Book Title: Sthanakvasi Jain Gyan Sagar
Author(s): Jivanlal Chhaganlal Sanghvi
Publisher: Jivanlal Chhaganlal Sanghvi
View full book text
________________
શ્રી ચિંતામણી પાનાથ સ્તોત્ર ૩૫ નીસરણરૂપ, આત્મજ્ઞાનરૂપ જતિને પ્રકાશ આપવામાં અરણીના વૃક્ષ સમાન, દાન દેવામાં ઈન્દ્ર સમાન, એમની (શ્રી પાર્શ્વનાથની) આગળ નમન કરી રહેલી સજજન પુરૂષની પંક્તિને કૃપાની નદી સમાન, વિશ્વમાં આનંદરૂપી અમૃતના તરંગ સમાન શ્રી પાર્થ ચિંતામણી (ભગવાન) સંસાર સમુદ્રનું ઉચછેદન કરનાર આપ જ છે. ૩
શ્રી ચિંતામણિ પાશ્વવિશ્વજનતા સંજીવનસ્તવ મયા * દષ્ટ તાત તતઃ શ્રિય: સમ ભવન્નામા ચકિમ મુક્તિઃ કડતિ હસ્ત બહુવિધ સિદ્ધ મનવાંછિત ! દુવં દુરિત ચ દુનિલયે કષ્ટ પ્રણં મમ૪
ભાવાર્થ-હે તાત! (હે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ!) આખા વિશ્વના જીવનરૂપ, સચ્ચીદાનંદ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ! જ્યાથી મને આપનાં દર્શન થયાં છે, ત્યારથી જ ઈન્દ્ર દેવ તથા ચક્રવતિ પયતની સમૃદ્ધિ મને પ્રાપ્ત થઈ છે, મારા હસ્તમાં જ મુક્તિરૂપી દેવી ક્રીડા કરી રહી છે, મારી વિવિધ પ્રકારની મનની અભિલાષાઓ સિદ્ધ થઈ છે, અને માર દુર્દવ, મારું પાપ અને મારું દુઃખ તથા મારે દરિદ્રતાને ભય સમૂળ નાશ પામે છે. ૪ યસ્ય પ્રૌઢતમ પ્રતાપ તપન: પ્રાધામધામા જગ
જંઘાલ કલિકાલ કેલિ દલને મેહાન્ત વિશ્વકરમ નિત્યદ્યોતપદ સમસ્ત કમલા કેલિહું રાજતે . સ શ્રી પાશ્વજિન જને હિતકર ઢિંતામણી પાતુ મામા૫
ભાવાર્થ –હે. અતિશય પ્રતાપવાન સૂર્યરૂપ, અતિ ઉત્કટ જગતરૂપી ધામને તથા કળીકાળના મહિમાને દહન કરનારા, મોહરૂપી અંધકારને નાશ કરનારા અને જેનું સમસ્ત પ્રકારની સમૃદ્ધિ ધારણ કરનાર પદ હમેં શોભી રહ્યું છે એવા શ્રી પાર્શ્વનાથ ભગવાન જગતના જીનું હિત કરનાર ચિંતામણી મારું રક્ષણ કરે. ૫
વિશ્વવ્યાપિ તમે હિનતિ તરણિર્ભાલોડપિ કઃપાકરે છે દારિદ્વાણિ ગજાવલી હરિ શિશુ: કાંછામિ વહે કણ ને પીયૂષસ્ય લપિ રેગનિવહ યહત્તથા તે વિશે મૂર્તિ: તિમતી સતી ત્રિ જગલી કઝાનિ હC ક્ષમા ૬ ભાવાથ–સૂર્ય બાલ્યાવસ્થામાં હેવા છતાં પણ વિશ્વમાં વ્યાપી

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322