Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
j[
till
| || શ્રી
જશTTTTTTથાચ નમ: ||
શh} {{1111111111111111111 કમ મf B.
ગીર
Hinડ!]
અજિાનકારતુવનમા6fY
'I full
BLI
જાdlDilik
Allllllllll3IIની
- સાજક મુનિશ્રી લક્ષ્મીસાગરજી.
'P/EI/
12
>
extIjill
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિન-સ્તુતિ. ( શાર્દૂલવિક્રીડિત )
શૈાભે શાન્ત પવિત્ર દિવ્ય સુખદા, આનંદ કારી સદા; સંસ્કારી પ્રતિમા જિનેશ્વર તણી ભચૈા તણી મેાક્ષદા; ભાવા ઉત્તમ અપતી હૃદયમાં, શાન્તિ ઉરે સ્થાપતી; વંદુ પ્રેમ ધરી જિનેશ્વરપદે, હૈયા તણા ભાવથી. ૧ ( ધ્રુવિલંબિત )
વિમલ જ્ઞાનસુધાકરના સમાં
પરમ શીતલ અંતર ઠારતા;
લવિજને સુખ, શાન્તિ, વસાવતા
પદ જિનેશ્વરના શુભ મેાક્ષદા. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
C | શ્રી વલ્યાણ પાશ્વનાથજ નમ: II.
અજિત–સ્તવનમાળા.
– સંજક – મુનિશ્રી લક્ષમીસાગરજી મહારાજ,
સંવત ૧૯૯૮
સને ૧૯૪૨ 3
પ્રત પ૦૦
IIII
-
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશકઃ
શ્રી બુદ્ધિસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર વિજાપુર. ( ઉ. ગુજરાત. )
www.kobatirth.org
મુદ્ર—
પટેલ અંબારામ સાંકળચંદ.
મુદ્રસ્થાનઃપટેલ પ્રિન્ટીંગ પ્રેસ. વિસનગર.
-
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્પણ. શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય પ્રસિદ્ધવક્તા શ્રીમદ અજિતસાગર સુરીશ્વરજીના
ચરણ કમલે
પરમ પૂજ્ય ગુરુદેવ !
આપે મહદ્ ઉપકાર કરી મને શુભ ચારિત્ર અપી સન્માર્ગગામી બનાવ્યો છે તેની સ્મૃતિરૂ૫ આ લઘુ પુસ્તિકા આપના પવિત્ર ચરણ-કમળે ધરી કૃતાર્થ થાઉં છું.
આપને નમ્ર અંતેવાસી, મુનિ લક્ષ્મીસાગર,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) ચારિત્રશાળા સૂરિવરને.
( રાગ– સાવનકે નારે સૈંય )
મુજ મનડું ચાહે છે મા....હા.... ....હા.... સૂરિચારિત્રશાળીને લ......... લ.........લા. ગુરૂ અજિત સૂરીશ્વરને. મુજ. ॥ ૧ ॥ હા........હા. ગુરૂ પ્રેમે પૂજાતા, સાહિત્ય ઉદ્યાને. લ....લ...લ.... લ....લા. જિન ભક્તિ ભાવીને. મુજ. ॥૨॥ ગુરુ કાવ્યામૃત પાતા, સમતામાં રમતા. લ..લ..લ..લે..લા. ઉરઆલય આવીને. મુજ. ૫ ૩૫ વાણી રસશાળી, ઘણી ગાજે ગગને લ..લ..લ..લ..લા. વિશ્વમાં વહાવીને. મુજ. ॥ ૪ ॥ એ ! દિવ્ય અજિત સૂરિ કરશે! આ ભવપાર. લ...લે..લે..લે..લા. ધન્ય માનું છું મુજ અવતાર. મુજ. ॥ ૫॥
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
લક્ષ્મીસાગર ગુરૂજીનાં ગુણ ગણ ગાવાને. લાલ.લ.લ.લા. તુજ રૂપમાં સમાવાને. મુજ. . ૬ આશ્વિન ત્રીજ દીને, આપ ગુણ ગાન ગાયે. લ.લ..લલ...લા. ગુરૂ જયંતિ ઉજવાયે. મુજ. ! ૭૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન.
આ લઘુ પુસ્તિકા એ મુનિ શ્રી લક્ષ્મી સાગરજીને પ્રથમ પ્રયાસ છે. એટલે ક્ષતિ હાવાનો સંભવ છે, પરંતુ ગુરુપ્રેમ અને વડીલ ગુરુ બધુ પ્રત્યેના આદરભાવ રજુ કરી પુસ્તિકા પ્રગટ કરવાના પ્રયાસ આદરપાત્ર છે. સાહિત્ય રસિક, પ્રસિદ્ધવક્તા, મુનિરાજશ્રી હેમેન્દ્રસાગજીના પવિત્ર સહવાસથી તેમના હૃદયમાં પણ સાહિત્યનાં ઝરણે! ફૂટે એ સ્વાભાવિકજ છે. સત્યગનું પરિણામ પણ શુભ જ નિવડે એ સ્પષ્ટ છે. સાહિત્યપ્રેમી કવિરત્ન શ્રીમાન મુનિરાજ હેમેન્દ્ર સાગરજીએ પેાતાની શીતળ છાયામાં રાખી મુનિશ્રી લક્ષ્મીસાગરજીને ભાવના-અમૃતનાં સિંચન સીંચ્યાં છે. એટલે કવિચત કચિત્ તેમનાં સ્તવનામાં પ્રસશાપાત્ર લીટીઓ ચેાાઈ છે, તે તે વાંચક પુસ્તિકા વાંચી સમજી લેશે. ભવિષ્યમાં મુનિશ્રી લક્ષ્મીસાગરજી વધારે સુંદર સ્તવન
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
આપી જૈન ધમ સેવા બજાવશે એમ આશા છે. ચાલુ સમયને અનુસરી રાગે! ચેાજાયા છે તેથી સારા લાભ લેવાશે એમ ખાત્રી છે. જૈન સમાજમાં નૂતન રાગની ઘણી ચાપડીએ બહાર પડે છે તેમાં આ નમુનારૂપ છે. આ પુસ્તકને છપા
વવા મદદરૂ૫ નીચેના ગૃહસ્થા છે.
રૂા. ૪૦] શેઠ મંગળદાસ વૃજલાલ પરીખ રૂા. ૧૦] શા. હીરાલાલ પાપટલાલ પેથાપુરવાળા રૂા. ૧૦] શેઠ ગેાકળભાઈ દોલતરામ. રૂ।. ૫] શા. સેામચંદ ચુનીલાલ.
રૂા. પુ શા. કેશવલાલ લલ્લુભાઈ ભાલવાલા. ઉપરક્ત સગૃહસ્થાએ પ્રભુ ભક્તિમાં મદદ કરી છે માટે ધન્યવાદ સાથે આભાર માનવામાં આવે છે.
શરદ પૂર્ણિમા
સંવત ૧૯૯૮ સારસા. વાયા આણંદ
www.kobatirth.org
લી સેવક,
રમણલાલ સામંદ શાહ.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવદર્શન. ગુમ થાયતના
જિનેશ્વર પ્રભુ તરફ પૂજ્યભાવ રજુ કરવા સર્વ કેઈને હક્ક છે. કારણ કે એ શુભ ધર્મ ભાવના છે. એ ધર્મ-લાગણીને વશ થઈ જે ફુરણ અંતરમાં થયું છે તે જેવીને તેવી સ્થિતિમાં રજુ કર્યું છે. તેમાં અવશ્ય ભૂલે થઈ હશે તે માટે ઉદાર મહાનુભાવો ઉદાર વૃત્તિ જ સેવશે એમ આશા રાખું છું.
આ પુસ્તિકાનાં પ્રફ સુધારવામાં મારા પૂજ્ય વડીલ ગુરુબંધુ પ્રસિદ્ધવક્તા, સાહિત્યપ્રેમી, કવિરને શ્રીમાન મુનિરાજ શ્રી હેમેન્દ્રસાગરજીએ ઘણી મદદ કરી છે તે માટે હું તેમને
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
અત્યંત ઋણી છું એ સિવાય મારા સ્તવનોને ક્ષતિઓ સુધારી કંઈક અંશે સારી કેટિન કરી આપવા બદલ તેમના ઉપકારને બદલો વાળવા હું સમર્થ નથી. સર્વથી ઉત્તમ વાત તો એ છે કે તેમના સરલ અને સંસ્કારી સ્વભાવની સચોટ અસર મારા હૃદય પર પડી છે અને એમની સાચી આશિષના પરિણામ રૂપ આ પ્રાસાદિક રચના સર્વાની સમક્ષ મુકવા હું શક્તિમાન થયો છું. આ લધુ પુસ્તિકાને સર્વ ભવિજને સદુપયોગ કરે એવી શુભ ભાવના સાથે વિરમું છું.
દીપોત્સવી ) સંવત ૧૯૯૮
| મુનિ લક્ષ્મીસાગર મંડીને ખાંચ, . વિસનગર ]
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦)
ગુરૂભકિત. ( રાગ- આતે લાખેણુ લજ્જા કહેવાય)
આજ આનંદ ઉરમાં છવાય, શોભે શાસનમાં, મુજ ભક્તિ કૃતારથ થાય, શોભે શાસનમાં, ભવ્ય હેમેન્દ્રસાગરજીની વાણી પરખી, મારું હૈયું રહ્યું સદા હરખી હરખી, ધન્ય જીવન એજ ગણાય–શોભે શાસનમાં. લક્ષ્મીસાગરજીને જોઈ દુખો ટળ્યાં, મારા મનડાના ભાવે તે આજે ફળ્યા, દુઃખ દારિદ્ર એમ દૂર થાય–શોભે શાસનમાં. હર્ષસાગરજીની શુભ વૃત્તિ જોઈ, મારી માયાનું બંધન સર્વ ઈ, એથી અનુપમ જીવન જીવાય-ભે શાસનમાં. મુનિ ત્રણે પધારીને પાવન કીધાં, વિસનગરવાસીને દર્શન દીધાં, એવા સંત સુશાન્ત સુહાય
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) શેભે શાસનમાં. આવી અઠાણું સાલે ચોમાસુ રહી. જ્ઞાન ધ્યાને અને શુભ વૃત્તિ દઈ, સ્નેહે કાતિ ગુરૂ ગુણ ગાય-ભે શાસનમાં. સંવત ૧૯૯૮ કાન્તીલાલ જમનાદાસ વિસનગર. છે મણીઆર.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૂતન સ્તવન-સંગ્રહ
રચયિતા – કાવ્ય-વિલાસી કવિરત્ન પ્રસિદ્ધ વક્તા
વિદ્વાન મુનિરાજ શ્રીમાન હેમેન્દ્રસાગરજી મહારાજ
કાવ્યરસના દરેક રસથી ભરપૂર સુંદર સ્તવનેને અપૂર્વ સંગ્રહ. જુજ નકલ સિલકે છે
કિંમત ૮ આના શ્રીમદ બુદ્ધિસાગર સૂરિ જૈન જ્ઞાનમંદિર
વિજાપુર. (ઉ. ગુજરાત.)
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. અજિતસ્તવનમાળા. 8
" વિમળાચળતીર્થ વંદન સ્તવન.
