Book Title: Saptatika Part 01 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 262
________________ ભાંગા થાય છે. બાકીના-૭૧ ભાંગા ઘટતા નથી. કારણ કે તેજોવેશ્યાવાળા જીવો અપ૦તિર્યંચ-મનુષ્યમાં, સૂક્ષ્મએકે૦માં, બાદરપર્યાપ્તસાધારણએકે૦માં, વિકલેન્દ્રિયમાં અને નરકમાં ઉત્પન્ન થતા નથી. તેથી અપ૦એકે)પ્રા૦૨૩ના બંધના ....૪ ભાંગા, પર્યાપ્તએકે-પ્રા૦૨૫ના બંધના ૧૨ ભાંગા, વિકલેન્દ્રિયપ્રાયોગ્ય. .૫૧ ભાંગા, અપતિર્યંચપ્રાયોગ્ય.. ૧ ભાંગો, અપમનુષ્યપ્રાયોગ્ય ... .........૧ ભાંગો, નરકપ્રાયોગ્ય. .............................૧ ભાંગો, અપ્રાયોગ્ય ..................... ...... ...૧ ભાગો, કુલ-૭૧ ભાંગા ઘટતા નથી. પઘલેશ્યામાર્ગણા - પઘલેશ્યાવાળાજીવો પર્યાપ્તતિર્યચપંચ૦માં, પર્યાપ્ત મનુષ્યમાં અને દેવમાં જ ઉત્પન્ન થઈ શકે છે તેથી પદ્મવેશ્યાવાળા જીવો. પર્યાપ્તતિ પંચે પ્રા૦ ૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. પર્યાપ્ત મનુષ્યપ્રાયોગ્ય-૨૯/૩૦ પ્રકૃતિને બાંધે છે. દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ પ્રકૃતિને બાંધે છે એટલે પદ્મશ્યામાર્ગણામાં ૨૮૨૯/૩૦/૩૧ (કુલ-૪) બંધસ્થાન હોય છે. પાલેશ્યામાર્ગણામાં. પર્યાપ્તતિર્યંચપંચેન્દ્રિયપ્રાયોગ્ય-૨૯/૩૦ના બંધના..૯૨૧૬ પર્યાપ્તમનુષ્યપ્રાયોગ્ય-૨૯/૩૦ના બંધના ....૪૬૧૬ દેવપ્રાયોગ્ય-૨૮/૨૯/૩૦/૩૧ના બંધના..... .........૧૮ કુલ ૧૩૮૫૦ ભાંગા થાય છે. બાકીના-૯૫ ભાંગા હોતા નથી. કારણ કે પદ્મલેશ્યાવાળા જીવો . એકેડમાં, વિકલેવમાં, અપતિર્યંચ-મનુષ્યમાં અને નરકમાં ઉત્પન્ન થતાં ૨૫૩

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306