________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પપ) જિનવર ! હારા શરણે, મારે સફળ કરો અવતાર, શાંતિનાથ પ્રભુ જિનરાજ. . ૩. લગની તારી સાચી લાગી, મીઠી જ્ઞાનની બંસી વાગી, મારા જીવનના આધાર, શાંતિનાથ પ્રભુ જિનરાજ. જ જગમાં શુભ શાન્તિ સ્થાપે, પ્રેમ અજિત પદવી આપિ, મુનિ હેમેન્દ્રના દાતાર, શાંતિનાથ પ્રભુ જિનરાજ. . ૫
હેમચન્દ્ર, ( રાગ- મેહુલે ગાજે ને માધવ નાચે... )
શાસનના આભલે પૂર્ણિમાં ખીલી, અમૃતમય હેમચન્દ્ર શોભા ધરે, પંડિતના વૃન્દ સમા ટમકતા તારલા, ધરણું અનુપમ કુંદડી ફરે-શાસન. ૧૫ કાવ્ય-ગ્રન્થ-ચન્દ્રિકા
www.kobatirth.org
For Private And Personal Use Only