________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
(૧૦) મોક્ષમાર્ગ-પ્રકાશક (અપૂર્ણ)
( ૧૧ ) આત્માનુશાસન ભાષા ટીકા
( ૧૨ ) પુરુષાર્થસિધ્ધિયુપાય ભાષા ટીકા ( અપૂર્ણ )
પં. દોલતરામજી કાસલીવાલે વિ. સં. ૧૮૨૭ માં આ પૂરી કરી.
તેની ગદ્ય શૈલી પરિશુદ્ધ, કૈાઢ અને સહજ બોધગમ્ય છે. તેમની શૈલીનું શ્રેષ્ઠ સ્વરૂપ તેમના મૈાલિક ગ્રંથ મોક્ષમાર્ગ પ્રકાશકમાં જોવા મળે છે. તેમની મૂળ ભાષા વ્રજ હોવા છતાં તેમાં ખડી બોલીનું ખડાપન પણ છે. અને સાથે સાથે સ્થાનીય રંગત પણ. તેમના ભાવોને પ્રગટ કરવામાં તેમની ભાષા પરિપૂર્ણ સમર્થ અને પરિસ્પષ્ટ છે. તેમના સંબંધમાં વિશેષ જાણકારી મેળવવા માટે “પંડિત ટોડરમલ : વ્યક્તિત્વ અને કર્તૃત્વ ” નામના ગ્રંથનો અભ્યાસ કરવો.
આ પાઠ મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધિકારનો આધાર લઈ લખવામાં આવ્યો છે. નિશ્ચય-વ્યવહારથી વિશેષ જાણકારી માટે મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધિકારનું અધ્યયન અવશ્ય કરવું જોઈએ.
૧૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com