________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
ઉસકે! હી પ્યારે પાના. પ્યારે.. !! ૨૫ દુનિયાકેા છે।ડ દે, પ્રભુમે' મન જોડ દે, ધીરે ધીરે, ખુલે ખુલે, મુતિકા ખજાના. જ્યારે. ।। ૩ ।। ભજો લો એક સાથ, પ્રેમ સાથ જગકે નાથ, સ્હેજે મિલે શિવ લક્ષ્મી રાજ, અજિત વહુ ઠિકાના. પ્યારે. ।। ૪ ।।
તારંગા તી અજિતનાથનું સ્તવન.
( સિદ્ધાચલનાવાસી જૈનને એ રાગ )
તારંગા શુભ ધામ, ભવિને હ અપાર, અજિત પ્રભુને વાસ, ભવિને હ અપાર. ટેક. અજિતનાથ મહારાજ ખિરાયા, જિનમંદિરમાં દર્શન આપ્યાં, અજિત જિનને ભેટાય. ભવિને હુષ અપાર-તારંગા.
www.kobatirth.org
For Private And Personal Use Only