( રાગ-ખૂને છગર પીતી )
વિમલાચલથી મન મોહ્યું રે, મને ગમે ન બીજે કયાંય મનમોહનમાં સુખ જોહ્યું રે, મુજ આતમ સુખની છાંય–ટેક. સમરું સિદ્ધાચલ સ્વામી, લળી લળી વન્દુ ગુણરામી, મુજ જીવન અંતર જામી રે, અનુભવથી અનુભવાય. વિ. ૧ | મન હિન લાગ્યા મીઠા, આદિશ્વર નયણે દીઠા; હવે રહ્યા ન લખવા ચિઠ્ઠા રે, મન મસ્તિથી મકલાય. વિ. જે ૨ સિધ્યા તુજ પ્રેમ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨)
અનંતા, વળી સિદ્ધશે ભવિજન સંતા; થયા સિદ્ધ બુદ્ધ ભગવંતા રે, જ્ઞાનીઓ તુજને ગાય. વિ. ૩ તુજ સાથે લગની લાગી, મુજ ભવની ભાવટ ભાગી; મુજ અંતર ચેતના જાગી રે, મુજ મનડું તુજને હાય. વિ. ૪ આનંદજ્ઞાને ઉલસી, મુજ હૃદય કમલમાં વસીયે; શ્રદ્ધા પ્રીતિએ વિકસિ રે, ઘટ સુખ સાગર ઉભરાય. વિ. પછે તુજ શરણે નિર્ભય થઈ, આતમ જીવન ગહ ગહી; મરજી થઈ તુજ લહીયે રે, તું આપ આપ સુહાય. વિ. ૬ વિમલાચલ વાસી હાલા, મુજ સુણશે કાલાવાલા; બુદ્ધિસાગર ઘટ ભાન્યા રે, નિત્ય રહેશો હૈડા માંય વિ. | છ |
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩) મહાવીર સ્તવન,
(પ્રભુ મહાવીર દેવભકત જૈન કન્ય) ( રાગ–વિમલા નવ કરશે! ઉચ્ચાટ.)
પ્રભુ મહાવીર જિનેશ્વર તુજ સેવા ભકત કરૂં રે, સકિત ધારી વ્રત તપ સંયમ ગુણને આદ૨ે ૨. પ્રભુ. । ૧ ।। જૈન ધર્મ જગમાં ફેલાવું, જૈન શાસ્ત્રમાં શ્રદ્ધા લાવું; સુગુરૂ જ્ઞાનિ મુનિ સઘ સેવામાં મરવું ખરૂં હૈ. પ્રભુ ।। ૨ ।। સર્વ જીવાનાં દુઃખ હઠાવું, યથા શક્તિ શુભ ભાવના ભાવું; આતમ શુદ્ધિ કરવા સર્વ કષાયે સહરૂં રે. પ્રભુ. ।। ૩ । મિથ્યા. અવિરતિ ચેાગ કાચા, આઠ કર્મોના જે સમુદાયે; તેને જીતવા જૈન બનીને જગમાં સંચરૂં રે. પ્રભુ, । ૪ ।। શક્તિચેાથી શત્રુ જીતી, જૈન
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
બનું એ શ્રદ્ધા પ્રીતિ; જિન પદ આતમમાં પ્રગટાવું, સાધ્ય એ દિલવરું રે પ્રભુ. પ ભીતિ ખેદ ને દીનતા ત્યાગું, સુખ દુઃખમાં સમભાવે જાગું; શુભાશુભ કર્મોમાં–સમ ભાવે રહું નિશ્ચય કર્યું છે. પ્રભુ. | ૬ જૈન ધર્મ રક્ષાર્થે મરવું, વિધમી વૈરિનું હિત કરવું; પલપલ મોહ શયતાનના ફંદે, ફયુ નહીં પ્રભુ સ્મરું છે. પ્રભુ ! છ જૈન પણાની ફજ બજાવું, મેહ શયતાન મારી હઠાવું; બુદ્ધિસાગર આતમ મહાવીર શુદ્ધ દશા ધરું રે. પ્રભુ. ૮૧
( સ્તવન સંગ્રહમાંથી )
શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન.
(રાગ-ધનાશ્રી.) ગુણમાં અને ગુલતાન પ્રભુજી હેારા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫) ગુણમાં અન્ય ગુલતાન-ટેક. દેવ દયાળુ તવ દર્શોનથી, પામ્યા શિવ સેાપાન–પ્રભુજી હારા. ॥ ૧ ॥ માયા મમતા દૂર નિવારી, ધરૂં હમારૂં ધ્યાન. પ્રભુજી ત્હારા. ॥ ૨॥ મેહ મદિરા ત્યાગી હમારે, શરણે આવ્યા સુલતાન. પ્રભુજી ત્હારા. ॥ ૩ ॥ આપે। અમાને અવિચળ પઢવી, શંખેશ્વર ભગવાન. પ્રભુજી ત્હારા. ॥ ૪॥ પાપે અમારા કાપે સમૂળાં, દેઈ દયાનું દાન. પ્રભુજી ત્હારા. ૫ પા નિજ સ્વરૂપ નિહા– ળી નગીના, ખુબ થયા મસ્તાન. પ્રભુજી ત્હારા. ૫ રૃા સેવા સેવકની સ્વામી સ્વીકાર, આપે પદ નિર્વાણુ. પ્રભુજી ત્હારા. || છ !! જડ ચૈત્યનને જુદા નેઇ, જાગ્યું અનુભવ જ્ઞાન. પ્રભુજી ત્હારા. ।।૮।। ભેદ ભાવની ભ્રમણા ભાગી, પામી સુખની ખાંણુ.
For Private And Personal Use Only
www.kobatirth.org
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુજી લ્હારા. ૯ પા ચરણમાં અજિત ભાવે, આવે મુકી અભિમાન. પ્રભુજી લ્હારા. ૧૦
પદ્મપ્રભુનું સ્તવન,
મહુડી. (મધુપુરી) ( રાગ- વિમલાચલથી મન મેહ્યું છે.)
હારી વાર કરે છે સ્વામી, જીવન જાય, જાય, જાય, જગજીવન અંતરજામી, ચિત્તડું હાય, હાય, હાય. મે ૧ મેં ધર્મ કર્મ નવ જાણ્યા, મેં મમત ગમતને માણ્યા, વળી પક્ષ જગતમાં તાણ્યા, પ્રભુ કર હાય, હાય, હાય. . ૨ છે નામ ન્હમારું સાચું, આ વિશ્વ બધું છે કાચું, હવે આપ ચરણને જાચું, પ્રિતી બહુ થાય, થાય, થાય. . ૩. શુભ દેવળ દિવ્ય સ્વ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭) મારું, વળી પૂરણ લાગે પ્યારું, હું હરદમ નામ ઉચ્ચારું, ગુણ મન ગાય, ગાય, ગાય.
૪ આ છે સાભ્રમતીને આરે, અતિ પાવન છેજ કીનારે, મારા મનડા કેરે ધસારે, તમે માં ધાય, ધાય, ધાય. એ પછે વીર ઘંટાકર્ણ સમીપે, બુદ્ધિસાગરજી પણ દીપે, જેમાં તર્ષ નવી છીપે, લાગું પાય, પાય, પાય. ૫ ૬ અમે દાસ તુમારા છીએ, અમે આપ ચરણમાં રહીએ, વળી દશન નિત્યે ચાહીએ, પાવન કાય થાય, થાય. ૭ માં મધુપુરી ગામ મઝાનું પ્રભુ પદ્યનાથ ત્યાં માનું, નથી સૃષ્ટીમાંહી છાનું, મહિમા નમાય, માય, માય. ! ૮ સૂરિ અજિત સાગર વિનવે છે, સ્તુતિ ગુજરમાંહી સ્તવે છે, મહારા કોટી પ્રણામ હવે છે, કરજે હાય, હાય, હાય. • -
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮)
જાગેને-જોગી. ( જોતાં જોતાં ચાલ્યા ગયા એ રાગ )
વૈરાગ્યનાં હાયાં વાયાં રે, જાગને જોગી, અલખનાં ગાણું ગાયાં રે, જાગને જેગી–એ ટેક. આંગણે ગુરૂજી આવ્યા, લક્ષ્યારથ લાભ લાવ્યા, પ્રેમ ભાવ પરખાવ્યા રે, જાગોને જેગી. | ૧ | પ્રેમ રૂપ પંખી બોલ્યાં, દીલનાં કમળ ડોલ્યાં, તેજ કેરાં દ્વાર ખેલ્યાં રે, જાગોને જેગી. ૨ | અજ્ઞાન અંધારું ગયું, ઉષા કેરું તેજ થયું, હૈડું હરખાઈ રહ્યું છે, જાગોને જેગી. ૩ ચંચળતા રૂપી ચંદ, પડી ગયો છેક મંદ, પ્રગટયો આનંદ કંદ રે, જાગોને જેગી.
૪ ભજનની વેળા થઈ, આળસને રાખો નહીં, અજિત જગાડે સહી રે, જાગને જોગી. પ ( ગીત પ્રભાકર માંથી)
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯) મહાવીર–સ્તવન.
( આવે આવે એ વીર સ્વામી મારા અંતરમાં )
પાએ પ્રેમે એ ! ત્રિશલાનન,
જન
જ્ઞાનસુધા સુખધામ-ટેક. પામર અજ્ઞાની નયને, માહ મમતને લેખે, અમૃત કુંડ મહાવીર નામી, નેત્ર સમીપ નવ દેખે. પાએ. । ૧ ।। સુંદર વદન નિહાળી પ્રભુજી, મન્મથ મૂકે માન, ક્રેડ સૂર્ય સમ કાન્તિ ઉજાસે, અંતર જાગે જ્ઞાન. પાએ. ॥૨॥ આધ દઇને માનવ તાર્યાં, વિરમ્યા સઘળા તાપ, ચેારાશીના ફેરા ટાળી, પામ્યા સુખ અમાપ, પા. ॥ ૩॥ દૂર કર્યાં પત્થર સમ કર્કશ, પરિષહેા તમામ, કેવળજ્ઞાની પૂરણકામી; અંતરના આરામ. પા. ॥ ૪॥ પ્રેમ ‘ખ’સરી' ઉરમાં વાગે, હિિમ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) અવિરામ, મુનિ હેમેન્દ્રની રગરગ વ્યાખ્યું, વીર પ્રભુનું નામ, પાઓ. ૫ |
રાણકપુર મંડન શ્રી આદિનાથ સ્તવન. (છાનીછાની હૈયાની કહું વાત પ્રીતમ પેરીસ જઈએ)
મને વહાલું આદીશ્વર નામ, દર્શન પાવનકારી, શેભે સારું રાણકપુર ધામ, મૂર્તિ મન હરનારી–ટેક. જગમાં સર્વ અનિત્ય નિહાળું, હારૂં ચિંતવન શાશ્વત ભાળું, આવે હૈયે બનીને પ્રભુ હામ, લો ભવસિંધુથી તારી..મને. | ૧ તેજપુંજ છે અલખ નિરંજન, તુજ ચરણે હે લાખો વંદન, આપ આપ શિવપુરમાં વિશ્રામ, દુઃખ ઘો સર્વ વિદ્યારી..મને. | ૨ મંદિરની રચના અતિ સુંદર, બિરાજ્યા જ્યાં
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) ધર્મ ધુરધર, ધના શ્રેષ્ઠી કેરાં એ અમર કામ, નાખ્યાં તન મન વારી.....મને. ।। ૩ ।। વાદિયવાદ જરી ન પીછાનું, નામ સ્મરણુને ઉત્તમ માનુ, વાગે માત્માની અસી અવિરામ, મધુરા સુરની સારી....મને. ।। ૪ । અજિત પદ આકાંક્ષી ખાળક, બુદ્ધિંદાતા પ્રભુ ઉધારક, મુનિ હેમેન્દ્ર ગાયે આ ચામ, રચના હારી ન્યારી....મને. ॥ ૫ ॥
આશિયાં મડન મહાવીર સ્તવન. ( છેટાસા અલમા મેરે આંગનેમે )
એશિયાંવાસી મહાવીર, સુંદર સાત્ત્વિક સ્વામી, ચરણે નમાવું પ્રભુ શીર, જિનવર અંતરયામી.ટેક. પીત વરણી શુભ દેહ, પ્રતિમા મન હરનારી, મળવાને ઉર છે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) અષીર, નિજી અંતરયામી. એશિયાં. ॥ ૧ ॥ ધ્યાને આવા છે. અષ્ટ પ્હાર, લગની સાચી લાગી, વિરાગી વિમલ સ્વરૂપ, હરખું તુજને પામી. એશિયાં. !! ૨ ।। અન્ય ચાહું ના જિનદેવ ! શરણું હારૂં સાચુ, દર્શન કીધું જ્યાં ધરી પ્રેમ, પ્રીતિ સાચી જામી. એશિયાં. ।। ૩ । અંતરમાં રણકે સરાદ, ઉરની ખસી વાગી, સ્વર કેરાં ઉછળે કલ્લાલ, રસની નહિ કઇ ખામી. એશિયાં. ॥ ૪ ॥ અજિત ગતિ તુજ નાથ ! બુદ્ધિ દીધ ન મ્હારી, હેમેન્દ્ર કરેા ભવપાર, શિવપુરના વિશ્વામી. એશિયાં. ॥ ૫ ॥
અબુ દગિરિ મંડન શ્રી ઋષભદેવ સ્તવન, (રાગ– મન મૂરખ કયું દીવાના હૈ ) સુંદર મુખ શાલા પ્રેમભરી, હૃદયે
For Private And Personal Use Only
www.kobatirth.org
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) હરખું પ્રભુ ધ્યાન ધરી-ટેક. ચાતક મેઘ તણે જ યાસી, ત્યાં મુજ આતુર ઉર ગુરે, મુખ ગાન કરે, ઉર ધ્યાન કરે. સુંદર. | ૧ | સ્વાતિ જલને રહે માછલી, ઉજજવલ મોતી ત્યાં પ્રગટે, પ્રભુ નેહલે પ્રભુ ચરણ મળે. સુંદર. ૨ અબુદગિરિવાસી અષભ-જિન, પ્રતિમા અતિશય મનહારી, પ્રભુ સુખકારી, આનંદકારી. સુંદર. મે ૩ અંબિકા સહાયે વિમલ મંત્રીએ, મહામંદિર રચું, ઉત્તમ ભક્તિ, પ્રભુ અનુરક્તિ. સુંદર. છે ! ભવ ભીડભંજન હે કૃપાલુ, અમી દષ્ટિ વર્ષાને, સુખ આપને, દુઃખ કાપોને. સુંદર. ૫. અજિત પદવી દાતા જિનવર, બુદ્ધિ નિર્મળતા કરજે, હેમેન્દ્ર ગણે શિશુ આપણા સુંદર. ૫ ૬ #
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) સમા મંડન સહસ્રણા પાર્શ્વનાથ સ્તવન.
