________________
- કોઈ એક દિવસે
• પહેલી અને પાછલી રાતની વચ્ચે જેમ અંધકમુનિને વિચારણા થઈ હતી, તેમ [થી માંડીને ] આર્મીચંદનાને પૂછે છે,
અને
સલખણા કરે છે, [ ત્યાં સુધી સમજવું] કાળની અપેક્ષા રાખતા વિચરે છે. તે વાર પછી
તે મહાસેનકૃષ્ણ સાધ્વીજી આર્યા ચંદનાની પાસે સામાયિક વિગેરે અગ્યાર અંગે ભણે છે ], ભણને
ઘણી રીતે પૂરા થયેલા ૧૭ વર્ષને પર્યાય [પાળે છે ] પાળીને મહિના એકની સંખનાવડે આત્માને [જોડે છે] જોડીને સાઠ ભક્તોનું અણસણ કરીને [ છેદે છે] છરીને યશેડતા કરે છે [ સાચે યશ મેળવે છે, .
[થી માંડીને ] તે અર્થની આરાધના કરે છે.
આરાધના કરીને છેલ્લા શ્વાસોચ્છવાસવર્ડ કરીને
સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે. [ પરિનિર્વાણ પામે છે, અને સર્વ દુઃખને અંત કરે છે ]
આઠમા અંતગડ અંગ સૂત્રમાં
આઠમા વર્ગમાં , દશમે ઉદેશે. ૮-૮-૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com