________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૩)
દીપોત્સવી. ( આતો લાખેણું લજ્જા કહેવાય )
જ્ઞાન દીપકથી હૈયું અજવાળ, આવી દિવાળી. વીર–સ્મરણે અંધારુ તુજ ટાળ, આવી દિવાળી. ટેક દેવ માનવ ભાવે જેના ચરણે નમે, એવા મહાવીર પ્રભુજી કોને ના ગમે? તેના સ્મરણે કર્મો તારાં બાળ, આવી દિવાળી. જ્ઞાન. | ૧ | પ્રતિ ગૃહે દીપક કેરી નેતિ જલે, હર્ષનાદે રૂડા સર્વ સ્થાને મળે, દીપ દીપે મહાવીર ભાળ, આવી દિવાળી. જ્ઞાન. | ૨ પાવાપુરીદીપોત્સવને હૈયે મરે, જ્ઞાની ગામની લબ્ધિ ભવિ સે વરે, વીર કેરી આજ્ઞાઓને પાળ, આવી દિવાળી. જ્ઞાન. ૩. દેવ સ્વર્ગ દીપોત્સવ હશે ઉજવે, વીર ગીતે ભૂમિ
www.kobatirth.org
For Private And Personal Use Only