( રાગ– ખુલબુલ અમારૂં ઉડી ગયું) મનહર પાશ્વ પ્રભુ સુખરાશિ, અલખ નિર ંજન સ્વામી, શિર પર સહસ્રા સુહાગ્યે, શિવપુરના વિશ્રામી—ટેક. વિષય વિષધર વિષને હઠાવે!, ભવસાગરથી પાર કરાવે, સુખકર આતમરામી. મનહર. ૫ ૧૫ મૂતિ નિરખી સુમતિ વિકાસી, ચિન્તામણિ સમ મુજને ભાસી, ભક્તિની પ્રીત જામી. મનહર. ।। ૨ । અશ્વસેન કુલ દિનકર પ્યારા,
મા ગામે સુખ કરનારા, નાખે! ભવ દુઃખ શાસ્ત્રી. મનહર. ।। ૩ । નાગને ધ્રુવથી મુક્ત કરાવ્યો, પ્રેમ ધરી ધરણેન્દ્ર ખનાનો, કેવળ જ્ઞાની સુનામી. મનહેર ॥ ૪ ॥ આપે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) અજિત પદ હે ! અવિનાશી ! મુનિ હેમેન્દ્ર ચરણસુખ પ્યાસી, કૃતકૃત્ય થાઉં પામી. મનહર. કે ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ લક્ષ્મીસાગરજી કૃત. છે
સ્તવનો.
શ્રી કલ્યાણ પાશ્વનાથનું સ્તવન, | ( રાગ-સાવન કે ન જારે હૈય. )
મુજ ચિત્ત અતિ હરખે-આ...હા.. આહા, પ્રભુ ગુણ ગાવાને લલલ
..લ.. લા; પ્રભુ પાશ્વને ભજવાને... મુજ ભજે પ્રભુને વારંવાર, વિસનગર સ્થાને લ.....
લલલ...લા; પ્રભુ પાર્શ્વ જિનેશ્વરને મુજ કલ્યાણ પાર્થ પ્રભુજી, અજરામર સ્વામી લ...લ.લ...લ...લા; શિવપુરના વિશ્રામ મુજ ઉર ભક્તિનાં ઝરણું, ભકિત સુખકારી લ..લ... લલ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) લા, કરે ભકિત જિનેશ્વરની મુજવે ભવસાગરને તરવા, જિનવરને સે લ....લ
લ....લ.લા; મુક્તિપદ લેવાને..મુજ લક્ષ્મીસાગર ચાહે, અજિત ચરણ સેવા લગ્નલ..............લા; શિવસુખ વરવાને
મુજ0
આદિનાથનું સ્તવન (ગગ-આતો લાખેણી લજા કહેવાય.)
આત અલબેલી મૂરત સોહાય, આદિ જિનવરની મૂર્તિ દેખીને આનંદ ઉભરાય, આદિ જિનવરની આંગી પ્રભુની તે સુંદર દેખાય, આદિ જિનવરની.....આ. ૧ પ્રભુ દેખીને શાંતિ આ દિલને મળે, એને
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) જોતાં તે ઈચછાને ભાવે ફળે, ભેટી અંતરમાં આનંદ ઉભરાય, આદિ જિનવરની આત. ૧ ૨ અંગ અંગમાં જતિ દિવ્ય પ્રગટી રહી, એના દર્શનથી ભક્તિ આ નિર્મળ થઈ, લમીસાગર કહે સુખ થાય, આદિ જિનવરની....આતો. એ ૩ છે
સાધારણુ જિન સીવન. (રાગ-નાચે નાચો પ્યારે મન કે મોર. ) ગાઓ ગાઓ યારે જિનરાજ,
મેરે શિરકે પ્રભુ શિર તાજ-ગાઓ. ટેક તૃષ્ણાકા પ્રભુજી કરતા હય અંત,
ગાઓ સબ સંત, જ્ઞાની મહંત; ભવિજનકા જિનવરજી કરતા હય કાજ-ગા. ૧ પ્રભુ શાસનકા ધન, હેતા પ્રસન્ન
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯ )
જીસકે દિલમે હુય શાસનકી દાઝ; ભવિજનકા જો હય જ્યારે મહારાજ-ગા. ૨ અજિત જ્ઞાની, સાચા સુકાની, શિવલમી કેરા સાચા હૈય દાની; રખા જીન દેવા! સેવકકી અબ લાજ-ગા. ૩
સામાન્ય જિન સ્તવન.
( રાગ–ભણી ગણીને ભાષણ કરવા. ) ફરી ફરીને માનવ ભવમાં જન્મ મળ્યા ત્યારે કે પ્રભુને કહા વીસરશે કેાણુ ? આપ સમા જે સાથ મળ્યા તે ભૂલી જશે ત્યારે કે ભવથી પાર તરશે કાણ?
નાથ ! આપની સેવા કરવા, અડગ ટેક હમારી, તન મન ધનથી સેવા કરતાં, ગતિ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦) સુધરે કંઈ મારી સ્વામી વિણ મુજ માન મહિના, બંધન તેડે કાણુ, કે પ્રભુને કહો વીસરશે કે ? ભ ભવમાં તુજ શરણે રહેવા,
| મન નિશ્ચય નિરધારી; અંતરપટ મુજ ખેલી ઘટઘટ,
જ્ઞાની ચક્ષુ અજવાળી શિવ-લક્ષ્મીની સુખની વાચ્છા પુરી કરશે કોણ? કે પ્રભુને કહો વિસરશે કોણ?
-
-
પાર્થપ્રભુની સ્તુતિ. (રાગ-નાગર વેલીયો રોપાવે.)
કલ્યાણ પાર્શ્વ પ્રભુ સુખકાર, નમવું તેને વારંવાર; પ્રભુની ભાવે ભક્તિ કરજે, શુભ ભકિતને હા લેજે, પાક
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) પ્રભુના મહિમા ગવાય–નમવું॰ ચાશે। ના મનથી ન્યારા, ભવ દુ:ખ ભજન છે. પ્યારા, વિસનગરમાં લાગુ પાય-નમવું॰ ભક્તિ જિનવરની જાગી, સ્તુતિ કરવામાં ના ખામી, અંતર રાગા મહા કપાય—નમવું ભક્તિ પાચે અમી ઝરણાં, જીવનની જાયે ભ્રમણા; પ્રેમલ જ્યાતિ ચૈાત દિપાય—નમવું મારે આંગણે સુર તરુ ફળીયા, પુન્યાથી આવી મળીચે, કલ્પવૃક્ષની છાંય સાહાય-નમવું॰ પ્રભુ ભકિતતાને જાગી, વિવિધ વિચાર ત્યાગી; પ્રભુ નીલ કાંતિ દેખાય-નમવું. અજિતલક્ષ્મીના દુઃખડાં કાપા, ભવે ભવનાં સુખડાં આપા; કલ્યાણ પાવ મુગટ સમાન—નમવું.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨ ) માણસા નેમિનાથનું સ્તવન,
( રાગ-રખિયાં બંધાવા ભૈયા ) નેમિ જિનેશ્વર અમને, શિવસુખ આપા રે-નેમિ॰ હરણાં પર પ્રિતિ ખારી, હેતે લીધાં ઉગારી, કરૂણાની વૃતિ મારી; શિષ સુખ આપે રે-નેમિ- રાજુલને હારી પહેલાં; વૈરાગી સમળાં ઘેલાં, આવેા શક્તિમાં વહેલાં; શિન સુખ આપે ?-નેમિ ગિરનાર પર્વત મામે, દિક્ષાધારી શુભ ટામે વિહર્યાં વિધવિધ ગામે, શિવ સુખ આપે! ૨ નૈમિ॰ મામા ગામે નીરખ્ખા, નીરખીને નયના હરખ્યાં, પ્રેમામૃત ભર્વિને પાયાં; શિવ સુખ આપે રે-નેમિ॰ લક્ષ્મીસાગર ગુણ ગામે, હૈયે અજિતસૂરિ રાયે, વાણી, રસાળી ગાયે; શિવ સુખ આપે। રે-નેમિ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩) સાધારણ જિન
સ્તવન
( રાઞ-- નારી આંખલડીના ધાવ)
પ્રભુનાં દર્શન કરવા કાજ, આવે હરખી હરખીને; હૃદયમાં રાખી શ્રી જિનરાજ, આવે! હરખી હરખીને, સિંહાસન ખેડા ત્રિભુવન ભાણ, જો જે નિરખી નિરખીને, દીઠે હૈડાં હખિત થાય, નમીએ હરખી હરખીને.
એ મૂર્તિ નયણે નિરખી, પામેા નટ્ટુ અપાર, જ્ગ્યાતિ જોતાં જીવન કેરી, ભવને ખેડા પાર. જગતમાં એક જ એ આધારલેજો સમજી સમજીને, માહન મૂર્તિ છે સુખકાર, જોતાં હરખી હરખીને, પામે શિવ લક્ષ્મી ભડાર, પૂજે પ્રણમી પ્રણ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪)
મીને, પ્રભુને ભાવે સા ભજનાર, સેવા હરખી
હરખીને.
