Book Title: Sthanakvasi Jain Gyan Sagar
Author(s): Jivanlal Chhaganlal Sanghvi
Publisher: Jivanlal Chhaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 299
________________ ૨૯૦ ભક્તામર સ્તાત્ર નામમ મનિશ' મનુજા: સ્મરત સુધ: સ્વય વિગત ધભયા ભાતિ॥ ૪ ॥ ભાવા પગથી તે ગળાસુધી જડેલી ખેડીઆવડે જેના અંગ વિટાઈ ગયાં છે, અને-તે મેટી ખેડીઆના ગાઢ બંધનથી—તેની ક્રેાટીઓની ઝીણી અણીએ જેમની જા ંગા ધસાયા કરે છે, તે માણસેા પણ જો તમારા નામનું નિરંતર રમરણ કરે છે, તેા ઉતાવળા પેાતાની મેળે જ બંધનના ભયથી મુક્ત થઈ જાય છે. (કેદમાંથી છૂટે છે.) ૪૬ મત્તદ્વિદ્રભૃગરાજવાનલાહિ– સગ્રામવારિધિમહાદરબ ધનાત્યમ્। તસ્યાશ્રુ નાશમુપયાતિ ભય' ભિયેલ યસ્તાવક' સ્વમીમ' મતિમાનથીતે ૫ ૪૭ ૫ ભાવા —જે બુદ્ધિમાન માણુસ તમારું આ સ્તવન [ આ ભક્તામર તેંત્ર] ભણું છે,-પાઠ કરે છે—તેના; મટ્ઠાન્મત્ત હાથીથી, સિદ્ધથી, દાવાનળ અગ્નિથી, યુદ્ધથી, સમુદ્રથી અને જળાદર તથા બંધન; ( પાછલાં કાવ્યામાં જણાવેલાં) એ સર્વેથી ઉત્પન્ન થએલા ભય; ભયથી જ જેમ નાશ પામતા હોય તેમ (આ સ્નેાત્રના પાઠથી ) ઝટ નાશ પામે છે! ૪૭ સ્સાત્રસજ તવ જિનેન્દ્ર ગુણનિબદ્ધાં શા મા વિવિધલવિચિત્રપુષ્પામ ॥ ધત્તે જના ય હુ કાંગતામજસ ત' માનતુંગમવશા સમુપૈતિ લક્ષ્મી: ૫ ૪૮ ૫ ભાષા—હૈ જિતે! આ સ્તોત્રરૂપી માળા મેં તમારા ગુણુરૂપી દારાવર્ડ, વિચિત્ર અક્ષરરૂપી વર્ગવાળાં પુષ્પાથકી ભક્તિવડે ગુ ંથેલી છે; તેને જે માણસ હંમેશાં પેાતાના કંઠને વિષે ધારણુ કરશે, તે સન્માનથકી ઊંચા થયેલા એવા ( હેાને), સ્વતંત્ર લક્ષ્મીને પામશે, ૪૮ [ ઈતિ ભક્તામર સ્તાત્ર સંપૂર્ણ ] 卐

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322