–[ થી માંડીને ]
સારી રીતે શેલતા રહે છે. ત્યારપછી તે મહાસેન કૃષ્ણ સાઠવીજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
- કોઈ એક દિવસે
• પહેલી અને પાછલી રાતની વચ્ચે જેમ અંધકમુનિને વિચારણા થઈ હતી, તેમ [થી માંડીને ] આર્મીચંદનાને પૂછે છે,
અને
સલખણા કરે છે, [ ત્યાં સુધી સમજવું] કાળની અપેક્ષા રાખતા વિચરે છે. તે વાર પછી
તે મહાસેનકૃષ્ણ સાધ્વીજી આર્યા ચંદનાની પાસે સામાયિક વિગેરે અગ્યાર અંગે ભણે છે ], ભણને
ઘણી રીતે પૂરા થયેલા ૧૭ વર્ષને પર્યાય [પાળે છે ] પાળીને મહિના એકની સંખનાવડે આત્માને [જોડે છે] જોડીને સાઠ ભક્તોનું અણસણ કરીને [ છેદે છે] છરીને યશેડતા કરે છે [ સાચે યશ મેળવે છે, .
[થી માંડીને ] તે અર્થની આરાધના કરે છે.
આરાધના કરીને છેલ્લા શ્વાસોચ્છવાસવર્ડ કરીને
સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે. [ પરિનિર્વાણ પામે છે, અને સર્વ દુઃખને અંત કરે છે ]
આઠમા અંતગડ અંગ સૂત્રમાં
આઠમા વર્ગમાં , દશમે ઉદેશે. ૮-૮-૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તક છપાવવામાં નાણાં સમર્પણ કરનાર
સદગૃહસ્થ.
મૂળી
૨૦૧) ડૉ. પ્રાણલાલ મનસુખલાલ અમદાવાદ ૧૧) મૂળી નરેશ શ્રી હરિશ્ચન્દ મહારાજા મૂળી ૧૦૧) શેઠ માણેકલાલ મનસુખભાઈ અમદાવાદ ૧૧) એક બહેન જેન સોસાયટી. અમદાવાદ ૧૦૧) માણેકહેન શાંતિલાલ કેઠાવાળા. અમદાવાદ ૧૧) પ્રભાબહેન
રાધનપુર ૧૦૧) જીવરાજ હીરાચંદ મણિયાર, રાધનપુર , ૫૧) ગોવીંદજીભાઈ પોપટલાલા
કામદાર સાહેબ મૂળી રાજ્ય ૫૧) શ્રી જેને મૂર્તિપૂજક સંઘ. રામપુરા-ભંકોડા ૫૧) બાલાભાઈ ચકલભાઈ
અમદાવાદ ૫૧) રતનબેન
સુરત ૫૧) ઝવેરચંદ પનાજી
બુહારી પ૧) કાંતાબેન હીરાલાલ ગાંધી અમદાવાદ ૫૧) એક બેન
સુરત ૫૧) શનાભાઈ હકમચંદની ધર્મપત્ની ધીરજબેન
અમદાવાદ ૨૫) નિર્મળાબેન હરગોવન મણિયાર રાધનપુર ૨૫) જયમતીએન બાપુલાલ ' , ૨૫) શારદાબેન કાન્તીલાલ ૨૫) મુક્તાબેન ગુણચંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથના વધુ સહાયકાનાં નામે
૧૦૧ શેઠ ગીરધરલાલ સાંકળચંદ્ર
૧૦૧ શાહ રતીલાલ ગોરધનદાસ ૫૧ શેઠ છબીલદાસ જેસ'ગભાઇ ૫૧ શેઠ છેટાલાલ ખેતશીભાઈ
૫૧ શાહુ ત્રંબકલાલ રણછેાડદાસ સુતરીઆ
૫૧ શેઠ જેસંગભાઈ ઉગરચંદ
૨૫ દીવ્યમાળાવ્હેન ભીખાભાઈ
૨૫ મુક્તાબ્ડેન નાગરદાસભાઈ
૨૫ શ્રી સાંકળીબાઇ ઉપાશ્રય જ્ઞાનખાતુ
૨૫ શાહ વાડીલાલ કાઠારી
૨૫ શાહ હરખચંદ કુંવરજી
૨૫ શાહ કેશવલાલ શીવલાલ
૨૫ શેઠે `સાંકળચંદ વાડીલાલ હા. સુભદ્રાબ્વેન
૨૫ શાહ કેશવલાલ મણીલાલ
૨૫ ચંદ્રાબ્ડેન વાડીલાલ ટાટવાળા
૨૫ લીલાવતીબ્ડેન લાલભાઈ
૧૫ કાંતામ્હન પેાપટલાલ -
૧૫ જ્ઞાનખાતુ
૧૫ શાહુ ઝવેરચદ સવજીભાઈ
૧૫ શાહુ છગનલાલ ત્રીકમદાસ માદી
૧૧ શાહે પટલાલ ઉજમશી
૧૧ વીર ટાળી-સામળાની પાળ
૧૧ જયાùન રૂપચંદભાઇ ૧૧ મનર જતમ્હેન પ્રતાપરાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
અમદાવાદ
મુળી
જામનગર
સાયલા
જામનગર
અમદાવાદ
આર્
રાણપુર
રાણપુર
મુળી
સાયલા
ચુડા
અમદાવાદ
જાસલપુર
અમદાવાદ
અમદાવાદ
રાણપુર
સુની
જામનગર
રાણુપુર
લીંબડી
અમદાવાદ
સુરત
મનગર
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________ ધેરી જયસાગર 25) શેઠ મણીલાલ કરમચંદ સંઘવી 11) કુંડલીઆ દલપતરામ નરભેરામ 11) શા મણલાલ નાગરદાસ 11) શાહ ખાતે 11) હંસા બહેન વાડીલાલ શેઠ 10) લક્ષિમ બહેન રાણા, રાણપુર વડોદરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com