66
વાસુપૂજ્ય સ્વામીનું સ્વામી” (વરસાડા) ( રાગ-આવા આવા અય મેરે સાધુ )
ગાએ પ્રેમે વસુપયન દન સાચા સુખના વાસી, જ્ઞાન સુહાગી સવે ત્યાગી રાગી આત્મન્ દેવ, વંદન કરતાં પાપ હઠાવે, એવી આપની ટેવ-ગાએ. । ૧ ।। માત જયાની કુંખ દીપાવી, જેઠ માસ વઢ નામ, જયજયકાર જગતમાં વાં, આનંદ ભરતી ભામ. ગાઓ. !! ૨ ! ફાગણ વદ ચૌદશને દિને, પ્રભૂતા પ્રઢ ગણુાણી, પુષ્પાથી દેવાએ વધાવ્યા, વાત જગત વખાણી. ગાએ. ।। ૩ । યાવનમાં વૈરાગ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫) વૃત્તિથી, જીવન દિવ્ય જગાવ્યું, રાજ્યપાર્ટ સહુ ત્યાગ કરીને, શિષપદનું સુખ માણ્યું. ગાઓ. ।। ૪ । વિચર'તાં. જડ જ ગમ નમતાં, વૃક્ષા પુષ્પ ધરતાં, દિવ્ય મનેહર તેજ આપનું, સર્વે હૃદયે ધરતાં. ગાએ. ॥ ૫॥ માઘ શુકલની ખીજના દિને, કેવળ જ્ઞાન પ્રકાશ્યું, અષાડ માસ ને વ ચૈદશમાં, નિર્વાણ—થાણું થાપ્યું. ગાએ. ॥ ૬॥ પંચ કલ્યાણક તીથ ગણાય, ચંપાપુર સદાય, લક્ષ્મીસાગર ભક્તિભાવે, ગુણુ અજીતના ગાય. ગાએ. ! છ !!
www.kobatirth.org
જીનેશ્વરનું ધ્યાન.
( રાગ– ચલ ચલરે નવજવાન ) જિનવરનું ધ્યાન લગાવ, મારૂં કહ્યુ
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬) માન માન, જિનવરનું ધ્યાન લગાવ.ટેક. ટાળ માયા જાળ, શું કરે ત્યાં કાળ, સમજી સહુ ભાન, લગાવ એકતાન, મમતા ત્યારે ધર્મ નહિં, જિનવરનું લે તું નામ. જિન. છે ૧. સાગર તું તરી જા, ભક્તિ તું કરીજા,
જીવનનું એજ ધ્યાન, તું મનથી સદા માન, શિવ લક્ષમી સાધુ સદા, રટતો પ્રભુ નામ. જિન. : ૨
મહાવીર સ્વામીનું સ્તવન. (રાગ- રખીયાં બંધાવો ભૈયા)
આ અનેરા સ્વામી, શિવ ગતિ ગામી રે. મહાવીર આપ છ મ્હારે, ચરણે પ્રણમું છું ત્યારા, રાગદ્વેષ આપે છેડ્યા, કમેથી ન્યારા રે. . ૧ આપ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭)
અણગારી અનેરા, ટાળે ભવ ભવના ફેરા, નામી છે આપ નગીના, ભ્રમણાઓ વામી છે. આ. | ૨ / મનના માલીક છે મ્હારા, પ્રેમી પનેતા પ્યારા, ધારા છે કરૂણા કેરી, અંતર જામી રે. આવે. . ૩સજજન કેરા છે સંગી, અવિચલ આતમરંગી, અંગી કર્યા છે નામે, શિવસુખના કામી રે. આવે. . ૪લહમીસાગર છે ત્યારે, દિલડામાં અજિત ધાર, આરે ન આપ વિના છે, અજર અનામી રે. આવે. ૫
ચોવીસ તીર્થંકરનું સ્તવન. (રાગ- મીઠા લાગ્યા છે અને આજના ઉજાગરા)
પહેલા રૂષભદેવ, બીજા અજિતનાથ, ત્રીજા સંભવનાથ દેવ રે, ચારિત્ર ધર્મની
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮) ઉપાસના. ટેક. | ચોથા અભિનંદન, પાંચમા સુમતિનાથ, છઠ્ઠા પ પ્રભુ દેવ રે, ચારિત્ર ધર્મની ઉપાસના. ૧ સાતમા સુપાર્શ્વનાથ, આઠમાશ્રી ચંદ્રપ્રભુ, નવમા સુવિધીનાથ દેવ રે, ચારિત્ર ધર્મની ઉપાસના. ૧ ૨ દશમા શીતળનાથ, અગીયારમાં શ્રેયાંસનાથ, બારમા વાસુપૂજ્ય દેવ રે, ચારિત્ર ધર્મની ઉપાસના. | ૩ તેરમા વિમળનાથ ચદમાં અનંતનાથ, પંદરમા ધર્મનાથ દેવ રે, ચારિત્ર ધર્મની ઉપાસના. ૪૫ સોળમાં શ્રી શાંતિનાથ, સતરમાં કુંથુનાથ, અઢારમાં અરનાથ દેવ રે, ચારિત્ર ધર્મની ઉપાસના. છે પ ઓગણીસમા મલ્લીનાથ, વીસમાં મુનિ સુવ્રતનાથ, એકવીસમાં નમિનાથ દેવ ૨, ચારિત્ર ધર્મની ઉપાસના. છે ૬ બાવીસમા નેમિનાથ, ત્રેવીસમા પાર્શ્વનાથ,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯) ચોવીસમા મહાવીર દેવ રે, ચારિત્ર ધર્મની ઉપાસના. | ૭ | લક્ષ્મીસાગર નમે, ચિવશ જીણુંદને, અજિતપદને કાજ રે, ચારિત્ર ધર્મની ઉપાસના, મેં ૮
શાંતિનાથનું સ્તવન, ( રાગ- મીઠા લાગ્યા છે અને આજના ઉજાગરા)
શ્રી શાંતિનાથ કેરી, મૂર્તિ સોહાવતી– ભકતોને પૂર્ણ સુખ આપતી-શાંતિનાથ ભૂતિ સહામણી. | ૧ | નયનોમાં નૂર છે ને, શાંતિ મહી-ઉર છે, દુઃખીયાંના દુઃખ મહા કાપતી, શાંતિનાથ મૂર્તિ સોહામણી.
૨શરણું જે લેશે તે તરશે સંસારથી, પાપરૂપ દુષ્ટને હઠાવતી –શાંતિનાથ. ઉરની ગૂહાની માંહ્ય-માયાનો અધિકાર,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦) પૂન્ય, તપ, તેજથી પ્રકાશતી. શાંતિનાથ. છે જ જ્ઞાનના ઉદ્યાનમાં, સામ્યભાવ લાવતી, શાંતિ સુખ–વર્ષા વર્ષાવતી, શાંતિનાથ. પ લક્ષ્મી-સાગર પ્રભુ મૂર્તિ પ્રતાપથી, જીવન રૂપ નૈકાને તારતી. શાંતિનાથ. ૬
વીર વિભુનું સ્તવન. (રાગ- ટોપીવાળાનાં ટોળાં ઉતર્યા છે
વહાલા વીર વિભુને વન્દ ભાવથી, વિબુધ વૃદમાં વિચરતા જે (૨) ધીર ને વીર ગંભીર–વહાલા વેલેરા વ્યાધિઓ વિદારજે. વહાલા વીર. | ૧ | નાથ નામ છે, નેહને નિભાવજે, પ્રેમી પનોતા પુરણ પ્યારા, (૨) માલીક હારા મુનીશ-વહાલા વીર. ૨ દુઃખ દરીયામાં ડૂબતો દયાળ છું,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧) આપ અનેરા અંતરજામી, (૨) આપોને આરામ–હાલા વીર. . ૩. છેક ટેક એક ગૃહી સહી આપની, આપ વિના નથી આ અમારે, (૨) આપજો ધૈર્ય જિનેશ ! વહાલા વીર. ૪. અજિત આપ કેરી આશા ખાસ દાસને, અંતરમાં છે એક અનોખી, (૨) લમીસાગર આધાર હાલા વીરાપા
શાન્ત જિનવર. (રાગસમજી જવાબદારી)
નયને નિહાળું સુંદર, શાન્ત સુરત સહાય, નયને નિહાળું. તે ૧છે તુજ મુર્તિને લળી લળીને જેવા, અંતર અતિ ઉલાસે, નિર્ગુણ નિરાકાર- નયને નિહાળું સુંદર છે ૨ કાલ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨) અનાદિ ભવમાં ભમતાં, તુજ દર્શન હું પામ્ય, સુખકર શાસન સાર–નયને નિહાળું સુંદર છે ૩ છે આપ મલ્યા તો અમને તારે, આ ભવપાર ઉતારે, લક્ષમીસાગર આધાર નયને નિહાળું સુંદર. ૫ ૪
શીતળનાથનું સ્તવન. ( રાગ– લેટ ગઈ પાપન અંધિયારી )
જિન ભઈ, આતમ અધિકારી, શીતળ પ્રતિમા પાઈ હય........ કર્મ અરિની બાજીથી હઠ કર, સ્વાધીન સત્તા પાઈ હય... શિતળ જિન-પદાંબુજ કાંસુ, બન્યો પ્રેમથી પારગ એહી હય... પ્રશમ રસના ઝરણું ઝરતાં, લોચનયુગ્મ સુખદાઈ હય..
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩) વિકસિત વદને –સમતા નિરખું, અંતર
તિ છાઈ હય......... લક્ષ્મીસાગર શીતલ જિનછ અનુપમ શિવસુખ દાયી હય
શાંતિનાથનું સ્તવન. ( રાગ- અબેલડા શાના લીધા છે )
પ્રેમે પૂજૂ પાય પ્યારા, હો દેવ? શાંતિનાથ પ્યારા સ્થાપિ તમારી પાસમાં પ્રભુજી, આવ્યા, છું રાખી આશ–હે દેવશાંતિનાથ યારા મૂર્તિ તમારી નિરખતાં રે, આનંદ અધિક ઉભરાય-હો દેવ-શાંતિનાથ પ્યારા, વિસનગરે શાંતિનાથ સેહે, મંદિર ભવ્ય સહાય-હે દેવ— શાંતિનાથ યારાજગતપતિને સેવીએ તા, ભવનાં પાતક જાય-હો દેવ-શાંતિનાથ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ ) પ્યારા ભટકી ભવાભવ શરણે તમારે, આન્યા પ્રભુજી દ્વાર હા દેવ-શાંતિનાથ પ્યારા હૈ ભવતારક ! દુતિટાળક, મારી વિનતીને ઉરધાર હા
દેવ-શાંતિનાથ પ્યારા કમ ઈંધનને સમ કરીને, મુક્ત થયા જગનાથ-હા દેવ-શાંતિનાથ યારા॰ નેહ નજર કરી તારા સેવકને, આપેને શિલક્ષ્મી સાર-હા દેવ-~~ શાંતિનાથ પ્યારા
મહાવીર સ્તવન,
(રાગ-મીઠા લાગ્યા છે મને આજના ઉજાગરા )
દીઠી મહાવીર તારી, મૂત્તિ મનહર, અંતરમાં આનંદ છવાય રે, અલબેલા આતમ ઉદ્ધારો. ટેક. શાસનપતિ જય
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫) ત્રિશલાનંદન, દર્શન આપો સુખકાર રે. અલબેલા આતમ ઉદ્ધારજો. આંગી અનુપમ, દેખી પ્રભુની, જીવન જ્યોત ઝળકાય છે. અલબેલા આતમ ઉદ્ધારજો. ડગલે ને પગલે, ગુણે તમારા, રટતે હૃદય મોઝાર રે. અલબેલા આતમ ઉદ્ધારજો. દર્શન પામ્યું ને ધર્મ રંગ જામ્ય, લમી સાગર સુખકાર રે અલબેલા આતમ ઉદ્ધારજો.
