________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આ પ્રમાણે સાતેય તત્ત્વોનું વિપરીત શ્રદ્ધાન જૈન શાસ્ત્રોનું અધ્યયન કર્યા પછી પણ બન્યું રહે છે.
પ્રશ્ન :૧. જૈન શાસ્ત્રોનું અધ્યયન કરી લેવા છતાં પણ શું કોઈ જીવ મિથ્યાદષ્ટિ
હોઈ શકે? જો હા, તો કેવી રીતે ? સ્પષ્ટ કરો. ૨. આ આત્મા જીવ અને અજીવ સંબંધી શું ભૂલ કરે છે? ૩. પુણ્યને મુક્તિનું કારણ માનવામાં શું દોષ છે? આ માન્યતાથી ક્યા ક્યા
તત્ત્વો સંબંધી ભૂલો થાય ? ૪. સ્વર્ગ અને મોક્ષનાં કારણ અને સ્વરૂપ સંબંધી ભેદ બતાવો. ૫. ટૂંકનોંધ લખો:-- | ગુતિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, ચારિત્ર, મિથ્યાત્વ,અવિરતિ, કષાય. ૬. પં. ટોડરમલજીના વ્યક્તિત્વ અને કર્તૃત્વ સંબંધી સંક્ષિપ્ત પરિચય આપો.
૧૯
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com