________________
શ્રી લધુબંડક.
૧૦૦ ત્રીશ અકર્મભૂમિ-અકર્મભૂમિનાં મનુષ્ય તે કેને કહીયે ? જ્યાં અસિ મસિ અને કૃષિ એ ત્રણ વ્યાપાર નથી અને દશ પ્રકારનાં કપક્ષે કરીને જીવે, તે અકમ ભૂમિનાં મનુષ્ય કહીયે. તે કયા
ક્યા? પાંચ હેમવય, પાંચ હિરણય, પાંચ હરિવાસ, પાંચ રમકવાસ, પાંચ દેવકર અને પાંચ ઉત્તરકુરૂ એ ત્રીશ તે કયે કયે ઠેકાણે છે? એક હેમવય, એક હિરણ્વય, એક હરિવાસ, એક રમવાસ, એક દેવકર અને એક ઉત્તરકુરૂ એ છ જુગળીયાનાં ક્ષેત્ર જ બુદ્વીપ મળે છે. એથી બમણાં એટલે બાર ક્ષેત્ર ધાતકીખંડમાં છે. તેમજ બાર ક્ષેત્ર પુષ્કર દ્વીપમાં છે. એ ત્રીશ કમ ભૂમિ કહ્યાં.
છપન અંતરદ્વીપ–અંતરદ્વીપ તે કેને કહીએ ? લવણ સમુદ્રના પાણી ઉપર, અંતરંગ ડાઢા માં દ્વીપ ઉપર રહેનાર – માટે અંતરોપનાં મનુષ્ય કહીએ, તે ક્યાં છે ? ભરત ક્ષેત્રની મર્યાદાનો કરનાર પીળા સુવણીને ચુલહિમવંત નામે પવત છે, તે એક જોજનને ઉંચે છે, એકસો ગાઉને ઉડે છે તથા એક હજાર બાવન જન અને બાર કળાને પહેળે છે, ચાવીશ હજાર નવસેં બત્રીશ જોજનને લાંબે છે, તેને પૂર્વ પશ્ચિમને છેડે બબ્બે ડાદ્રા નિકળી છે, તે એકેકી ડાઢા ચોરાશીસે ચોરાશીઍ જોજનની ઝાની લાંબી છે. તે એકેકી ડાટા ઉપર સાત સાત અંતરદ્વીપ છે. જગતીથી ડાઢા ઉપર ત્રણસેં જે જન જઇએ, ત્યારે ત્રણસેં જોજનનો લાંબો પહેળે પહેલે દ્વીપ આવે છે 1 છે ત્યાંથી ચારસં જે જન જઈએ ત્યારે ચારસેં જેજનને લાંબો પહોળે બીજે દ્વિપ આવે છે જે છે ત્યાંથી પાંચસેં જેજન જઈએ ત્યારે પાંચસે જજનને લાંબો પહેળે ત્રીજે દ્વીપ આવે છે ૩ ત્યાંથી
સેં જે જન જઈએ, ત્યારે મેં જે જનને લાંબે પહેલે ચોથો હીપ આવે છે ૪ છે ત્યાંથી સાતમેં જે જન જઈએ, ત્યારે સાતમેં
જનને લાંબે પહોળો પાંચમે દ્વીપ આવે છે ૫ છે ત્યાંથી આઠસે જે જન જઈએ, ત્યારે આઠમેં જોજનને લાંબે પહેળો છો દ્વીપ આવે છે ૬ છે ત્યાંથી નવસે જોજન ઈએ, ત્યારે નવસે જોજનને લાખે પહેળો સાતમે દ્વીપ આવે છે ૭૫ એમ ચારે ડાઢા ઉપર થઈને સાત ચકું અઠાવીશ થાય, એમજ એરવત લેવની મર્યાદાને કરનાર શિખરીનામા પર્વત છે તે પણ પીળા સુવણને છે, તે ચુલ હિમવંત પર્વતની પેઠે જાણવે. તેને પણ