________________
૨૩૨
ગભ વિચાર.
છરીના શસ્ત્રથી ખાખડ કરી છઢંગીપારની શિક્ષાએ પહોંચાડે છે. તેના કાઇને શાક-સંતાપ થતા નથી. સીધે રસ્તે જન્મ લેના રાએ સાના રૂપાના તાર જેવા છે. માતાનું શરીર જતા છે. જેમ સેાની તાર ખેચે, તેમ ગભ ખેંચાઇ કાટી કબ્જે મહાર આવે છે, અર્થાત્ નવમે સહુને કહેલી પીડાને ક્રોડ ગણો કરતાં જેદુ:ખ થાય છે, તે દુ:ખ જન્મ વખતે થાય છે, અને ભરતી વખતે તે દુઃખને ક્રોડાકોડગણું કરતાં જે દુઃખ થાય છે, તે સ દુઃખ બેહુદ છે. તે સર્વ પેાતાનાં કરેલાં પુન્ય પાપનાં ફળ છે, અને તે ઉદ્દય કાળમાં ભગવાય છે. એ સવ માહિનીય ક્રર્મોના સતા છે.
ઉપર મુજબ ગર્ભકાળ, તથા ગર્ભસ્થાન, અને ગર્ભમાં ઉપજનારા જીવની સ્થિતિનું વિવેચન એ સ ત દુલ વિયાલીયા યન્ના તથા ભગવતીજી અને અન્ય પ્રથાંતરના ન્યાય મુજબ ગુરૂએ શિષ્યને ઉપદેશમાં કહી બતાવ્યું: ને છેવટમાં કહ્યું, કે જન્મવા પછી ભંગીયાણીના દરજ્જો લઇ માતાએ ઘણી સભાળથી ઉછેરી પુખ્ત ઉમરના કીધા છે, તે પ્રજાની આશામાં માતાનુ યૌવન લુટાયુ... છે, વ્યવહારિક સુખપર લાંજિલ કરી છે, તે સને તથા ગર્ભવાસના અને જન્મવા વખતના દુ:ખાને ભૂલી જઇ યૌવન– મદમાં છકેલાં પુત્રપુત્રી, મહા ઉપકારી માતાને તિરસ્કારની દૃષ્ટિવર્ડ ધિક્કાર આપી અનાદર કરે છે, વસ્ત્રાલ કારથી શાભિતાં અને છે, તેલ, ફુલેલ, ચુવા, ચંદન, ચંપા, ચમેલી, અગર, તગર, અમર્ અને અત્તર વિગેરેમાં ગરકાવ બની કુલહાર તે ગજરા ધારણ કરે છે, તેની સુગંધના અભિમાનની આંધીમાં એમ માનતા હશે, કે આ સ† શાભા અને સુગંધ મારા ચામડાથી વીંટાયલા શરીરમાંથી બહાર આવતી હશે, તેવી શાભા અને સુગધ માતા પિતા વિગેરે કાઇના ચામડામાં નથી, એવા મિથ્યાભિમાનની આંધીમાં પડેલા બેભાન અજ્ઞાન પ્રાણીને માટે ગર્ભવાસના તથા નરક નિગાહનાં અનંત દુ:ખ તૈયાર છે; પણ એટલુ તા સિદ્ધ છે કે સ` બિગાડા પાપી માતાની ગેરસમજણના સ્વભાવના અને કમભાગ્ય ઉપજનારા પાપી ગર્ભનાં વક્ર ક્રમના છે. હવે બીજા પક્ષમાં વિવેકી અને ધર્માત્મા તથા શિયળવ્રત ધારણ કરનારી સગર્ભા માતાઓનાં પુત્ર પુત્રી જન્મી ઉછરે છે, તેની જન્મ