________________
મન:પર્યવજ્ઞાનમાર્ગણા - | મન:પર્યવજ્ઞાન સર્વવિરતિધર મહાત્માને જ હોય છે. તેઓ દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ અને અપ્રાયોગ્ય-૧ પ્રકૃતિને બાંધે છે. તેથી દેવપ્રાયોગ્ય-૧૮ ભાંગા અને અપ્રાયોગ્ય-૧ ભાંગો (કુલ-૧૯ ભાંગા) ઘટે છે. બાકીના-૧૩૯૨૬ ભાંગા ઘટતા નથી કારણ કે સંયમી મહાત્મા તિર્યચ-મનુષ્ય કે નરકમાયોગ્ય બંધ કરતા નથી. તેથી તિર્યંચપ્રાયોગ્ય૯૩૦૮ ભાંગા, મનુષ્ય પ્રાયોગ્ય-૪૬૧૭ ભાંગા અને નરકમાયોગ્ય-૧ ભાંગો ઘટતો નથી. એટલે મન:પર્યવજ્ઞાનમાર્ગણામાં કુલ- ૯૩૦૮ + ૪૬૧૭ + ૧ = ૧૩૯૨૬ બંધભાંગા ઘટતા નથી. કેવળજ્ઞાનમાર્ગણાઃ
નામકર્મનો બંધ ૧ થી ૧૦ ગુણઠાણા સુધી જ હોય છે. ૧૩મા ગુણઠાણે નામકર્મ બંધાતું જ ન હોવાથી બંધસ્થાન-બંધભાંગા ન ઘટે. મતિ-અજ્ઞાનમાર્ગણા -
મતિ-અજ્ઞાની ચારે ગતિપ્રાયોગ્ય બંધ કરે છે અને મતિ-અજ્ઞાન બીજા કે ત્રીજા ગુણઠાણા સુધી જ હોય છે તેથી જિનનામ કે આહારકદ્ધિકનો બંધ ન હોય. મતિ-અજ્ઞાની જીવો... એકે)પ્રા૦ ૨૩/૦૫/૨૬ પ્રકૃતિને બાંધે છે.
વિકલે પ્રા૦ ૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. તિર્યચપંચે પ્રા૦ ૨૫/૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. મનુષ્યપ્રાયોગ્ય રપ/૨૯ પ્રકૃતિને બાંધે છે.
દેવપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે.
નરકપ્રાયોગ્ય-૨૮ પ્રકૃતિને બાંધે છે. તેથી ૨૩/૫/૨૬/૨૮/૨૯/૩૦ (કુલ-૬) બંધસ્થાન હોય છે. મતિ-અજ્ઞાનમાર્ગણામાં એક પ્રા૦ ૨૩/૦૫/૨૬ના બંધના કુલ ૪૦
વિકલે પ્રા૦ ૨૫/૨૯/૩૦ના બંધના કુલ ......... ૫૧ તિપંચે પ્રા. ૨૫/૨૯૩૦ના બંધના કુલ૯૨૧૭
૨૪૭