________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી વીતરાગ-વિજ્ઞાન વિદ્યાપીઠ પરીક્ષા બોર્ડ એ-૪ બાપૂનગર, જયપુર-૪ (રાજસ્થાન) શીતકાલીન પરીક્ષા, 1973. દ્વિતીય પ્રશ્નપત્ર વિશારદ પ્રથમ ખંડ (પ્રથમ વર્ષ). તત્ત્વજ્ઞાન પાઠમાલા ભાગ 1 સમય : 7 કલાક પૂર્ણાંક: 100 નોંધ:-બધા જ પ્રશ્નોના ગુણ સરખા છે. શુદ્ધતા અને સ્વચ્છતા ચાર ગુણ અલગ છે. 1. નીચેનામાંથી કોઈ ચારની પરિભાષા લખો - (ક) ક્ષાયિક ભાવ, (ખ) અનુમતિત્યાગ પ્રતિમા, (ગ) અતિવ્યામિ, (ઘ) અત્યંતાભાવ, (ડ) અલક્ષ્ય, (2) અન્યોન્યાભાવ. 2. કોઈ ચાર પ્રશ્નોના ઉત્તર આપો:(ક) શુભભાવ (પુણ્ય) ને મુક્તિનું કારણ માનવામાં કયા કયા તત્ત્વ સંબંધી ભૂલો થાય અને કેમ ? સ્પષ્ટ કરો. (ખ) જીવના અસાધારણ ભાવો કેટલા અને કયા કયા છે? નામ સહિત લખો. (ગ) અભાવોને સમજવાથી શું લાભ છે ? (ઘ) શું દ્રૌપદીને પાંચ પતિ હતા? જો ના, તો પછી એમ શા માટે કહેવાય છે? (ડ) “કેવલજ્ઞાન” અથવા “મતિશ્રુતજ્ઞાન” ને જીવનું લક્ષણ માનવામાં શું દોષ છે? (ચ) પાંચ ભાવોમાં હય, જ્ઞય, ઉપાય બતાવો. 3. કોઈ ચારનો તફાવત સ્પષ્ટ કરો. (ક) પ્રાગભાવ અને પ્રäસાભાવ. (ખ) ઔદયિકભાવ અને પરિણામિક ભાવ. (ગ) ક્ષુલ્લક અને ઐલક. (ઘ) નિશ્ચય પ્રતિમા અને વ્યવહાર પ્રતિમા (ડ) લક્ષણ અને લક્ષણભાસ. (ચ) સ્વર્ગસુખ અને મુક્તિસુખ. 4. સુખ શું છે? આ વિષય પર એક નિબંધ લખો. 5. (ક) સીમંધર પૂજનનું ફળ અથવા અક્ષતનો છંદ અર્થ સાથે લખો. (ખ) ભાવના બત્રીસીના કોઈ બે છંદ અર્થ સહિત લખો. 6. નીચેના પૈકી કોઈ બે ગ્રંથકારોનો પરિચય આપો: પંડિત બનારસીદાસ, આચાર્ય સમન્તભદ્ર, અભિનવ ધર્મભૂષણ યતિ. 81 Please inform us of any errors on rajesh@ AtmaDharma.com