સામાન્ય જિન સ્તવન. ( રાગ- પીયા મીલન કે જાના )
પ્યારે પ્રભુકે ગાના. હાં..આ.આટેક. સુખકે કાજ, સજ કે સાજ, પ્રભુકા ગાન ગજાના–પ્યારે. ૧. જુઠી હૈ કાયા માયા, કાહ દિવાના ભયા, જિનછ સાચા ઠિકાના,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
ઉસકે! હી પ્યારે પાના. પ્યારે.. !! ૨૫ દુનિયાકેા છે।ડ દે, પ્રભુમે' મન જોડ દે, ધીરે ધીરે, ખુલે ખુલે, મુતિકા ખજાના. જ્યારે. ।। ૩ ।। ભજો લો એક સાથ, પ્રેમ સાથ જગકે નાથ, સ્હેજે મિલે શિવ લક્ષ્મી રાજ, અજિત વહુ ઠિકાના. પ્યારે. ।। ૪ ।।
તારંગા તી અજિતનાથનું સ્તવન.
( સિદ્ધાચલનાવાસી જૈનને એ રાગ )
તારંગા શુભ ધામ, ભવિને હ અપાર, અજિત પ્રભુને વાસ, ભવિને હ અપાર. ટેક. અજિતનાથ મહારાજ ખિરાયા, જિનમંદિરમાં દર્શન આપ્યાં, અજિત જિનને ભેટાય. ભવિને હુષ અપાર-તારંગા.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) ।। ૧૫ કુમારપાળે જિનાલય ખાંચું, જીર્ણોહારે ધન ખર્ચાચું, સંવત સેાળ શ્રીકાર. સવિને હું અપાર-તારંગા. I॥ ૨॥ સિદ્ધશીલા એ દહેરી Àાલે, કેાટી શીલા એ દહેરી આપે, શ્વેતામ્બર મનહાર. ભવિને
હું
અપાર-તાર`ગા. ।। ૩ જિન પ્રતિમા શાલ્મે સારી, ગુફાએ ત્યાં સુંદર ભાળી, ભવ્ય તીર્થ દેખાય. વિને હર્ષ અપાર-તારંગા. ।। ૪ । વિજના આનદે આવે, કિતના ખુબ રંગ જામે, ભકિતના નહિં પાર. વિને હર્ષ અપાર-તારગા. ।। પ ગુર્જર ભુમિનું તી અનેરૂં, અજિતનાથને એ કર જોડું, લક્ષ્મીસાગર ગુરુ ગાય, વિને હર્ષ અપાર—તારગા. ૫ ૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮) પા ન સ ૨
મહાવીર–સ્તવન,
(રાગ - કાલી કમલેવાલે તુમ પ લાખે પ્રણામ)
મહાવીર તારણહાર, પ્રભુજી લાખો પ્રણામ. (૨) ટેક. આત્મધ્યાનની મસ્તિ જગાવી, અહિંસા કેરી ધૂન મચાવી, પ્રભુજી તારણહાર. પ્રભુજી લાખો પ્રણામ. મે ૧ સાગર જેવી સમતા ધારી, મેરૂ જેવી અવિચલ ચારી, ક્ષમા તણા ભંડાર. પ્રભુજી લાખ પ્રણામ. . ૨. ક્રાધ માયાને દૂર હઠાવી, મેહરાયને જડથી કાઢી, થયા પ્રભુ વીતરાગ. પ્રભુજી લાખે પ્રણામ. ૩ વિશ્વ રૂણી છે વીર ! તમારું, તીર્થ પાનસર લાગે પ્યારું, ધન્ય વીર અવતાર. પ્રભુજી લાખ પ્રણામ. | ૪અજિત-લક્ષ્મીની
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯ )
અરજી સ્વીકારો, ભવજળસાગર પાર ઉતારે, શિવ સુખના દાતાર. પ્રભુજી લાખ પ્રણામ. | ૫
પ્રાંતિ જ ધર્મનાથનું સ્તવન. ( રાગ- મથુરામાં ખેલ ખેલી આવ્યા )
ધ્યાન ધર્મનાથકા ધરૂં-હે નાથધર્મનાથ પ્યારા. ટેક પ્રીતિ પ્રભુકી ધરી ચિત્ત અંદર, એક તૃહિ તેહિ કરું. હો નાથ ધર્મનાથ યારા. ૧ જગકે મૂલ ભૂલ ચેતનકી, રાગાદિક અરિ પરિહરૂ. હો નાથ ધર્મનાથ યારા. B ૨ : રત્નત્રયી ગુણ નિર્મળ કરકે, દુર્ગતિ દુઃખમેં ન પડું. હો નાથ ધામનાથ યાર. || ૩ જિનવર
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦) નામકો યાનમેં મેં ધારું, દયાનસેં પ્રભુકો વરું. હે નાથ ધર્મનાથ પ્યારા. ૫ ૪ . પ્રાંતિજ નગરે ધર્મ જિણંદજી, ધીરતા ધર્મમેં ધરું. હે નાથ ધર્મનાથ પ્યારા. છે ૫ લક્ષ્મીસાગરકા સ્વામી કૃપાકર, મુકિતકા પદકે વરું. હે નાથ ધર્મનાથ વ્યારા. !
નેમ-રાજુલનો સંવાદ. ( લેશે નિસાસા પરણેતરના એ રાગ )
રાજુલ— આવ્યા પરણવા પાછા ન જાઓ, વિનવું વહાલા નેમ, સ્વામી પાછા વળે, વાટ જોતી હું ગેખે બેસીને, પાછા વળીયા કેમ ? અરજી દીલમાં ધર. ટેક. જાન જોડીને આવ્યા છે. સ્વામી, રથમાં
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧) બેસી નાથ. સ્વામી પાછા વળે. ૧ માતા પિતાના મનોરથને, પૂરને ઝાલી હાથ, અરજી દીલમાં ધ. | ૨ | નેમિઆ પરણવા હૈયું ન હરખે, પામ્યો છું હૈયે વૈરાગ્ય, રાજુલ શાંતિ ધરે. ૩ વચન વડીલનું પાળીને આવતાં, સુ પશુ પોકાર, રાજુલ શાંતિ ધો. ૫ ૪ રાજુલ-નારી વિનાનું જીવન નકામું, સમજે છે સુજાણ. સ્વામી. છે ૫ સદ્ગુણું આવી નારી મળેને, તજે છે શાને પ્રાણ? અરજી. છે ૬નેમિ—માયાને જુઠ્ઠી જાણ જગતની, જુઠ્ઠો આ સંસાર, રાજુલ શાંતિ ધરે. છે ૭૫ સાચે જે હૈડે પ્રેમ ધરે તે, મળે આવી શિવધામ. રાજુલ શાંતિ ધરે. છે ૮ આઠે જેમ, નવમે ભવે પણ, પ્રીત્તિ છે સારી પિર. રાજુલ શાંતિ ધરે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨) | ૯ સંયમ લઈને આત્મહિત સાધ્યું, લક્ષ્મીસાગર જિનરાજ-અરજી | ૧૦ |
પર્યુષણ પર્વ–મહેન્સવ. ( આ લાખેણી આંગી કહેવાય એ રાગ )
પર્વ પર્યપણું મંડાય, આવ્યાં પર્યુષણ. ધર્મ કાર્યો નિશદિન થાય. આવ્યાં પર્યુષણ–ટેક. આઠ દિવસ પુન્યના સુખકારી, જીવ દયા જેને એ ખુબ પાળી, ધર્મમાં પ્રીતિ સદા જોડાય. આવ્યાં પબણ. ૧ ગુરૂ વંદન અને પચ્ચખાણો કરી, તપ જપ આદરી પાપ ધોઈ, ભવ્ય જનના મનડાં હરખાય. આવ્યા પર્યુષણ છે પૂજા સત્તર ભેદી ભાવે ભણે, આઠે દિવસ મંગલ ગીતને ગાઓ, ધ આત્માનો સાથે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩). લેવાય. આવ્યા પયુંષણ. પાવા રાગદ્વેષને તજી ઉપાશ્રયે આવો, ગુરૂ મુખેથી શુભ ક૯પસૂત્ર સુણે, ગુરૂવાણી શાંતિથી સંભળાય, આવ્યા પર્યુષણ. / ૪ આપો ક્ષમા પરસ્પર આત્મા પ્રત્યે, શુદ્ધ સમભાવ વર્તન ભવિ સે કરે, પર્વ કેરો મહોત્સવ ઉજવાય. આવ્યા પર્યુષણ. . પ. શુભ કલ્પસૂત્ર શ્રવણે ધરી, એક ચિત્તેથી સુર્ણને પાપ હરી, નવ વ્યાખ્યાને પુણ્યને પમાય. આવ્યા પયુંષણ.
૬ વડાપ છઠ્ઠ તપ કરી, બ્રહ્મચર્ય શીલને ગ્રહણ કરી, છડું અઠ્ઠમ તપશ્ચર્યા થાય, આવ્યા પર્યુષણ છે ૭. સર્વ પર્યુંષણા જેને ઉજવે, તપ કરી આત્મા નિર્મળ થાયે, પર્વો મહિમાથી ઉત્તમ ગવાય. આવ્યા પર્યુષણ ૮ જન્મ મહોત્સવ વીર વિભુનો થાયે, ગીત ભવ્ય મધુરા પ્રભુના
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાયે, લક્ષમીસાગર ખુબ હરખાય. આવ્યા પર્યુષણ છે ૯
મનુજ ભવ સફળ કરી હશે ? (મીઠા લાગ્યા છે અને આજના ઉજાગરા એ રાગ)
બેઠા છે કેમ તમે નવરા થઈને નિંદા કરો ન લગાર રે, મનુજ ભવ સફળ કરી . મે ૧ પ્રભુના ધ્યાનમાં ભજનની ધૂનમાં, સંસારી કાર્ય કરે ત્યાગ રે, મનુજ ભવ સફળ કરી લો. તે ૨ કર્યા છે ધંધા દ્રવ્યને ગુમાવી, કીધે ન પુણ્યને વિવેક રે, મનુજ ભવ સફળ કરી . ક્ષમાને નમ્રતા હેતે સ્વીકારે, એળે ન કાઢે અવતાર રે, મનુજ ભવ સફળ કરી લો B ૪ સિનેમા નાટક અંધ થઈ જેમાં,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫) ચુક્યા છે ધર્મનો પંથ રે, મનુજ ભવ સફળ કરી . . ૫ બંધાવ્યા હેલને બાગને વસાવ્યા, દીધાં ન દીનને દાન રે. મનુજ ભવ સફળ કરી યે. તે ૬ મેજ કેરાં સાધનામાં માનવતા ભૂલ્યા, પામ્યા ન ધર્મ કાર્ચ મર્મ રે, મનુજ ભવ સફળ કરી છે. જે ૭૫ ધર્મના જહાજમાં બેસી ભવિજન ! પામે ગુરૂજી સુકાન રે, મનુજ ભવ સફળ કરી . છે ૮ બુદ્ધિને જોડે ધર્મના સુપંથમાં, લક્ષ્મીસાગરને પમાય રે, મનુજ ભવ સફળ કરી લો. ૫ ૯
=
=
=
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ ) દીવાલી સ્તવન.
