________________
શ્રી:ગુણસ્થાનકાર
૧૪૧
હનીય વિન, તેરમે, ચક્રમે ૪ ક` વેઢે ને ૪ ના ઉદય, વેદનીય ૧, આયુષ્ય ૨, નામ ૩, ગાત્ર ૪.
નવમા ઉદીરણાદ્વાર કહે છે.
પહેલા ગુઠાણાથી માંડીને સાતમા ગ્રુ૦ સુધી ૮ કની ઉદીરણ્ણા તથા ૭ ની કરે તે આયુષ્ય વને. આમે નવમે ૩૦ સાત કર્મની ઉદીરા આયુષ્ય જિને તથા ૐ ની કરે તા આયુષ્ય ૧, માહનીય ૨ એ ૨ વિત. દશમે ૬ ની ઉદીરણા કરે આયુષ્ય ૧, માહનીય ૨, એ ર્ વિજ્રને અને પ ની કરે તા આયુષ્ય ૧, મેાહનીય ૨, વેદનીય, ૩ એ ૩ વર્જને અગીઆમે બારમે ૫ ની ઉદ્દીરા-આયુષ્ય ૧, માહનીય ૨, વેદનોય ૩, એ ૩ વિજેત ની કરે તેા નામ ૧, ગાત્ર ૨ એ ર્ ની, તેમે ૩૦ ૨ કર્મીની ઉદીરણા નામ ૧, ગાત્ર ૨ એ ર ની કરે. ચોક્રમે ૩૦ ઉદીરણા કરે નહિ. ( ચેવ કે ) નિશ્ચયે.
દસમા નિજૅરાકાર કહે છે.
પહેલાથી તે અગીઆરમા ગુહાણા સુધી ૮ કર્મોની નિરા, ખારમે ૭ કની નિજ રા, માહનીય વિને. તેરમે ચૌદમે ૪ કર્મીની નિજા-વેદનીય ૧, આયુષ્ય તે, નામ ૩, ગાત્ર ૪.
અગિયારમા ભાવદ્વાર કહે છે.
૧ ઉદયભાવ, ૨ ઉપશમભાવ, ૩ ક્ષાયકભાવ, ૪ ક્ષાપરામભાવ, ૫ પારિણામિકભાવ, સનીવાઇભાવ, પહેલે તે ત્રીજે ગુણઠાણે ૩ ભાવ-૧ ઉદય, ૨ યાપશમ, ૩ પારિામિક, બીજે ૩૦ ચાથે ૩૦ પાંચમે ગુરુ છઠે ચુસાતમે ગુરુ આમેથી તે અગ્યારમાં ગુઠાણા સુધી ઉપશમ શ્રેણીવાળાને, ૪ ભાવ-૧ ઉદ્દય ૨ ઉપશમ, ૩ ક્ષયાપશમ, ૪ પારિણાત્મિક તથા કાટક ઉપરામને ઠેકાણે ક્ષાયક પણ કહે છે. અને આમાથી માંડીને બારમા સુધી ક્ષપક શ્રેણીવાળાને, ભાવ-૧ ઉદ્ભય, ૨ ક્ષયાપશમ, ૩ ક્ષાયક, ૪ પારિામિક, તમે ચક્રમે ૩૦ ૩ ભાવ- ઉદય, ૨ ક્ક્ષાયક, ૩ પાણિાત્મિક. સિદ્ધમાં ર્ ભાવ-ક્ષાયક અને પાણ્ણિામિક,