________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) પ્રભુના મહિમા ગવાય–નમવું॰ ચાશે। ના મનથી ન્યારા, ભવ દુ:ખ ભજન છે. પ્યારા, વિસનગરમાં લાગુ પાય-નમવું॰ ભક્તિ જિનવરની જાગી, સ્તુતિ કરવામાં ના ખામી, અંતર રાગા મહા કપાય—નમવું ભક્તિ પાચે અમી ઝરણાં, જીવનની જાયે ભ્રમણા; પ્રેમલ જ્યાતિ ચૈાત દિપાય—નમવું મારે આંગણે સુર તરુ ફળીયા, પુન્યાથી આવી મળીચે, કલ્પવૃક્ષની છાંય સાહાય-નમવું॰ પ્રભુ ભકિતતાને જાગી, વિવિધ વિચાર ત્યાગી; પ્રભુ નીલ કાંતિ દેખાય-નમવું. અજિતલક્ષ્મીના દુઃખડાં કાપા, ભવે ભવનાં સુખડાં આપા; કલ્યાણ પાવ મુગટ સમાન—નમવું.
www.kobatirth.org
For Private And Personal Use Only