રાગ- દીવાલી શ્રીર. આ ગઈ સજની )
દીવાલી જિનદેવની ઉજવા હાં હાં જ્ઞાન દીપક પ્રગટાવી દીવાલી. ટેક. માવીર પ્રભુ નિર્વાણુ પધાર્યા, અંતિમ એપને આપી, ભાવદ્યોત મેળવવા માટે, શુભ વૃત્તિ ઉર સ્થાપી, દીપક ચેાતિ-ઘર ઘર પ્રગટી, મહાવીર નામ ગજાવે. દીવાલી. । ૧ ।। કેવળજ્ઞાને ગાતમ શે।ભ્યા, પ્રભાત ફેરા ટાણે, પ્રભુપદ સ્થાને ઇન્દ્રો સ્થાપે, દીપાવલી શુભ વ્હાણે, પાવાપુરી, મહિમાવસ્તી, તીથ ભૂમિ એ મનાવા. દીવાલી. । ૨ ।। ઉત્તમ એ દિન ઉજવે ભાવે, ઉજ્જવલ વૃત્તિ ધારી, અજિત જિનેશ્વર કેરાં સ્મરણેા, વિજનને સુખકારી, લક્ષ્મી
||
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭) સાગર જ્ઞાન-પિપાસુ, લેજે ભવિ દિવ્ય કહાવે. દીવાલી. તે ૩
સંભવનાથ-સ્તવન, (રાગ- શીતળ છે ને દાહક પણ છે)
મંગલ દર્શન સંભવ જિનનાંપ્રેમલ ઉર અમારાં, અંતર્યામી છે શુભ નામી, પ્રભુ ચરણે અતિ પ્યારાં. મંગલ.
૧ | શરણ વરું દિન રાત તમારા, શિવ પુર ધામને આપે, અમ ઉરમાં વાસ કરે પ્રભુજી, જન્મ મરણ દુઃખ કાપ, લક્ષ્મી સાગર-અજિતપદને ચાહે જિનજી પ્યારા, મંગલ. ર છે
(
-
-
-
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮) મહેસાણુ-મંડન આદિનાથ-સ્તવન.
( સમજી જવાબદારી.....રાગ )
આદિ જિણુંદ સ્વામી....ભવજલ તારણહાર.....આદિ-ટેક. પ્રશમ નેત્ર યુગલ દુઃખહારક, ઉરમાં શાન્તિ સ્થાપે, મૂતિ મન હરનાર....આદિ. | ૧ | સુખ ને સંપતિદાયક સુંદર, જ્ઞાન મંજરી જેવી, દર્શન દિવ્ય અપાર...આદિ. જે ૨ વિશ્વ ઋદ્ધિદાયક એ મનહર, મેહ રિપુ હરનારી, ભાવે કરે ભવપાર..આદિ. ૫૩ મહેસાણામાં ભવ્ય બિરાજે, ઋષભમૂર્તિ સુખકારી, અજિત બુદ્ધિ દાતાર...આદિ.
૪ પ્રથમ ધર્મચકી જિનદેવા, મુનિ હેમેન્દ્રના સ્વામી, કરજો શિશુ ઉદ્ધાર.. આદિ. ૫ ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯) વિસનગર-મંડન કલ્યાણ-પાશ્વનાથ
સ્તવન, ( રાગ- દીવાલી ફીર આ ગઈ સજની )
પ્રેમાબ્ધિ પ્રભુ પાર્શ્વ વીતરાગી... હાં હાં. જ્ઞાનની બંસી વાગી... પ્રેમાબ્ધિ. ટેક. અલખ નિરંજન, નિર્મલ નિરૂપમ, અગમ અગોચર, સ્વામી મંગલકારી મૂર્તિ સુંદર, જિનવર ! શિવપુર-ધામી, ગુણગણસાગર, જ્ઞાન ઉજાગર, પ્રીતિ અનુપમ જાગી—પ્રેમાબ્ધિ. | ૧ | નાગ ઉગાર્યો નવકારેથી, શુભ ધરણેન્દ્ર બનાવ્યો, સુર તરુ સમ તુજ શરણું, જાણું જિનવર ! શરણે આવ્યો, પ્રમોદ પ્રગટે પ્રતિપળ સ્મરણે, સુરતા અલોકિક લાગી–પ્રેમાબ્ધિ. | ૨ જયવતી કીર્તિ પ્રસરાવી, વિસનગરના
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦) વાસી, અજિત પ્રભાવ ભર્યા શુચિ શેભે, અદ્દભુત જ્ઞાનના રાશિ, સુનિ હેમેન્દ્ર ચરણ સુખ પ્યાસી, કલ્યાણ પાર્થ સુભાગીપ્રેમાબ્ધિ . ૧૫ ૩
વિસનગર-મંડન અનંતનાથ-સ્તવન
( રાગ- સાવનકે નજારે હૈય... )
મોહક મૂર્તિ ભાળી...આહા! આહા ! અનંત જિનવરની...લ..લ..લ...લ.લા. શુભ જ્યોતિ ઉરે જાગી.ટેક. મહેક. હા....આ...આ...વિસલનગર ધામે, શોભે અવિનાશીલ.લ.લ..લ.લ..લ..ભા. દુઃખહારક વીતરાગી. હક. ૧ છે પ્રભુ પ્રીતિ દઢ જામી, ઉર બંસી તાને...લ.લ.લ..લ.લા. શમે પાપ પ્રભુ ગાને...મેહક. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
।। ૩ ।। તુજ
( ૧૨ ) હા....આ...આ...રંગ મજીઠ જેવા, તુજ સુજ પ્રીતિના લ..ય..લ..લ..લ..લ..લા.. શુચિ શાસન-નીતિને..માહક, દન વંદનમાં, પૂર્ણ પ્રમાદ ધરૂં, ભવસાગર પાર તરૂં....માહક. ॥૪॥ હા.... આ....આ....અજિત પ્રભુ વાણી, અખડ સુખ આપે લ..લ..લ..લ..લ....લ..લા. મુનિ હેમેન્દ્ર ઉર વ્યાપે....માહક. ।। ૫ ।।
વિસનગર–મડન શાન્તિનાથ-સ્તવન, ( ભૂલવા મને કહે છે, સ્મરણા ભૂલાય કયાંથી ? )
મૂર્તિ તમારી નિરખી, શાન્તિ જિંદ સ્વામી, અંતર રહ્યુ' છે હરખી, વૃત્તિ બધી વિરામ ટેક. આનંદ્ય કેરા સાગર ઉછળે ઉમગધારી, તલ્લીન આત્મ હર્ષ,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પર) જિનદેવ ! દિવ્યનામી- મૂર્તિ. ૧ શĀભવે નિહાળી મૂર્તિ તમારી સુંદર, સંસારબંધ ત્યાગી, હરખ્યા જિણુંદ પામીમૂતિ. તે ૨ | દઢભાવી એક વચની, પારેવાને ઉગાર્યો, નૃપ મેઘરથ પ્રતાપી, જગમાં થયે સુનામી–મૂર્તિ. ૩ અચિરા તણા હે નંદન ! વિસલનગર નિવાસી, શુભ વિશ્વ શાંતિ સ્થાપે, હરે દુઃખ પૂર્ણ– કામી-મૂર્તિ. | ૪મૃગલાંછને સુહંતા, સુવર્ણ કાતિ ધારી, હેમેન્દ્રને ઉદ્ધાર, જિન અજિત ધામી-ભૂતિ. પણ
સુમતિનાથ-સ્તવન. (ભૂલવા મને કહે છે, સ્મરણે ભૂલાય કયાંથી? )
સુમતિ પ્રભુ સુભાગી, સુમતિ સદાય
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩) આપો, નયને નિહાળી રીઝે, શિવધામ સ્થિર સ્થાપિ–ટેક. મૂર્તિ નિહાળી સુંદર અંતર અતીવ હરખે, ઉરના સિંહાસને પણ શુભ દિવ્ય ચક્ષુ નિરખે સુમતિ. | ૧ | તારા મિલનને માનું ચિતામણિના જેવું, અતિ અ૯પ હું કથીર સમ, સમકિત હેમ સરખું–સુમતિ. | ૨ અમૃત સિંચનેથી અંતર-કુમુદ વિકસે, ઔષધિનાથ જેવું નિર્દોષ હાસ્ય વિલસે-સુમતિ. ૩ તૃષ્ણા તૃષા સમાઈ, ભવતાપ નાશ પામે, સહકારકોકિલા સમ પ્રીતિ અમૂલ્ય જામે–સુમતિ. || ૪સંસાર અંધકારે, દીપક સમા પ્રકા
યા, ચિદ્દઘન પ્રમાદ સ્વરૂપી ! ભવિ દર્શને ઉલાસ્યા-સુમતિ. તે પ વિજયી અજિત જગમાં જયવન્તી કીતિ ગાજે, ઉરમંદિરે અનુપમ, મૂર્તિ સદા વિરાજે-સુમતિ. ૧૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪) આત્માના પ્રેમરવની મધુ બંસી ઉર વાગી, હેમેન્દ્ર કેરા ચિત્તે, સુમતિની ધૂન લાગીસુમતિ. . ૭
પામેલ–શાંતિનાથ-સ્તવન, (રાગ- નાગર વેલીઓ પાવ)
ગાજે જગમાં જય જયકાર, શાંતિનાથ પ્રભુ જિનરાજ, પાપે દર્શન દિવ્ય અપાર,
સ્થા વિશ્વ શાંતિરાજ-ગાજે. અચિરા નંદન દર્શનથી, મૃગલાંછનના સ્પર્શ નથી, મારાં ઉઘડ્યાં આત્મદ્વાર, શાંતિનાથ પ્રભુ જિનરાજ. | ૧ | પામેલ ધામે મૂર્તિ સેહે, નિરખી ભવિજનનાં મન મેહે, થાયે ભક્તિથી ભવપાર, શાંતિનાથ પ્રભુ જિનરાજ. છે ૨૫ લાખ વંદન તારા ચરણે, આ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પપ) જિનવર ! હારા શરણે, મારે સફળ કરો અવતાર, શાંતિનાથ પ્રભુ જિનરાજ. . ૩. લગની તારી સાચી લાગી, મીઠી જ્ઞાનની બંસી વાગી, મારા જીવનના આધાર, શાંતિનાથ પ્રભુ જિનરાજ. જ જગમાં શુભ શાન્તિ સ્થાપે, પ્રેમ અજિત પદવી આપિ, મુનિ હેમેન્દ્રના દાતાર, શાંતિનાથ પ્રભુ જિનરાજ. . ૫
હેમચન્દ્ર, ( રાગ- મેહુલે ગાજે ને માધવ નાચે... )
શાસનના આભલે પૂર્ણિમાં ખીલી, અમૃતમય હેમચન્દ્ર શોભા ધરે, પંડિતના વૃન્દ સમા ટમકતા તારલા, ધરણું અનુપમ કુંદડી ફરે-શાસન. ૧૫ કાવ્ય-ગ્રન્થ-ચન્દ્રિકા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) ચમકે રૂપાળી, શીતળતા સજ્જનાનાં હૃદયા ધરે, સાહિત્ય સરોવરે ખીલ્યાં કુમુદ્દો, ભવિજન ચકેાર રમ્ય ગાના કરે-શાસન, ॥ ૨॥ ઔષધિમાં હેમચન્દ્ર અમૃત છાંટે, મુમુક્ષુના ભવતાપને હરે, કાર્તિક પૂર્ણિમા શી રોાભે રસાળી, દેવબાલ ખાલિકાએ રાસે રમે-શાસન. ૩૫ સન સાગરના સુધામય પૂ જથી, અહિ ંસા, સત્ય, ક્ષમા, શીલ નિ રે; એવાં અમૃત ભર્યાં સ્મિતને વહાવી, વિશ્વ સવ હેમચન્દ્ર હર્ષ ભરે—શાસન. ॥૪॥ ચેારાશી પૂર્ણિમાએ અજવાળી સુંદર, અજિત અમરપદ પ્રાપ્તિ કરે, જયવતી કીતિ પ્રસરી આ વિશ્વમાં, હેમેન્દ્ર સવ દિવ્ય મરણા મરે-શાસન. ।। ૫ ।।
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ )
સત્ય સ્વરૂપ
( રાગ-મારા તે ભાગમાં વાળ્યે ડાલરીયા ) ( ભીમપલાસ-હીંચ )
માનવની વૃત્તિએ પલટાયે શાને ? બદલાયે ઢીલડું કે બદલાયે મન ? ટેક. કા'ને ગમે રૂડી પાંઢડી ગુલામની, કે’ને ડાલાવે ડાલરનું ડાલન-માનવ. ।। ૧ ।। સૂર્ય પ્રભામાં મનડું કા’ધારે, ચન્દ્રપ્રભાની લાગે કેા'ને લગન–માનવ. ॥ ૨॥ તારલાના ચમકારે ચમકે કા' ચિત્તે, ચન્દ્રપ્રભાનાં કા’ આંજે અજન—માનવ. ।। ૩ । કમલના રૂપે ભ્રમરા ગુ’જતા, સવિતા નિહાળી શાને ખીલે વદન ? –માનવ. ॥ ૪॥ અવિધા કેરૂં વેલ્ટન ટળે તે, આત્માનાં થાયે સાચાં દર્શન-માનવ. ।। પાનને ને ચિત્તને
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) પલટા સા જુઠ્ઠાં, સમતાનું થાયે જો સાચુ સ્પર્શન-માનવ. ૫ ૬ !! શાસ્ત્ર પ્રવીણ હા કે હાચે નિરક્ષર, પ્રભુ કૃપા એજ સાચુ કુન્દેન માનવ. ।। ૭૫ અજિત ખ'સી આત્માની વાગતાં, હેમેન્દ્ર પાસે મુક્તિ સદન-માનવ. ૮
પ્રભુજી ભુલાય શાને ?
