Book Title: Saptatika Part 01 Shashtam Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Umra Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 285
________________ (૧) ૫૦બેને ૧૮ની સાથે બાદર-પર્યાપ્ત-યશ=૨૧નો, (૨) ૫૦બે૦ને ૧૮ની સાથે બાદર-પર્યાપ્ત-અયશ=૨૧નો, (૩) અપબેને ૧૮ની સાથે બાદર-અપર્યાપ્ત-અયશ=૨૧નો ઉદય હોય છે. * બેઈન્દ્રિય ઉત્પત્તિસ્થાને આવે છે ત્યારે ૨૧માંથી તિઆનુપૂર્વી વિના ૨૦ + ઔદ્ધિક + છેવટ્ટુ + હુંડક + ઉપઘાત + પ્રત્યેક ૨૬ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૨૧ની જેમ ૨૬ના ઉદયના-૩ ભાંગા થાય છે. * લબ્ધિ-પર્યાપ્ત બેઈન્દ્રિયને શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ થયા પછી ૨૬ + પરાઘાત + અશુવિહાયોગતિ = ૨૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. તેના બે જ ભાંગા થાય છે. = (૧) ૨૫ની સાથે બાદર-પર્યાપ્તા-યશનો ઉદય હોય છે. (૨) ૨૫ની સાથે બાદર-પર્યાપ્તા-અયશનો ઉદય હોય છે. એ રીતે, ૨૮ના ઉદયના બે જ ભાંગા થાય છે. ૨૮/૨૯/૩૦/૩૧નું ઉદયસ્થાન પર્યાપ્તાને જ હોય છે. અપર્યાપ્તાને નથી હોતું. એટલે ત્રીજો ભાંગો ન થાય. * ઉચ્છ્વાસ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી બેઈન્દ્રિયને ૨૮ + ઉચ્છવાસ = ૨૯ પ્રકૃતિનો ઉદય હોય છે. ૨૮ની જેમ ઉચ્છ્વાસસહિત ૨૯ના ઉદયના-૨ ભાંગા થાય છે. કોઈક બેઈન્દ્રિયને ઉચ્છ્વાસનો ઉદય શરૂ થયા પહેલા જ ઉદ્યોતનો ઉદય શરૂ થઈ જાય છે. તેને ૨૮ + ઉદ્યોત = ૨૯ ઉદયમાં હોય છે. ૨૮ની જેમ ઉદ્યોતસહિત ૨૯ના ઉદયના-૨ ભાંગા થાય છે. એટલે ૨૯ના ઉદયના કુલ ૨ + ૨ = ૪ ભાંગા થાય છે. ૨૭૬

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306