Book Title: Saptatika Part 01 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 266
________________ અસંજ્ઞીમાર્ગણામાં-૬ બંધસ્થાન અને ૧૩૯૨૬ બંધભાંગા ઘટે છે. પંચેન્દ્રિયમાર્ગણાની જેમ... આહારીમાર્ગણામાં-૮ બંધસ્થાન અને ૧૩૯૪૫ બંધભાંગા ઘટે છે. અણાહારીમાર્ગણા વિગ્રહગતિમાં જીવ અણાહારી હોય છે. તે વખતે જીવ ૨૩/ ૨૫/૨૬, દેવપ્રા. ૨૮/ર૯ તિ,પ્રા૨૯/૩૦ અને મનુપ્રા ૨૯ ૩૦ પ્રકૃતિને બાંધે છે એટલે અણાહારીમાર્ગણામાં-૨૩૨૫/૦૬/૨૮/ ૨૯/૩૦ (કુલ-૬) બંધ સ્થાન ઘટે છે. અણાહારીમાર્ગણામાં.. એકે પ્રા૦૨૩/૦૫/૨૬ના બંધના કુલ...........................૪૦ વિકલ0પ્રા૦૨૫/૨૯/૩૦ના બંધના કુલ ..............૧૧ તિ) પંચે પ્રા૦૨૫/૨૯/૩૦ના બંધના કુલ....૯૨૧૭ મનુ0પ્રા૦૨પ/ર૯/૩૦ના બંધના કુલ................૪૬૧૭ દેવપ્રાયોગ્ય-૨૮/૨૯ના બંધના કુલ ...............૧૬ કુલ ૧૩૯૪૧ ભાંગા ઘટે છે. બાકીના-૪ ભાંગા ઘટતા નથી. કારણ કે વિગ્રહગતિમાં જીવોને અવિરતિ હોવાથી આહારકદ્ધિકનો બંધ હોતો નથી. તેથી દેવપ્રાયોગ્ય૩૦/૩૧ના બંધના ૧ + ૧ = ૨ ભાંગા ઘટતા નથી અને અપર્યાપ્તાવસ્થામાં તિર્યંચ-મનુષ્યો નરકપ્રાયોગ્યબંધ કરતા નથી. તેથી નરકમા) ૧ ભાંગો ઘટતો નથી અને અપ્રાયોગ્ય-૧ના બંધનો-૧ ભાંગો ઘટતો નથી. એટલે અણાહારી માર્ગણામાં કુલ-૧ + ૧ + ૧ + ૧ = ૪ ભાંગા ઘટતા નથી. નામકર્મના ઉદયસ્થાનો - वीसिगवीसा चउवीसगाउ, एगाहिआ य इगतीसा । उदयट्ठाणाणि भवे, नव अट्ठय हुंति नामस्स ॥ २८ ॥ ગાથાર્થ- ૨૦, ૨૧, ર૪થી માંડીને એક-એક અધિક કરતાં ૨૫૭

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306