________________
શ્રી પ્રમાણ ખાધના થાડા.
૧૯૧
કેહને કહિયે-જે પુરૂષ તાન્યા થકા અદ્ધ ભાર થાય તેને ઉર્જા નયુક્ત પુરૂષ કહિયે. અદ્ભુતભારનું માન કહે છે. એક હજાર તે પચાશ પલે અહુ ભાર થાય. એ અ≠ ભારનુ માન કર્યું. ૩. પ્રમાણ માન ઉન્માનયુક્ત લક્ષણ, સાથિયાદ્ધિ વ્યંજન, મસ; તીલાદિક ગુણ, ક્ષમા, દાનાક્રિક સહિત જે પુરૂષ હેાય તે ઉત્તમ પુરૂષ જાણવા. ઉત્તમ પુરૂષ ૧૦૮ આત્મ-અ'ગુલના ઉંચા હાય ૧. મધ્યમ પુરૂષ ૧૦૪ આત્મ અ’ગુલના ઉંચા હોય. ર, જે પુરૂષ ૧૦૮ આત્મ અ'ગુલથી ન્યુનાધિક હાય, સ્વર્ આદેય વચન ૧, સત્યધી ૨, સાન્ તે રૂપાહિ એ ૩ ગુણે વિજ ત હેાય તે પરના ઢાસ ક્રિકર થાય. એહુવા ૬ આત્મ-અંશુલે ૧ પગના મધ્ય ભાગનું પહેાળાપણું થાય. એ પગે ૧ વેંત થાય, એ વેતે ૧ હાથ, બે હાથે ૧ કુક્ષિ થાય, એ કુક્ષિયે ૧ ધનુષ થાય. બે હજાર ધનુષે ૧ ગાઉ થાય. ચાર ગાઉએ ૧ જોજન થાય. જે કાળે મનુષ્યનું આત્મ અંગુલ હેાય તે આત્મઅ' ગુલે તે વખતના નગર, ગામ, વન, કુવા, તળાવ, વાવ, ગઢ, પાળ, કાઠા, યાન, થ, ગાડાર્દિક ૭૩ મેટલના નામ કહ્યાં છે. ૧ ઉત્સેધાંગુલનુ માન કહે છે. અનંતા સુક્ષ્મ પણ ભેળા કરીયે ત્યારે વ્યવહારી પરમાણુ થાય તથા જાળીને વિષે સૂર્યના કિરણ તેમાં રજ ઉડતી દેખાય તે રજા અનતમા ભાગ તેને વ્યવહારી પર્માણ કહીયે. અન્યમતિવાળા રજના તેત્રીસમા ભાગને પરમાણુ કહે છે. તે વ્યવહારી પરમાણુ શસ્ત્રાદિ કાઈ પ્રકારે છેદાય નહિ. અગ્નિમાં મળે નહિ. પાણીમાં ચાલ્યા જાય પણ ભીંજાય નહિ. ગંગા મહુાનદીના પ્રવાહુ ઉંચા ચુલહિમવત પતથી પડે છે તે પ્રવાહ સામેા ચાલ્યા જાય પણ ખલાય નહિ, ઘાત પામે નહિ, પાણીના બિંદુમાં રહે પણ પાણી ન થાય. તે અતિ તીક્ષ્ણ શસ્ર કરી દેવતાની શક્તિએ છેદતા એક ખંડના બીજો ખંડ ન થાય, તેને તત્વજ્ઞાતા પરમાણુ કહે છે. એહુવા અનંતા વ્યવહારી પરમાણુ એકઠા મળે તેવારે 1 ઉષ્ણુન્નયા થાય. આ સન્નિય ? સણસન્નિયા થાય. આ સણસન્નિષે ૧ ઉદ્ધ રેણુ થાય. આઠ ઉરેસે ૧ ત્રસરેણુ, બેઇયિાદિક ત્રસ જીવને ચાલતા રજ ઉડે તે ત્રસજી કહેવાય, આઠ સરેણુયે ૧ ચરણ–ાદિક હિ હતા રજ ઉડે તે થરેણુ થાય. આઠ થરેણુએ ૧ દેવાર, ઉત્તરકુના જીગલીયા મનુષ્યના વાળાનું જાતપણુ