________________
* જીવ ચોથા ગુણઠાણે આવે છે ત્યારે અપ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય શરૂ થાય છે ત્યાં એક જીવને એકીસાથે
ક્રોધાદિ-૪માંથી ૧ કષાય અપ્રત્યાખ્યાનીય વગેરે ૩ પ્રકારે ૩ વેદમાંથી કોઈપણ ૧ વેદ ૨ યુગલમાંથી કોઈપણ ૧ યુગલની ૨ પ્રકૃતિ ૬નો ઉદય અવશ્ય હોય છે. ક્યારેક ૬ + ભય = ૭નું કે ૬ + જુગુ. ૭ કે ૬ + ભય + જુગુ. = ૮ પ્રકૃતિનું ઉદયસ્થાન હોય છે.
* જીવ ઉપશમસમ્યક્ત્વથી પડીને બીજાગુણઠાણે આવે છે ત્યારે અનંતાનુબંધીનો ઉદય શરૂ થાય છે ત્યાં એક જીવને એકીસાથે ક્રોધાદિ-૪માંથી ૧ કષાય અનંતાનુબંધી વગેરે ૪ પ્રકારે ૩ વેદમાંથી કોઈપણ ૧ વેદ
૨ યુગલમાંથી કોઈપણ ૧ યુગલની ૨ પ્રકૃતિ
=
હોય છે. ક્યારેક ૭ + ભય =
૮નું કે ૭ + જુગુ. + ભય + જુગુ. = ૯ પ્રકૃતિનું ઉદયસ્થાન હોય છે.
* જીવ બીજા ગુણઠાણાથી ૧લા ગુણઠાણે આવે છે ત્યારે મિથ્યાત્વનો ઉદય શરૂ થાય છે. ત્યાં એક જીવને એકીસાથે ક્રોધાદિ-૪માંથી ૧ કષાય અનંતાનુબંધી વગેરે ૪ પ્રકારે ૩ વેદમાંથી કોઈપણ ૧ વેદ
૪
=
૭નો ઉદય અવશ્ય
૮નું કે ૭
૨ યુગલમાંથી ૧ યુગલની ૨ પ્રકૃતિ
મિથ્યાત્વમોહનીય ૧
૧૦૦
=
છે. ક્યારેક ૮ + ભય = નું કે ૮ + જુગુ. = ૯નું કે ૮ + ભય + જુગુ. ૧૦નું ઉદયસ્થાન હોય છે.
૮નો ઉદય અવશ્ય હોય