________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦)
ગુરૂભકિત. ( રાગ- આતે લાખેણુ લજ્જા કહેવાય)
આજ આનંદ ઉરમાં છવાય, શોભે શાસનમાં, મુજ ભક્તિ કૃતારથ થાય, શોભે શાસનમાં, ભવ્ય હેમેન્દ્રસાગરજીની વાણી પરખી, મારું હૈયું રહ્યું સદા હરખી હરખી, ધન્ય જીવન એજ ગણાય–શોભે શાસનમાં. લક્ષ્મીસાગરજીને જોઈ દુખો ટળ્યાં, મારા મનડાના ભાવે તે આજે ફળ્યા, દુઃખ દારિદ્ર એમ દૂર થાય–શોભે શાસનમાં. હર્ષસાગરજીની શુભ વૃત્તિ જોઈ, મારી માયાનું બંધન સર્વ ઈ, એથી અનુપમ જીવન જીવાય-ભે શાસનમાં. મુનિ ત્રણે પધારીને પાવન કીધાં, વિસનગરવાસીને દર્શન દીધાં, એવા સંત સુશાન્ત સુહાય
www.kobatirth.org
For Private And Personal Use Only