SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ એક રાજા પેાતાના તાબામાં લાખા માનવાને શખીને સુરક્ષિત જીવન ગળાવે છે. એક પરાપકારી મહાપુરુષ પાતાની છાયામાં કરાયા માનવાને સદ્ગુણી મનાવવાના પ્રયાસેા કરતા હાય છે. સારાંશ એ છે કે-પ્રત્યેક માનવનુ મૂલ્ય સરખું' નથી હતુ. નહીંતર, સંચાલક: રાજાઃ કે સત: જગમાં મળી શકે જ નહીં. એક તરફ પાંચસે ગરીખ ભીખારી, અને બીજી તરફ્ પ્રજાના હિત ખાતર મરી ીટનાર એક સેવક કે ચાદ્ધો હાય, તુલના કરતાં એક સેવક કે ચાષ્ઠાની કિંમત અને મહત્તા સ્વાભાવિક રીતે જ સૌને વધારે કબૂલ કરવી જ પડે છે. સંખ્યાની મહત્તા બધે ઠેકાણે મહત્ત્વની નથી હાતી, ગુણની અને સંસ્કારની પણ મહેત્તા સંખ્યા કરતાં ખૂબ ચડિયાતી હોય છે. જેની જે પ્રમાણે કિંમત અને મહત્તા હૈાય, તેને તે જ પ્રમાણે જગતમાં સ્થાન મળવુ જ જોઈએ, તેા જ વિશ્વવ્યવસ્થા, જગના વ્યવહારમાં અને દરેક સુવ્યવસ્થા ટકી અને ચાલી શકે છે. આજે પણ આપણે જોઇ શકીએ છીએ કે— ૧ માનવામાં–૧ જંગલી માનવા અને ૨ સમાજબદ્ધ માનવા. ૨ સમાજમ માનવામાં પણ−૧ આય અને ૨ અનાર્ય જાતિઓ. ૩. માનવામાં પણ ૧ ઉચ્ચ આનુશિક શુદ્ધિવાળા અને ૨ ઉતરતી આનુવશિક શુદ્ધિવાળા. ૪ ઉચ્ચ આનુવશિક શુદ્ધિવાળામાં પણ ૧ માનવ ક્તિની વધુ જવાબદારી ઉપાડનારી અને સુસ'સ્કારી સમાજો ર તથા માનવ હિતની ઉતરતા દરજ્જાની જવાબદારી ઉપડનારી અને અપ સંસ્કારી સમાજ, ૫- સુસંસ્કારી અને વધુ જવાબદારી ઉપડનારી સમાજોમાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034596
Book TitleRatnajyoti - Tirthshreeji Maharajno Tattvik Tunk Parichay
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1946
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy