________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪) આત્માના પ્રેમરવની મધુ બંસી ઉર વાગી, હેમેન્દ્ર કેરા ચિત્તે, સુમતિની ધૂન લાગીસુમતિ. . ૭
પામેલ–શાંતિનાથ-સ્તવન, (રાગ- નાગર વેલીઓ પાવ)
ગાજે જગમાં જય જયકાર, શાંતિનાથ પ્રભુ જિનરાજ, પાપે દર્શન દિવ્ય અપાર,
સ્થા વિશ્વ શાંતિરાજ-ગાજે. અચિરા નંદન દર્શનથી, મૃગલાંછનના સ્પર્શ નથી, મારાં ઉઘડ્યાં આત્મદ્વાર, શાંતિનાથ પ્રભુ જિનરાજ. | ૧ | પામેલ ધામે મૂર્તિ સેહે, નિરખી ભવિજનનાં મન મેહે, થાયે ભક્તિથી ભવપાર, શાંતિનાથ પ્રભુ જિનરાજ. છે ૨૫ લાખ વંદન તારા ચરણે, આ
www.kobatirth.org
For Private And Personal Use Only