________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯) મહાવીર–સ્તવન.
( આવે આવે એ વીર સ્વામી મારા અંતરમાં )
પાએ પ્રેમે એ ! ત્રિશલાનન,
જન
જ્ઞાનસુધા સુખધામ-ટેક. પામર અજ્ઞાની નયને, માહ મમતને લેખે, અમૃત કુંડ મહાવીર નામી, નેત્ર સમીપ નવ દેખે. પાએ. । ૧ ।। સુંદર વદન નિહાળી પ્રભુજી, મન્મથ મૂકે માન, ક્રેડ સૂર્ય સમ કાન્તિ ઉજાસે, અંતર જાગે જ્ઞાન. પાએ. ॥૨॥ આધ દઇને માનવ તાર્યાં, વિરમ્યા સઘળા તાપ, ચેારાશીના ફેરા ટાળી, પામ્યા સુખ અમાપ, પા. ॥ ૩॥ દૂર કર્યાં પત્થર સમ કર્કશ, પરિષહેા તમામ, કેવળજ્ઞાની પૂરણકામી; અંતરના આરામ. પા. ॥ ૪॥ પ્રેમ ‘ખ’સરી' ઉરમાં વાગે, હિિમ
www.kobatirth.org
For Private And Personal Use Only