( ભૂલવા મને કહે! છા સ્મરણે ભૂલાય કયાંથી ?
માયાના અંધકારે પ્રભુજી ભૂલાય શાને ? મિથ્યા વિલાસ ભાળી ભક્તિ ભૂલાય શાને ? --ટેક. સંસાર રંગ ખાટા, જલના તરગ જેવા, એમાં મઝા નિહાળી પ્રભુજી ભૂલાય શાને ? માયા. ।। ૧ । ધન વૈભવે ન સાથી, સત્કમ ભાથુ` આંધ્રા, ધન લાલચે ફસાઇ, પ્રભુજી ભૂલાય શાને?
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦) માયા. પ ૨ રત્નત્રયીને પામે, વૈભવ પ્રમાદ સાચો, વીતરાગ આત્મરાગી, પ્રભુજી
લાય શાને ? માયા. ૩વૈવનની મસ્તી માને નભ વાદળના જેવી, અધ્યાત્મ જ્ઞાનરાગી પ્રભુજી ભૂલાય શાને? માયા. છે ૪ વ્યાપી અજિત કીર્તિ જયવન્તી જેની વિવે, હેમેન્દ્ર વિશ્વપ્રેમી, પ્રભુજી ભૂલાય શાને ? માયા. પ .
શ્રી મહાવીર પ્રાર્થના.
( રાગ- કલ્યાણ ) વંદન જિનવર મહાવીરને, ત્રિશલાનંદન બલબીરને....વંદન, વિશ્વપ્રેમ શિખજો માનવને, પ્રભુ ચરણે ધરીએ શિરને... વંદન. | ૧ નિજ રૂપે સૈ પ્રાણુ માન્યા,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૦)
તેડી માયા જંજીરને...વંદન | ર મુનિ હેમેન્દ્ર અજિત પદ યાસી, શરણે શિશુ રાખે અધીરને.....વંદન છે ૩
નવપદ-સ્તવન, ( રાગ- ચલ ચલ રે નવજવાન )
નવપદનું ધરું ધ્યાન, મંજુલ રવે ગજાવું ગાન, ટેક. સિદ્ધચક સાર મહિમા ધરે અપાર, સુર કિન્નર ગુણ ગાય, અમૃત બધે ઉભરાય, ચન્દ્ર-કુમુદ લગની જેમ પામું ધર્મભાન...નવપદ છે ૧ નવપદ જે શ્રીપાલ, શુભ પદ વરે ભૂપાલ, દુ:ખ-રોગ દૂર જાય, હબ્ધિમાં ઝીલાય, અજિતપદને પામવા, હેમેન્દ્ર છે ગુલતાન..નવપદ૦ મે ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૧) સામાન્ય જિન-સ્તવન. ( રાગ નાચે નાચો પ્યારે મનકે માર )
આવે આ હૈયામાં જિનરાજ, પ્રભુ તારે ભવિને ભવપાર–આવો. ટેક. રોમે રોમે આજ પ્રગટે પ્રકાશ, ઉજજવલ ઉલ્લાસ, હે અવિનાશ ! આત્માની બંસીને મુંજે અવાજ–આ. ૧ મે થયે કુમતિ વિનાશ, પાપે સુમતિનો વાસ, છુટયાં ભવનાં બંધન દુઃખકાર, દર્શન પામું સુખકારી શિરતાજ–આ. | ૨. અજિત ધામે સ્થાપે વિશગી ! અમૃતમય દષ્ટિથી બુદ્ધિ શુભ જાગી, હેમેન્દ્રના ભવતારક મહારાજ . ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૨)
શ્રી મહાવીર–આગમન. ( રાગ– વસંત આવી ફુલડાં લાવી અનંતગુણુના સ્વામી જિનવર, પ્ર મહાવીર પધાર્યાં ભુમિ પર-ટેક. પ્રપંચ ભૂલ્યાં માનવ પ્રાણી, નિમલ ભાવે ઉચરે વાણી, ઉન્મ્યા શાંત સુધારસસાગરઅન’ત. ।। ૧ । મહાવીર દેવ જગતને ભાગ્યા, દુર્ગુણ દોષો દૂર હટાવ્યા, ઉત્સવ ઉજવે માનવ ઘર ઘર–અનંત. ।। ૨। ષડ્ ઋતુઓ સમકાળે ખીલે, આત્માન`દે જગ સા ઝીલે, પૃથ્વી શાભે અતિશય સુંદર–અનંત. ॥ ૩॥ માલકાષ ગર્જન ઉપદેશે, ગ્રાભે પ્રભુ ઉત્તમ શુચિ વેશે, ચરણે નમતા સુર નર કિન્નર-અનત. ||૪|| કેવળજ્ઞાની અજિત પ્રભાવે, બુદ્ધિસાગર પ્રભુ ઉર આવે, મુનિ હેમેન્દ્ર રટત નિરંતર અનંત. ॥૫॥
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૩)
દીપોત્સવી. ( આતો લાખેણું લજ્જા કહેવાય )
જ્ઞાન દીપકથી હૈયું અજવાળ, આવી દિવાળી. વીર–સ્મરણે અંધારુ તુજ ટાળ, આવી દિવાળી. ટેક દેવ માનવ ભાવે જેના ચરણે નમે, એવા મહાવીર પ્રભુજી કોને ના ગમે? તેના સ્મરણે કર્મો તારાં બાળ, આવી દિવાળી. જ્ઞાન. | ૧ | પ્રતિ ગૃહે દીપક કેરી નેતિ જલે, હર્ષનાદે રૂડા સર્વ સ્થાને મળે, દીપ દીપે મહાવીર ભાળ, આવી દિવાળી. જ્ઞાન. | ૨ પાવાપુરીદીપોત્સવને હૈયે મરે, જ્ઞાની ગામની લબ્ધિ ભવિ સે વરે, વીર કેરી આજ્ઞાઓને પાળ, આવી દિવાળી. જ્ઞાન. ૩. દેવ સ્વર્ગ દીપોત્સવ હશે ઉજવે, વીર ગીતે ભૂમિ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૪) પર માનવ ગજવે, પ્રભુ મહાવીરમાં વૃત્તિ વાળ, આવી દીવાળી. જ્ઞાન. ૪ બુદ્ધિ
જે અજિતપદ લેવા વીરે, ગાજે ચોચી શીના ગૂઢ ફેરા શિરે, મુનિ હેમેન્દ્ર જીવન ઉજાળ, આવી દિવાળી. જ્ઞાન. | પ
હૃદય-ભાવના, { રાગ- નાથ કૈસે ગજ કે બંધ છુપાયો )
જિનેશ્વર મહાવીર દેવ ઉગારે, સાચે આશરે એક તમારે-જિનેશ્વર. ટેક. અલખ નિરંજન અકલ સ્વરૂપી, કરૂણાકર વીતરાગી, તુજ સ્મરણે મુજ મનની ભ્રમણા જિનવરજી ! દૂર ભાગી-જિનેશ્વર. | ૧ | ભવરાને હું ભૂલો ભમતો હાથ હો મુજ સ્વામી, અંતર કલેશે દૂર કરે પ્રભુ, સુખ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬પ) કર અંતરયામી-જિનેશ્વર. ૨ લાખ તાર્યા ભવસાગથી, તે રીત મુજને તારે; | ણ દષ્ટિ સ્થાપી ટાળે, જન્મ મરણનો વોરે-જિનેશ્વર. ૩ દોષે લાખ ઉર નવ ધરશે, શિવસુખ હેતે આપિ હરદમ હેશે સ્મરણે લાવું, પાપે મારાં કાપજિનેશ્વર. | ૪ મંગલનામી, મંગલકામ, મંગલ મહિમા તારે મંગલગુણ ને મંગલગીતા, મંગલ આપિ વિચાર-જિનેશ્વર.
પા તારી સાચી લગની લાગી, ભવતારક આત્મરાગી; અખંડ ધુન ગજવતી મધુરી, આત્માની બંસી વાગી-જિનેશ્વર. ૫ ૬ નિર્મલ બુદ્ધિ, સુખદ અજિતપદ, પરમ પ્રમોદના દાતા, મુનિ હેમેન્દ્ર પ્રવીણ પ્રતિપળ છે, જયવત્તા પ્રભુ ગાતાં-જિનેવર. ૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પાર્શ્વનાથ જન્મકલ્યાણક. ( રાગ - મેરે મેલા બુલાલે મદીને છે )
સ્વામી પાર્થ પ્રભુને, ભવિ ભ સ્મરે, અતિ–લાંછન લાંછન હીન ખરેટેક. દશમ પ્રાણતથી ચવ્યા, વામા કુખેથી અવતર્યા, શુભ નીલ દેહે ભતા, સુખકર સદા શાંતિભર્યા, જ્યારે હર્ષે જગત ઋતુરંગ ધરે–સ્વામી. છે ૧ દિકુ કુમારી દિવ્ય છથન, કાર્ય સૂતિકાનું કરે; ઈન્દ્ર ચેસઠ શિર કરે, અભિષેક મેરૂ શિખરે; જન્મ મહોત્સવ અશ્વસેન તાત કરે સ્વામી. છે ૨ જન્મ કલ્યાણક પ્રભુનું પિષ વદી દશમી બને; સફળ થાતે જન્મ ભજતાં-આજ દિન પ્રભુ નામને; આજે તપ એકાશન ભવ્ય રે–સ્વામી. છે ૩૫ અજ્ઞાનમય કિયા કમઠની, કહી દીધી છે આકરીઃ નવકાર
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૭) દાને નાગને, ધરણેન્દ્રપદ સ્થાપિત કરી; જગમાં જીવદયાનો જયકાર કરે- સ્વામી.
