Book Title: Shraddh Vidhi Author(s): Jain Patra Publisher: Jain Patra View full book textPage 7
________________ બે એલ. કેટલાકો તરફથી એમ પૂછવામાં આવશે કે આ શ્રાવિધિ ભાપાન્તરની જરૂર શી હતી ? નર્ક આ ગ્રંથના અત્યાર સુધીનાં બે ગુર્જર ભાષાન્તરો બ્હાર પડયાં છે અને તે બન્ને પુસ્તકા જૈન ગુનાના પ્રચલીત છે. આના ઉત્તમાં એટલુંજ કહુનું છે કે આ શ્રાદ્ધવિત્ર પુસ્તક દરેક તે અ ત ઉપયોગી છે અને આ બન્ને ભાષાન્તરી કામત્ત ભારે હાવાથી સાધારડુ વગ તને જોઇએ તેટલા ઉપયોગ કરી શકે તે નથી. તે શીવાય આ અને ભાષાન્તરાના પુ અમુક દાજ છે. અક નવન્તર તે તદ્ન અશુ છે. જયારે બીજું કાંઇ સારૂં છે. પશુ તેની કીમત વવારે હોવાથી મારા બનવા પ્રમાણે તના ઉપયોગ વિષેશ થતો હોય તેમ જગુતું ના. આ ગ્રંથમાં શ્રાવક જન્મથી મરણુ પર્યંત શું હું કાર્ય કરવાનું છે તે દરા, જ્યું છે. આ એકલે. ગ્રંથ જો દરેક જૈન બધુ મનન કરે તે તે જરૂર પોતાના ધર્મ શું છે? પોતની પોતાના જાતિ ભાઇશ્રા પ્રત્યે ક્ર શી છે? નાના ઉપાય કેવી રીતે કરવો તે વગેરે બહુ સારી રિતે જાણી શકે. આવા ઉત્તમ ગ્રંથના દરેક જૈન બલુંધી ઉપયેગ કરી શકે તેમ વિચારી મેં તેની માત્ર નામની આઠ આના કિંમત લઇ મારા જેતપ ત્રના ગ્રહકાને તે ભેટ આપ્યો છે. આવી રિતે જો આ ભેટ મારા ગ્રાહક!ને ઉપયેગી થઇ પડશે. તા ભવિષ્યમાં આવું એક નહી પણુ એ ઋ ઉત્તમ પુસ્તકો માત્ર નામની મત એટલે કાગળ અને બાઈ જેટલે ખર્ચ લઇ આપવા મેં ધાર્યું છે. આમ કરવાથી એકતા મારા જનપત્રતા ડુંાળા ખપ થાય છે અને આ જૈનપત્ર કેવળ જૈત હિતાર્થે પ્રકટ થતુ હાવાયા તે દરક ... વાંચે આ વિષ્યમાં દરેક જૈન પાતાની કામના હિત ખાતર પ્રકટ થતુ આ એકજ પુત્ર છે એવું અભિમાન રાખતે થાય એ જોવાની નારી ઇચ્છા છે. જૈન પત્રની ખાતર હું કે અને કેવા પ્રશ્ન કાર ભાગ આપું છું તે કહેવાતું આ સ્થળ નથી, પણ્ માર્ચે ટૂંકામાં કેહેવું જોએ કે દરેક માણુની કરજ છે કે પાતાના જાતિના માનું. પાPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 548