________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રતિજ્ઞા કરો કે આજથી કોઈ કાર્ય શરત લગાવીને નહીં કરીએ. સુરેશ અને રમેશ:- (એકી સાથે) હા, ગુરુદેવ! અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે
આજથી કોઈ પણ કામ અમે શરત લગાવીને નહીં કરીએ અને અમારા
સાથીઓને પણ શરત લગાવીને કામ નહીં કરવાની પ્રેરણા આપીશું. પ્રશ્ન:
૧. પાંડવોની વાર્તા લખો. એથી આપણને શું બોધ મળે છે? ૨. દ્રૌપદીને પાંચ પતિ હતા? જો ના, તો પછી એમ શા માટે કહેવાય છે?
પાંચ પાંડવો
ધૃતરાજ રાજા
રુકમણ રાજા
ગંગા રાણી
અંબિકા રાણી
અંબાલિકા રાણી અંબા રાણી
ભીષ્મપિતામહું
ધૃતરાષ્ટ્ર
પાંડુ
પાડ
વિદુર
ગાંધારી રાણી
કુન્તી રાણી
માદ્રી રાણી
૧OO કૌરવો
યુધિષ્ઠિર ભીમ અર્જુન (ગાંધર્વ વિવાથી)
કર્ણ
નકુળ
સહદેવ
૭૫
Please inform us of any errors on rajesh@AtmaDharma.com