________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ ) પ્યારા ભટકી ભવાભવ શરણે તમારે, આન્યા પ્રભુજી દ્વાર હા દેવ-શાંતિનાથ પ્યારા હૈ ભવતારક ! દુતિટાળક, મારી વિનતીને ઉરધાર હા
દેવ-શાંતિનાથ પ્યારા કમ ઈંધનને સમ કરીને, મુક્ત થયા જગનાથ-હા દેવ-શાંતિનાથ યારા॰ નેહ નજર કરી તારા સેવકને, આપેને શિલક્ષ્મી સાર-હા દેવ-~~ શાંતિનાથ પ્યારા
મહાવીર સ્તવન,
(રાગ-મીઠા લાગ્યા છે મને આજના ઉજાગરા )
દીઠી મહાવીર તારી, મૂત્તિ મનહર, અંતરમાં આનંદ છવાય રે, અલબેલા આતમ ઉદ્ધારો. ટેક. શાસનપતિ જય
www.kobatirth.org
For Private And Personal Use Only