________________
તે દરેકની પાછળની સદ્ભાવનાઓ, અન્ય ખાતર નિ:સ્વાર્થ ભાવે સર્વસ્વના અને અનેક જરૂરિયાતાના ત્યાગ, અને તે સČમાં અનન્ય મક્કમતા, વિગેરે ગુણા ધરાવે છે.
જડમાં એ ગુણા કેમ સંભવી શકે ? જ્ઞાનશક્તિ-ચેતનાશક્તિ ઉપરાંતના એ ખીજા ગુણ્ણા જડમાં કયાંથી આવે છે?
{'
જડ શરીરમાં ઉપર જણાવેલા ગુણ્ણા છુપાયેલા હાય છૅ, અને પ્રસગે પ્રસંગે તે પ્રગટ થતા જોવામાં આવે છે. ” ખરું, પરંતુ, “ તે ગુણુા જડ શરીરના છે. ” તેમ માનવાને હૃદયને કાઇપણ રીતે પ્રેરણા મળી શકતી જ નથી, “પરંતુ, જડશરીરમાં છુપાયેલા કાર્ય જુદા જ પદાર્થના એ સર્વાં ગુણધર્મો હાય. ” એવી તે જ સ્વત: સાબિતી આપે છે, મનને તે પ્રમાણે માનવા અનાયાસે જ પ્રેરણા કરે છે.
૨. તે કયા પદાર્થ છે?
તે જુદા પદાર્થના આત્મા, જીવ વિગેરે નામેા પ્રસિદ્ધ છે. “તે ગુણા આત્મામાં છે, જડમાં નથી ,, અથવા “ તે ગુહામય જે પદાર્થ, તે જડ કરતાં જુદા છે, અને તેનું નામ આત્મા છે. ” કેમકે–જડના સ્વભાવમાં જ તે ગુણૢા નથી હાતા. માટે જડ–શરીર ઉપર જણાવેલા ગુણ્ણાના સમુહરૂપ હાઈ શકતુ જ નથી, તે શુÌાના સમુહુરૂપ કાઇ જુદા જ પદાર્થ છે, એવા નિર્ણય ઉપર આવ્યા વિના ચાલી શકશે જ નહીં. તેનુ નામ આત્મા છે.
જેમ, જડ પદાર્થનું અચિત્ય અને અદ્ભુત અનેક પ્રકારનુ સામર્થ્ય પ્રત્યક્ષ જોવામાં આવે છે, તે જ પ્રમાણે સામેની બાજુથી, આત્માએમાંથી પ્રગટ થતી અને પ્રત્યક્ષ જણાતી વિવિધ શક્તિઆની વિચારણા કરીએ, તેા આત્માની અગ્નિત્ય અને અદ્ભુત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com