Book Title: Tattvagyan Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 66
________________ Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. (૬) (ખ) કર્મના ઉદયથી શરીરમાં રોગ થાય છે. (ગ) આ માણસ ચોર છે કેમ કે એણે સ્કૂલમાં ભણતી વખતે મારું પુસ્તક ચોરી લીધું હતું. ૫. નીચે આપેલ જોડકાંમાં પરસ્પર કયો અભાવ છે? (૬) ઈચ્છા અને ભાષા. (ખ ) ચશ્મા અને જ્ઞાન. (ગ) શરી૨ અને વસ્ત્ર. (ઘ) શરીર અને જીવ. ૬. આચાર્ય સમન્તભદ્રનાં વ્યક્તિત્વ અને કર્તુત્વ સંબંધી પરિચય આપો. ૬૪ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83