Book Title: Sthanakvasi Jain Gyan Sagar
Author(s): Jivanlal Chhaganlal Sanghvi
Publisher: Jivanlal Chhaganlal Sanghvi
View full book text
________________
૨૮૪
ભક્તામર સ્તાત્ર
ધાતાસિ ધીર શિવમા વિધવિધાનાત્ વ્યક્ત ત્વમેવ ભગવત્ પુરૂષાત્તમાઽસ ॥ ૨૫ ૫
ભાવા—હું વિષુધાતિ ! તમે ખુદ્ધિના ખાધ કરેા છે. તેથી ખુદ્દ જ છે. તમે ત્રણે જગતનું કલ્યાણ કરનાર છે તેથી શંકર, રૂપ જ છે, અને કલ્યાણકારક માના વિધિને ધારણ કરનાર-જાણનારા છે. તેથી તમેજ ધાતા છેા. અને હે ભગવન્! તમે જ સ્પષ્ટ પુરુષાત્તમ એટલે નારાયણ રૂપ છે ! ૨૫
તુલ્ય' નમસ્ત્રિભુવના િહરાય નાથ તુલ્ય· નમ: ક્ષિતિતલામલભૂષણાય । તુલ્ય નગ્નિજગત: પરમેશ્વરાય તુલ્ય' નમા જન ભવેાદધિરોાષણાય ! ૨૬ ૫
ભાવાથ હે નાથ ! ત્રણે જગત્ની પીડાને હરણ કરનાર આપને મારા નમસ્કાર હા! પૃથ્વીના તળ ઉપર અમલ-નિ`ળ ભૂષણ રૂપ આપને મારા નમસ્કાર હો ! વળી ત્રૈલાકના પરમેશ્વર એવા આપને મારા નમસ્કાર હા! હૈ જિન ! આ સંસારરૂપ સાગરને શોષણુ કરનાર–નહીં સરખા કરી દેનાર-આપને મારા નમસ્કાર હા ! ૨૬
કા વિસ્મયાત્ર હિં નામ ગુણરોપૈસ્વ' સંશ્રિતા નિર્વકારાયા મુનીશ । કાર્યરૂપાત્તવિવિધાશ્રયજાતગવૈ
સ્વાંતરેપિ ન કદાચિદ્રપીક્ષિતાઽસ ! ૨૭ u
ભાષા—હૈ મુની! તમામ ગુણે! જ તમારામાં પરિપૂર્ણ રીતે આશ્રય કરીને રહેલા છે, તેમાં શું આશ્ચય છે ! કેમકે અનેક સ્થળે આશ્રય મળવાથી જેમને ગવ ઉપન્ન થએલા છે, એવા દેષાએ તા તમને સ્વપ્નાંતરે સ્વપ્નમાં–પણ જોયેલા જ નથી! ( ભાવાર્થ કે તમારામાં ગુણ સિવાય ઢાષ ખીલકુલ છે જ નહીં.) ૨૭
ઉચ્ચરો કતરૂસ'શ્રિતમુન્મયખમાભાતિ રૂપમમલ ભવતા નિતાંતમ્ । સ્પષ્ટોલ્લસત્ કિરણઅસ્તતમેાવિતાન બિંબ વેરિવ પયાધાત ! ૨૮ ૫ ભાવા—હૈ જિનેશ્વર જેમ મેધના સમીપમાં રહીને, અધકારના નાશ રીતે, અને સ્પષ્ટ ઉંચા કિરણા પ્રસારીતે, `શે।ભી રહે છે; તેમજ

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322