________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ સુંદર રાજાઓ અને અસુંદર રાજાઓનો નાયક છે. આ મહામોહ, તેના એકદેશરૂપઃકર્મપરિણામ રાજાના એકદેશરૂ૫, તેના આદેશને કરનાર છે-કર્મપરિણામ રાજાના આદેશને કરનાર છે. II3રા. બ્લોક :
તથાદિयेऽन्तरङ्गजनाः केचिद्विद्यन्ते सुन्दरेतराः ।
स कर्मपरिणामाख्यस्तेषां प्रायः प्रवर्तकः ।।३३।। શ્લોકાર્ય :
તે આ પ્રમાણે – કેટલાક સુંદર કે ઈતર=અસુંદર, જે અંતરંગ લોકો છે તેઓનો તે કર્મપરિણામ રાજા પ્રાયઃ પ્રવર્તક છે. Il33II. શ્લોક :
यावन्ति चान्तरङ्गाणि, निर्वृतिं नगरीं विना ।
पुराणि तेषु स स्वामी, बहिरङ्गेषु भावतः ।।३४।। શ્લોકાર્ચ - નિવૃત્તિ નગરીને છોડીને જે જેટલાં અંતરંગ નગરો છે તેઓમાં-અંતરંગ નગરોમાં, બહિરંગોમાં ભાવથી તે=કર્મપરિણામ રાજા, સ્વામી છે. ll૩૪ll શ્લોક :
अयं पुनर्महामोहो, यावन्तोऽत्र विलोकिताः ।
भवता भूभुजः स्वामी, तदादेशेन तावताम् ।।३५।। શ્લોકાર્થ :
વળી અહીં ભવચક્ર નગરમાં, તેના આદેશથી મહામોહના આદેશથી, જેટલા રાજાઓ તારા વડે જોવાયા, તેટલાઓનો આ મહામોહ સ્વામી છે. llઉપા શ્લોક :
यदेष निजवीर्येण, किञ्चिदर्जयते धनम् ।
સમર્પતિ તત્ત, નિઃશેષ નતમસ્ત : રૂદ્દા શ્લોકાર્ચ -
આ મહામોહ, નિજવીર્યથી જે કંઈ ધનનું અર્જન કરે છે તે નિઃશેષને નતમસ્તક એવો મહામોહ તેને=કર્મપરિણામ રાજાને, સમર્પણ કરે છે. Il39ો.