Book Title: Sthanakvasi Jain Gyan Sagar
Author(s): Jivanlal Chhaganlal Sanghvi
Publisher: Jivanlal Chhaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 297
________________ ભક્તામર સ્તોત્ર ચરણ રૂપી પર્વતને આશ્રય લે તે તેને તે સિંહ પણ (મારી શકતા નથી.) આક્રમણ કરી શકતો નથી-પંઝામાં લઈ શકતું નથી. ૩૯ કપાતકાલયવનેષ્ઠતવાહિકક૫ દાવાનલં જવલિતમુજજવલમુત્સલિંગમાં વિશ્વ જિવસુમિવ સંમુખમાપત ત્વનામકનજલ શમયત્યશેષમ છે ૪૦ ભાવાર્થ-જે, પ્રલયકાળના પવનથી ઉદ્ધત થયેલા અગ્નિ જે, જેની અંદરથી ઘણું ઓઢા (તનખા) ઉડે છે એ, અને ઘણુંજ પ્રકાશવાળો એ દાવાનળ-વનને-અગ્નિ-જાણે જગતને બાળી નાખવાની જ ઈચ્છા કરતે હેય નહિ! તેમ જોરમાં સળગતે સળગતે સન્મુખ આવે; તે તેને પણ તમારા નામનું કીર્તન રૂપી–તમારું સ્તવન રૂપી–જળ અશેષ સમાવી દે છે. સમગ્ર બુજાવી નાખે છે. ૪૦ રકતક્ષણે સમદક્લિકંઠનીલ ક્રોધોદ્ધત ફણિનત્કણમાપતલમાં - આકામતિ કમયુગેન નિરસ્તશંક સ્તવનામનાગદમની હૃદિયસ્ય પુસ: ૪૧ છે ભાવાર્થ-લાલચેળ અખોવાળે, મન્મત્ત કેયેલના કંઠ (ગળું) જે કાળો, અને ક્રોધે કરીને ઉદ્ધત, (છાછેડાયેલ ) એ સર્પ ઉંચી ફિણ કરીને સામો ધસી આવતું હોય તેને પણ, જે માણસની પાસે તમારા નામરૂપી નાગ-દમની ( સપનું દમન કરનાર ઔષધી ) હોય છે, તે માણસ નિશંકપણે ઓળંગી જાય છે [ભાવાર્થ કે એ સાપ પણ તમારા ભક્તને કરડી શકતા નથી. ૪૧ વગડુરંગગજગજિતભીમનાદમાજ બહં બલવતામપિ ભુપતીનામા ઉદ્યદિવાકરમયુખશિખાપવિદ્ધ વસ્કીતનાત્તમ છવાશુ ભિદામુપૈતિ છે કર છે ભાવાર્થ-જેની અંદર ઘોડાઓ કુદી રહ્યા છે, અને હાથીઓની ગર્જનાને ભયાનક શબ્દો થઈ રહ્યા છે, એવા રણને વિષે રહેલા બળવાન ભૂપતિના સૈન્યને પણ, જેમ ઉદય પામેલા સૂર્યનાં કિરણોની શિખાઓ વડે, અંધકારને નાશ કરી શકાય છે, તેમજ તમારા કીર્તનથી ભેદી શકાય છે.(ભાવાર્થ કે તમારી ભક્તિથી એવું સૈન્ય પણ જીતી શકાય છે.) ૪૨

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322