કે પરણ્યા પ્રજાવતી, આગ્રહે નિજ માતના ને તાતના; પણ ચિત્તમાં ભારે રહ્યા, એ ભેગમાં વૈરાગ્યના; ભેગા કર્મોદયે વ્યવહાર ધરે–સ્વામી. છે નિજ નમ્રતાને દાખવી, નીતિ–પથ ઉજજવલ કર્યો; ઋણ મુક્ત વસુધાને કરી, ઉર દાનને મંત્ર જ ધર્યો; લઈ સંયમ કેવળજ્ઞાન વરસ્વામી. છે ૬ વર્ષ શત પુરાં કરી જયવન્ત જગપાલક થયા; સમેત શિખરે પાર્શ્વ પ્રભુ, નિર્વાણ પદવીને વર્યા, નવ હાથ ઉંચી પ્રભુ કાય રે સ્વામી. છે ૭૫ અમૃત સમી વાણું પ્રભુની, અજિતપદવી આપતી; બુદ્ધિ નિર્મળ જે કરે ને આત્મ–બંસી બજાવતી; મુનિ હેમેન્દ્ર પ્રભુના ગાને તરે–સ્વામી. ૮
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૮)
શીલ-મહિમા. ( જનેતાએ દીકરીને સાડી સાસરે )
સખી શાણી શીયલવ્રત શ્રેષ્ઠ પાળજે, સુખને સાગર શીલધર્મ એ અનુપમ, ચારિત્ર ઉત્તમ પળે સાહેલડી–સખી. | ૧ | દમયંતી, સીતા, દ્રોપદી સતીના, પવિત્ર પંથે પદ્ધ ધાર રે, શ્રેષ્ઠ ધર્મ પાળજે– સખી. ૨ જાગે નિર્મળતા શીયલ પ્રભાવથી, આત્માનાં ઉઘડે દ્વાર રે, છેક ધર્મ પાળજે–સખી. એ ૩ શાન્તિ સંતોષ બે સાથી શીયળને, સાધી લે સાચા ઉદ્ધાર રે, શ્રેષ્ઠ ધર્મ પાળજે-રાખી. જ સતી સુભદ્રાએ શીલ ધર્મ પાળે, વરતા જય જયકાર રે, શ્રેષ્ઠ ધર્મ પાળજે–સખી. છે પા કાચા તારે ચારણીએ જલ સિંચી,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉઘાડ્યાં ચંપાદ્વાર રે, શ્રેષ્ઠ ધર્મ પાળજે– સુખી. ૬ શૂળી બની ગઈ હેમનું
હાસન, સુદર્શન ધર્માવતાર રે, શ્રેષ્ઠ ધર્મ પાળજે-સખી. છો કઠિન વ્રત પાળે એ મન વા કાયધી, પામો અજિતપદ સાર રે, શ્રેષ્ઠ ધર્મ પાળજે–સખી. | ૮ શીયળને પાળવા રાખો પ્રવીણત, હેમેન્દ્ર થાએ ભવપાર રે, શ્રેષ્ઠ ધર્મ પાળજે– સખી. ૯
ગિનિઝ બુદ્ધિસાગર સુરીશ્વરની ગહુલી
( રામ- રાણો ચંદ છે.)
સજની શાણી બુદ્ધિસાગર સૂરિવરના ગુણ ગાઈએ, ગુરુની વાણું અમત સમ સુખકારી દિવ્ય વખાણીએટેક. પારંગત
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 190 )
યોગ વિધિમાં જે; શુભ છત્રીસ ગુણગણી રાજે; ગભીર ગિરા ગર્જન ગાજેાજની ૧ શુભ ગ્રંથ એકસા આઠ લખ્યા, એષામૃત ભવિજન હરખા; સૂરિ ચનિષ્ઠ ગુરુન પરપ્પા-સજની ૨ રચી જૈનગીતા અતિશય સારી, વચને વચને જે સુખકારી; ગુરુ સિદ્ધપુરુષ પાવનકારી--સજની ૩ ગંગા રેલાવી જ્ઞાન તણી, ગુર્જર ભુમિના ગુરુ ક્રિય મણિ; ભવિ નિળ થા ગ્રંથ ભણી-સજની ૪ ગુરુ અજિત નાય ભવથી તરવા, ગાએ પ્રેમે ગુરુજી ગરવા લક્ષ્મીસાગર શિવસુખ વરવા-સજની ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૧) આચાર્યદેવ અજિતસાગર સુરીશ્વરની
ગહેલી. રોગ-માજ ગુંથી લાવ ગુણયલ ગજરો ) - સાહેલી ગુરુદેવની શુભ વાણી, જેને ભવિજને હરએ વખાણું–સાહેલી ટેક. સૂરિ અજિતસાગરજી બિરાજે, વાણું ગંભીર સાગર જેવી ગાજે; જ્ઞાન ઝરણાં વહે છે અવાજે
સાહેલી૧ સિદ્ધ વક્તા ને શાંત સ્વભાવી, વાચસ્પતિ સમ વાણી ગજાવી ધર્મભાવના સાચી જગાવી–સાહેલી. ૨ કવિ કોવિંદ શા વિશારદ, ધર્મશાના સાચા વિચા રક; દિવ્ય જ્ઞાની ગુરુ ભવતારક –સાહેલી. ૩ ભવ્ય મુદ્રા સૂરીશ્વરની શોભે, જેવા પ્રેમથી ભવિજન થોભે; વાણી ગજેન ઉરને પ્રલોભે -સાહેલી ૪ ગુરુ પારસમણિ કહેવાયે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૨) તેના સ્પર્શ કથીર સોનું થાય; લક્ષ્મીસાગર ગુરુગુણ ગાયે-સાહેલી"
મુનિરાજશ્રી હેમેન્દ્રસાગરજીની ગહુલી ( રાગ- ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ )
ભાવે ગુરજીને વંદીયે રે બહેન, પ્રતાપી ભવ્ય મહારાજ રે–ભાવે ટેક. હેમેન્દ્રસાગર શેભતા રે બહેન, હેમ સમા દિવ્ય ને પવિત્ર રે–ભા. ૧ શાસનની સેવા બજાવતા રે બહેન, સદ્ગુણી શાસ્ત્રપ્રવીણ રે–ભા. ૨ દિપાવ્યું ચારિત્ર ઉજળું રે હેન, અર્ચા બધામૃત પાન રે ભાવે ૩ વદને પ્રમોદભાવ દપતો રે હન, જયવન્ત શ્રેષ્ઠ કવિરાચરે-જાવે ૪માનવ, રાજેજ ચરણે નમે રે હેન, નિર્મોહી નમ્ર ગુર
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૩) રાજ રે-ભા. ૫ અજિત જ્ઞાન-બંસી લાગતી રે બહેન લમીસાગર ગુણ ગાય માત્ર ૬
સન્મા. (મારી ક્યારીમાં મહેક મહેક મહે કે...... )
મૂખ ભમરા અજ્ઞાન અધુરા, વિવેક તું શાને ભૂ? શાને ભૂલ્યો નથી હારું તે તારું વિચારી, અજ્ઞાની તું શાને ફૂ ? શાને ફૂ ? જલમાં કમળ નાચે સૂરજના સનેહમાં, તારું માને તું મિથ્યા આવેશમાં સૂર્ય જાતાં નિજ પાંખડી સંકેલે વિવેક તું શાને ભૂ૦ ૧ મમતાના ઘેનમાં તું શાને ઘેરાયે? સ્વાર્થીના સંગમાં તું કે ઠગા ? સંગ સજજનનો હસે તું
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૪). કરજે, વિવેક તું શાને ભૂ૦ ૨ સંસ્કાર પામે સજજનની પાસે, જીવન આ મેર જ્ઞાનની સુવાસે; લાખ ચોરાશી ફેરી હરજે--વિવેક તું શાને ભૂ૦ ૩ કથાર કુન્દન બને મણિના સ્પશે, જ્ઞાનીની વાણીમાં જ્ઞાનામૃત વરસે, ગુરુ પામી સન્માર્ગે તું જાજે–વિવેક તું શાને ભૂ૦ ૪ અજિત પદવી અપાવે ગુરુવર, ગુરજી આપ સંસકાર સુંદર; મુનિ હેમેન્દ્ર શિવધામ પામે-વિવેક તું શાને ભૂલ્ય૦ ૫
સતપંથ. ( રાગ બિહાગ ) ઊંધા પંથે જાય ચેતન ! કયમ બંધનમાં ફસાય?—ટેક. વિયરસના સેવન
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫)
માટે ભૂભે સાચુ સ્થાન, સમતા રસને નેકી શાને ચાહે નરકની ખાણ-ઉધા૦ ૧ | ર સમ સંસાર વિકટ છે મગર વસે જો કષાય, લલનાના લાવણ્ય વિલાસે લપટાતો કયાં જાય? ઊંધા ૨ કપટકળાને છોડી દે તું કરજે પ્રભુનું ગાન, સગુર કેરા ચરણકમળનું અંતરમાં ધર ધ્યાનઊંધા ૩ સુખ કીતિ જયવંતી વરશે મળશે પરમ પ્રમાદ, સુમતિગૃહેરમાં વસજે, ઝીલજે આત્મવીણાના સફેદ-ઊંધા ૪ અજિતજ્ઞાનની બંસી બજાવી ધરજે પરમાનંદ, મુનિ હેમેન્દ્ર સ્વરૂપ નિજ પામી મેળવજે સુખકંદ-ઉધા. ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૬) અંતિમ મંગલ.
( રાગ- માલ. ) જિનદેવ ! પરમ સુખદાતા, સુર માનવ સે ગુણ ગાતા-જિનદેવટેક. શાન્ત સુધારસ વદને છા, દિવ્ય તેજ શિવસુખદાતા–જિનદેવ ૧ સૂર્ય ચક્રથી અતિશય ઉજજવલ, તપ પ્રભાવ થકી સુહાતા–જિનદેવ. ૨ અજિત નાથ! છે ત્રિભુવનતિલક ! મુનિ હેમેન્દ્ર તણા ભવત્રાતા-જિનદેવ
કો
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( શાર્દૂલવિક્રીડિત) , મા વણે પદ્મસમાન દેહ સુહા, હૈયે સદાયે
પુરુ પાદે લાંછન પાનું પુનિત જે, ને પચગધી ઘપુ; જેને ઇન્દ્ર ભજે પ્રમાદ ધરીને, ગાયે ગુણો કિન્નરો; ધ્યાને પદ્મસમાન પદ્મ પ્રભુને, કેટી નમસ્કાર હો– ૩
( અતુટુભ )
સંઘ શ્વેતામ્બર કેરી, કીતિ વ્યાપો દેશ દિશે: હેમેન્દ્ર ભાવના એવી મંગલ હો જેના વિષે. | ૪ | -
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સાહિત્યે રસથાળ જિનસ્તુતિ ચતુવિશતિકા (સરલા ટીકા) લધુ સ્તોત્ર-રત્નાકર ભા. 11 નૂતન વતવન-સંગ્રહું છું. 6 0 0 થws-૮- ગીત પ્રભાકર 1-4-0 અજિતસેન ચરિત્ર (સંસ્કૃત) ચુદ્ધ રાજ ચરિત્ર 2-8-0 શપ્તતિશતસ્થાન પ્રકરણ (મૂળ, છાયા, ટીકાનુવાદ) યોગાનુભવસુખસાગર તથા યોગવિદેશિકા ( અનુવાદ ) પ્રાપ્તિસ્થાને: શ્રી બુદ્ધિસાગરસૂરિ જૈન જ્ઞાનમદિર. વિજાપુર (ઉ. ગુજરાત.) www.kobatirth.org For Private And Personal Use Only