Book Title: Saptatika Part 01 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 298
________________ ૨૯ના ઉદયના ૮ ભાંગા થાય છે. * ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તા ઉત્તરવૈÖશરીરીદેવને ૨૯ + ઉદ્યોત = ૩૦ પ્રકૃતિનો ઉદય હોય છે. ૨૧ના ઉદયની જેમ ૩૦ના ઉદયના ૮ ભાંગા થાય છે. ૮ ભાંગા, દેવને ૨૧ના ઉદયના.................૮ ભાંગા, ૨૫ના ઉદયના.......... ૨૭ના ઉદયના............ ૨૮ના ઉદયના ૮ ભાંગા, ઉચ્છ્વાસવાળા-૮ + ઉદ્યોતવાળા-૮ = ૧૬ ભાંગા, ૨૯ના ઉદયના સ્વરવાળા-૮ + ઉદ્યોતવાળા-૮= ૧૬ ભાંગા, ૩૦ના ઉદયના................૮ ભાંગા - કુલ - ૬૪ ભાંગા થાય છે. નારકના-પ ઉદયભાંગા: નારકોને ૨૧/૨૫/૨૭/૨૮/૨૯ (કુલ-૫) ઉદયસ્થાન હોય છે. નારકોને પરાવર્તમાન અશુભ જ પ્રકૃતિનો ઉદય હોવાથી દરેક ઉદયસ્થાને એક-એક જ ભાંગો થાય છે. નારકને... ૨૧ના ઉદયનો- ૧ ભાંગો ૨૫ના ઉદયનો- ૧ ભાંગો ભાંગો ૨૭ના ઉદયનો- ૧ ૨૮ના ઉદયનો- ૧ ૨૯ના ઉદયનો- ૧ ભાંગો ભાંગો નારકના કુલ - ૫ ઉદયભાંગા થાય છે. ૨૮૯

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306