________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) જોતાં તે ઈચછાને ભાવે ફળે, ભેટી અંતરમાં આનંદ ઉભરાય, આદિ જિનવરની આત. ૧ ૨ અંગ અંગમાં જતિ દિવ્ય પ્રગટી રહી, એના દર્શનથી ભક્તિ આ નિર્મળ થઈ, લમીસાગર કહે સુખ થાય, આદિ જિનવરની....આતો. એ ૩ છે
સાધારણુ જિન સીવન. (રાગ-નાચે નાચો પ્યારે મન કે મોર. ) ગાઓ ગાઓ યારે જિનરાજ,
મેરે શિરકે પ્રભુ શિર તાજ-ગાઓ. ટેક તૃષ્ણાકા પ્રભુજી કરતા હય અંત,
ગાઓ સબ સંત, જ્ઞાની મહંત; ભવિજનકા જિનવરજી કરતા હય કાજ-ગા. ૧ પ્રભુ શાસનકા ધન, હેતા પ્રસન્ન
www.kobatirth.org
For Private And Personal Use Only