________________
ભક્તામર સ્તોત્ર
પાલ પદાનિ તવ યત્ર જિદ્ર ધરઃ ૫ઘાનિ તત્ર વિબુધા: પરિક૯પત્તિ છે ૩૬ છે .
ભાવાર્થ – હે જિસેંદ્ર! સુવર્ણનાં નવાં ખીલેલાં કમળના સમૂહની કાંતિ જેવા પ્રસરી રહેલા નખનાં કિરણની પંક્તિ વડે જે સુંદર દેખાય છે, એવા તમારા પગે પૃથ્વી ઉપર જ્યાં જ્યાં ડગલાં ભરે છે, (તમે જ્યાં જ્યાં વિચારે છે, તે તે ઠેકાણે દેવતાઓ કમળની કલ્પના રચનાકરે છે. ૩૬
ઈર્થ યથા તલ વિભૂતિભૂજિતેંદ્ર ધર્મોપદેશનવિધ ન તથા પરસ્ય છે. યાદપ્રભા હિનકૃતઃ પ્રહતાંધકાર તાફ ફતે ગ્રહગણુસ્ય વિકાસિનેડપ છે ૩૭ છે
જવા–હે જિનં! એ પ્રકારની (પાછળ જણાવેલા અબ્ધ પ્રાતિહાર્યની) તમને જે જે સંપત્તિ ધર્મને ઉપદેશ કરતી વખતે (સવસરણમાં) થઈ, તે પ્રમાણે અન્યને (હરિહરાદિક પરધર્મના દેવાને કદી પણ) થઈ નથી. (તે યોગ્ય જ છે) કેમકે અંધકારને સમૂળ નાશ કરનાર સૂર્યની જેવી પ્રભા છે, તેવી પ્રકાશ પામેલા પ્રહની પણ ક્યાંથી જ હેય? ૩૭
એતન્માવિલ વિલાલકાલમૂલું મત્તભ્રમભ્રમરનાદવિવૃદ્ધકેપમા ઐરાવતાભસિમુદ્ધતમાપદંત
ડ્યા ભર્યા ભવતિ નો ભવદાશ્રિતાનામ છે ૩૮ છે. ભાવાર્થ-જેનું ગંડસ્થળ ઝરતા મદવડે કરીને ખરડાએલું છે, વળી જે માથું ધુણાવ્યા કરે છે, અને તેની આજુબાજુ ભમતા ઉન્મત્ત શામરાઓના ગુંજારવ વડે, જેને કોપ વૃદ્ધિને પામેલ છે, વળી જે ઉતા ઐરાવત જેવો છે, એવો હાથી પણ જે (કદાચ) સામે આવે, તે પણ તેને દેખીને તમારે જે આશ્રિત હોય છે તેને ભય ઉપજતો નથી. ૩૮
ભિનેલભગતજવલાસિતાક્ત મુક્તાફલપ્રકરભૂષિતભૂમિભાગ: બતમામગત હરિણાધિપોકપિ નાકામતિ મયુગાચલસંશ્રિત તે છે ૩૯ છે
ભાવાથ–જેણે હાથીઓનાં કુંભસ્થળ છેદીને, તેમાંથી ગળતાં ઉજવળ અને લોહીથી ખરડાએલાં મોતી વડે પૃથ્વી શોભાવી છે; એવા બળવાન દેડતા સિંહની દેટમાં જે માણસ આવી પડ્યો હોય, તે પણ જે તમારા