________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮) મહેસાણુ-મંડન આદિનાથ-સ્તવન.
( સમજી જવાબદારી.....રાગ )
આદિ જિણુંદ સ્વામી....ભવજલ તારણહાર.....આદિ-ટેક. પ્રશમ નેત્ર યુગલ દુઃખહારક, ઉરમાં શાન્તિ સ્થાપે, મૂતિ મન હરનાર....આદિ. | ૧ | સુખ ને સંપતિદાયક સુંદર, જ્ઞાન મંજરી જેવી, દર્શન દિવ્ય અપાર...આદિ. જે ૨ વિશ્વ ઋદ્ધિદાયક એ મનહર, મેહ રિપુ હરનારી, ભાવે કરે ભવપાર..આદિ. ૫૩ મહેસાણામાં ભવ્ય બિરાજે, ઋષભમૂર્તિ સુખકારી, અજિત બુદ્ધિ દાતાર...આદિ.
૪ પ્રથમ ધર્મચકી જિનદેવા, મુનિ હેમેન્દ્રના સ્વામી, કરજો શિશુ ઉદ્ધાર.. આદિ. ૫ ૫
www.kobatirth.org
For Private And Personal Use Only