________________
શ્રી પચીસ બોલને થાકા. પળો ને ઉડે પૂર્વવત્ પોલો કપાયે, તેમાં પૂર્વવત દેવકર, ઉત્તરકાર ક્ષેત્રના જુગલીયાના માથાના વાળા ભરીયે, તે પાલા મહિલા વાળાના ફરસ્યા આકાશ પ્રદેશને સમયે સમયે અપહરતા જેટલે કાળે તે પાલે ખાલી થતાં અસંખ્યાતી અવસપણી વહી જાય, એહવા દશ ક્રોડાકોડી પપમે ૧ બાદર ક્ષેત્ર સાગરેપમ થાય, કેવલ પ્રરૂપણું માત્ર છે, મતાંતરે જીવ દ્રવ્યના પરિણામ દાખવ્યા છે. ૧. સુક્ષમ ક્ષેત્ર પોપમનું સ્વરૂપ કહે છે, એક જોજનાનો લાંબે, પહેળો ને ઉડે પૂર્વવત પાસે કપીએ, તેમાં દેવરૂ, ઉત્તરકુર ક્ષેત્રના જુગલીયાના વાળાગના અસંખ્યાતા ખંડ કરી ભરીયે, તે પાલા માંહિલા વાળાગ્રના ફરસ્યા આકાશ પ્રદેશ તથા અણકરસ્યા આકાશ પ્રદેશ છે, તે ફરસ્યા અણુ ફરસ્યા આકાશ પ્રદેશને સમયે સમયે અપહરીયે. એટલે કાળે પાલે ખાલી થાય, તેટલા કાળને ૧ સુક્ષ્મ ક્ષેત્ર ૫પમ કહીયે, એહવા દશ કોડાકોડી સુક્ષ્મ ક્ષેત્ર ૫૫મે ૧ સુક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ થાય. એ સાગરે૫મના દૃષ્ટિવાદ સૂત્રે ભાવ વર્ણવ્યા છે, જે એ ત્રણ પ્રકારના પલ્યોપમનું માન કહ્યું. ઇતિ.
અથ શ્રી પચીસ બેલને થોકડે.
૧ પહેલે બેલે મહાવીર પ્રભુએ એકાએક દીક્ષા લીધી અને મેક્ષ પણ એકાએક ગયા. ઉદ્ધકે સર્વાર્થ સિદ્ધ વિમાન એક લાખ જેજનનું છે, ત્રિછા લેકે જ બુદ્વીપ એક લાખ જે જનને છે, અધો લોકે સાતમી નરકે અપઠાણ નરકાવાસે એક લાખ
જનને છે. ચિત્રા નક્ષત્ર, શાંતિ નક્ષત્ર, આર્કા નક્ષત્ર એ ત્રણ નક્ષત્રને એકેકે તારો કહ્યો છે. ૨ બીજે બેલે ધમકરણ કરતી વખતે બે દીશા સન્મુખ બેસી કરવી તે પૂર્વ અને ઉત્તર બે - પ્રકારે ધર્મ કહો છે; ગૃહસ્થ ધર્મ અને સાધુ ધમ. બે પ્રકારે છવ કહ્યા છે, સિદ્ધના જીવ અને સંસારી છવ, બે પ્રકારે દુઃખ કહ્યું છે, તે શારીરિક દુઃખ અને માનસિક દુઃખ, પૂર્વાફાગણી નક્ષત્ર, ઉત્તરાફાલગુણ નક્ષત્ર, પૂર્વાભાદ્રપદ અને ઉત્તરાભાદ્ર