Book Title: Sthanakvasi Jain Gyan Sagar
Author(s): Jivanlal Chhaganlal Sanghvi
Publisher: Jivanlal Chhaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 298
________________ ભક્તામર સ્ત્રાત્ર કુંતામભિન્નગજરોણિતવા રિવાહવેગાવતારતાણાતુ યાધલીમે ! યુદ્ધે જય વિજિતદુ યજેયપક્ષાસ્વપાદપંકજવનાઋષિણા લભતે ॥ ૪૩ ૫ ભાષા-ભાલાની અણીએ વડે છેદાઈ ગયેલા હાથીગ્માના રુધિરને પ્રવાહ જ્યાં આગળ વહે છે, અને જ્યાં તે પ્રવાહની દુર્ ચૈાહાએ તરવામાં આતુર થઈ ગયેલા છે, એવા ભયાનક યુદ્ધને વિષે; જેતે તમારા ચરણુ કમળ રૂપી વનનેા આશ્રય હોય છે, તેએ અજીત શત્રુને પણ જીતી શકે છે. ૪૩ અભેનિધી ક્ષુભિતભીષણનચક્ર પાઠીનપીડભય દાવણવાઢવાગ્નૌ । રગત્તર ગશિખરસ્થિતયાનપાત્રા સ્રાસ' વિહાય. ભવતઃ સ્મરાજન્તિ ૫ ૪૪ ૫ ૨૯ ભાષા –ભયંકર મગરમચ્છ આદિ-નક્રચક જળચર જ તુઓ જેતી અંદર ઉછળી રહ્યા છે, અને ભયાનક વાડવાગ્નિ જેવી અંદર અતિશય પ્રજવલિત થઈ રહ્યો છે તથા મોટા મેટા મેનએ જેની અંદર ઉછળી રઘુ' છે, એવા તેાફાની સમુદ્રની અંદર જે વહાણા (વહાણતી ’દરના મનુષ્યા) આવી પડેલા હોય છે, તે પણ તમારા સ્મરણથી નિર્ભયપણે જઈ શકે છે! ( સમુદ્રમાં જોખમાયા સિવાય રહી શકે છે. ) ૪૪ ઉદ્ભુત ભીષણજલાદભાભુગ્ગા: શાચ્ચાંદશામુપગતા ચુતવિતાશા: ત્વત્પાદપકજરોમૃતદિગ્ધ હા: મર્યા ભતિ મકરધ્વજgલ્યરૂપાઃ ॥ ૪૫ ॥ ૩૦ ભાવા—ભય કર જળાદર રોગના ભારથી નમી ગએલા, અંતે તેથી કરીને જેમણે જીવતરની આશા છેાડી દીધી છે, એવી મહા દુઃખદ અવસ્થાને જે પામેલા હાય છે; તે પણ તમારા ચરણ કમળની રજરૂપી અમૃતનું જો પેાતાના શરીરને લેપન કરે તેા [ રાગથી રહીત થઈ તે] કામદેવ જેવા સુઉંદર શરીરવાળા થાય છે! ૪૫ આપાદ કમુરુગૃ’ખલવેષ્ટિતાંગાઃ ગાઢ બૃહન્નિગઢકાઢિનિધૃષ્ટજથા: ડા

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322