Book Title: Sthanakvasi Jain Gyan Sagar
Author(s): Jivanlal Chhaganlal Sanghvi
Publisher: Jivanlal Chhaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 315
________________ ૩૦૬ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ સ્તવ રહેલા અંધકારને નાશ કરે છે, કલ્પવૃક્ષને એકજ અંકુર (ફણગો) દરિકિતાને નાશ કરવામાં સમર્થ છે, સિંહનું એક નાનું બાળક જ હાથીઓના સમૂહને નાશ કરે છે, અગ્નિને એક સૂક્ષ્મ કણ કાષ્ટના જથ્થાને ભસ્મવત કરી નાખે છે, અમૃતનું એકજ બિંદુ રેમને નિવેશ કરે છે, તે જ પ્રમાણે હે વિભ! મનુષ્યની મતિમાં સ્કરણ કરનારું તમારું શરીર ત્રણે જગતનાં દુખે હણવાને માટે સમર્થ છે. ૬ શ્રી ચિંતામણિ મંત્ર ઍકૃતિયુત હીંકાર સારાશ્રિત શ્રી મહેન્નમિઉણ પાશ કલિત ગ્રેજ્ય વશ્યા વહે છે ધા ભૂત વિષાપતું વિષહર શ્રેય: પ્રભાવાશ્રયં ! સોલાસ વસહાંતિ જિન કુર્તિલગા-નંદદ દેહિનાં ૭ ભાવાર્થ – શબ્દની આકૃતિવાળે હીંકારથી યુક્ત શ્રી મહેનમિઉણના મંત્રથી બહ થયેલ ત્રણે લોકને વશ વર્તાવનાર, વિષયરૂપી ઝેરને નાશ કરનાર, કલ્યાણકારક, પ્રભાવવાળે, વ; સ; હ; ઈત્યાદિ અક્ષરોથી યુક્ત એવા મનુષ્ય માત્રને આનંદરૂપ શ્રી ચિંતામણ નામને મંત્ર છે. ૭ હીં શ્રીં કારવર નક્ષરપર ધ્યાયન્તિ છે પાગીને વિનિવેશ્ય પાધિપં ચિંતામણિ સંશક . ભાલે વામજે ચ નાભિકરો ભૂથોભુજે દક્ષિણે પશ્ચાદષ્ટ લેવું તે શિવપદ કિનૈવૈર્યાન્ય છે ૮ ભાવાર્થ –હીં, શ્રી ઈત્યાદિ આકારથી યુક્ત મંત્રનું જે યોગીઓ હેયર્મળમાં અધિષ્ઠાતા ભગવાનના ચિંતામણીની સંજ્ઞાવાળો જેની પૂર્વમાં નમે મુકેલા છે એ હીં શ્રીકારાદિ ઉત્તમ વર્ણયુક્ત મંત્રને હૃદયકમળમાં ધારણ કરીને કપાળ વિષે, ડાબા હાથને વિષે, નાભિમાં અને ઘણે ભાગે જમણા હાથમાં અને ત્યાર પછી આઠે લેને વિષે ધ્યાન ધરે છે તે બે ત્રણ ભવ પછી મોક્ષ ધામમાં સિધારે છે. એ શું આશ્ચર્યજનક નથી! ૮ ( છે.) ને રેગા નવ શેકા ન કલહ કલના નારિ મારિ પ્રચાર ને વ્યાધિર્મા સમાધિન ચ દરરિતે દુષ્ટ દારિદ્રતા ને શાકિ રહા નો ન હરિકરિગણું વ્યાલ વિતાલ જાલાજાયન્ત પાશ્વચિંતામણિનતિવશાત:પ્રાણિનાં ભક્તિભા જામ લા ભાવાર્થ-જે ભક્તિવાન પ્રાણીઓ શ્રી ચિંતામણી પાર્શ્વનાથમાં

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322