________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
હોઈ જ શક્તો નથી કેમ કે બધા જીવોને ઉપયોગ (ચેતના) સ્પષ્ટ જોવામાં આવે છે.
આ જ પ્રમાણે પ્રત્યેક લક્ષણ ઉપર ઘટાવી લેવું જોઈએ અને નવીન લક્ષણનિશ્ચિત કરતી વેળા આ વાતોનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. શ્રોતા:-- એક-બે બીજાં ઉદાહરણો આપીને સમજાવો ને ?
પ્રવચનકાર:-- ના, સમય પૂરો થઈ ગયો છે. મેં એક ઉદાહરણ અંત-રંગ એટલે કે આત્માનું અને એક ઉદાહરણ બાહ્ય એટલે કે ગાય, પશુ વગેરેનું આપીને સમજાવ્યું છે. હવે તમારે પોતે અન્ય ઉપર ઘટિત કરી લેવું. જો સમજમાં ન આવે તો પરસ્પર ચર્ચા કરવી. તેમ છતાં જો સમજમાં ન આવે તો કાલે ફરીથી વિસ્તારથી અનેક ઉદાહરણો આપી હું સમજાવીશ.
પ્રશ્ન:
ધ્યાન રાખો કે સમજવાથી સમજ આવે છે, સમજાવવાથી નહીં, તેથી સમજવા માટે સ્વયં પ્રયત્નશીલ અને ચિંતનશીલ બનવું જોઈએ.
૧. લક્ષણ કોને કહે છે ?
૨. લક્ષણાભાસોમાં કેટલા પ્રકારના દોષ હોય છે ? નામ સાથે લખો.
૩. નીચેનામાં પરસ્પર તફાવત બતાવોઃ
(ક) આત્મભૂત લક્ષણ અને અનાત્મભૂત લક્ષણ. (ખ ) અવ્યાપ્તિ દોષ અને અતિઘ્યાતિ દોષ.
૪. નીચે જણાવેલાં વિધાનોની કસોટી કરોઃ
(ક)
(ખ )
જે અમૂર્તિક હોય તેને જીવ કહે છે.
ગાયને પશુ કહે છે.
પશુને ગાય કહે છે.
(ગ ) (૫ )
જે ખાટું હોય તેને લીબું કહે છે.
(ચ ) જેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ હોય તેને પુદ્દગલ કહે છે.
૫. અભિનવ ધર્મભૂષણ યતિનાં વ્યક્તિત્વ અને કર્તુત્વ સંબંધી પરિચય આપો.
૨૬
Please inform us of any errors on rajesh@AtmaDharma.com